શું ખરેખર પત્નીએ પહેરેલા સ્ટોકિંગ્સને સાપ સમજીને પતિએ પગ ભાગી નાખ્યા…? જાણો શું છે સત્ય…

News18 Gujarati‎  નામના એક ફેસબુક પેજ દ્વારા  11 જાન્યુઆરી, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ફેશન હંમેશા સમજણથી કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો તમારી સાથે પણ આવી ઘટના ઘટી શકે છે.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1000 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 […]

Continue Reading

શું ખરેખર જાવેદ અખ્તરે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

Anjali Dharmesh Thakkar‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા  11 જૂન, 2019ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, Ab ye firse bhoka??.  જ્યારે પોસ્ટની અંદર જાવેદ અખ્તરના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, मुस्लिम बहुल कश्मीर में हिन्दू पंडितों को घरवापसी नहीं करने दे […]

Continue Reading

શું ખરેખર કિરણ ખેરે એવું કહ્યું, બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે…? જાણો શું છે સત્ય…

પરેશધાનાણી નો સ્ટાર પ્રચારક  નામના એક ફેસબુક યુઝર દ્વારા  20 એપ્રિલ, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખ્યું હતું કે, બળાત્કાર ભારતીય સંસ્ક્રુતિ નો ભાગ છે- કિરણ ખેર(BJP). તો મેડમ ને એક જ સવાલ કે આ તમારી સંસ્ક્રુતિ નો અનુભવ તમે કેટલી વાર કર્યો? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 152 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર એક અઠવાડિયામાં જ મટી જશે કેન્સર…? જાણો શું છે સત્ય…

Mojemastram- મોજે મસ્તરામ  નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 28 મે 2019ના રોજ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, આ વસ્તુના માત્ર 3 દાણા ખાવાથી ૧ અઠવાડિયામા જ ગમે તેવુ કેન્સર પણ થઈ જશે નાબુદ….  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 89 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી.. તેમજ 82 લોકો […]

Continue Reading

શું ખરેખર અમિત ચાવડાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ…? જાણો શું છે સત્ય…

Gujju sarkar – ગુજ્જુ સરકાર નામના એક ફેસબુક પેજ દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, એક જ ઓવર માં બીજી વિકેટ ધાનાણી બાદ અમિત ચાવડાએ પણ આપ્યું રાજીનામું. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 79 જેટલા લોકોએ લાઈક કરી હતી. 9 લોકો દ્વારા પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ગોરખપુરમાં શિક્ષાકર્મીઓ પર થયેલા લાઠીચાર્જનો છે…? જાણો શું છે સત્ય…

Viral Social News નામના એક ફેસબુક પેજ દ્વારા 5 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, देश का हिंदू खतरे में हैं, और गोरखपुर में इन “शिक्षामित्रों” को नौकरी की पड़ी है, मारो इनको.. मोदी मोदी मोदी मोदी मोदी??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 122 જેટલા […]

Continue Reading

શું ખરેખર કિરણ બેદી બન્યા જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ..? જાણો શું છે સત્ય…

Vipul Kukadiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, श्रीमती किरण बेदी जी को कश्मीर जम्मू कश्मीर के नए राज्यपाल बनने की बधाई….??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 536 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં […]

Continue Reading

શું ખરેખર મોબાઈલ ફોનની બાળકની આંખો પર થઈ આવી અસર..? જાણો શું છે સત્ય…

Nimisha patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, મોબાઈલ ફોનની બાળકની આંખ પર અસર, આંખ ઉઘાડી દે તેવો અમદાવાદનો કિસ્સો વાંચી ને સેર જરૂર કરજો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 1800 જેટલા લોકોએ લાઈક કરી હતી. 43 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર CSC માં એક અરજી કરવાથી ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય…

ભાજપ તારા વળતાં પાણી નામના એક ફેસબુક પેજ દ્વારા 21 માર્ચ, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, જેમની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નથી તેના માટે ખુશખબરી સરકારે કરી મોટી જાહેરાત, જરૂર જાણો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 127 જેટલા લોકોએ લાઈક કરી હતી. તેમજ 79 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં ભારતને અપશબ્દો બોલતી મહિલા છે પાકિસ્તાની મિનિસ્ટર..? જાણો શું છે સત્ય…

Gujju Gyan નામના એક ફેસબુક પેજ દ્વારા 24 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાન ની આ મિનિસ્ટર ભાન ભૂલીને ભારત માટે બોલી કંઇક આવું. દરેક ભારતીય સુધી પહોંચાડો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 139 જેટલા લોકોએ લાઈક કરી હતી. 124 લોકોએ પોસ્ટ પર પોતાની […]

Continue Reading

શું ખરેખર આ સીસીટીવી ફુટેજ પુલવામા હુમલાના છે…? જાણો શું છે સત્ય…

Er Chirag Rupavatiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 ફેબ્રુઆરી, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો તેનો CCTV નો વીડિયો. આ પોસ્ટને લગભગ 85 જેટલા લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ 276 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર બરાક ઓબામા કરી રહ્યા છે પ્રાઈવેટ નોકરી…? જાણો સત્ય…

સારા સુવિચાર નામના એક ફેસબુક પેજ દ્વારા 1 જૂન 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ફોટો સાથે એવું લખ્યું હતું કે, મહાસત્તાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામા આજે પ્રાઈવેટ નોકરી કરે છે. અને આપણે ત્યાં ઘણા એવા લોકો છે જે સરપંચ બને તો પણ તેની 3 પેઢીને […]

Continue Reading

શું ખરેખર 48 કલાકમાં જ મટી જશે કેન્સર….? જાણો શું છે સત્ય…

Pagal Gujju નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 26 મે 2019ના રોજ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, માત્ર ૪૮ કલાકમાં જ મટી જશે ભયંકર કેન્સર, ડોક્ટરએ શોધ્યો ઉપાય.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 213 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર સુરતમાં બનેલી આગની ઘટનામાં બાળકોને બચાવનાર યુવકનું નામ છે શૌકત અલી….! જાણો શું છે સત્ય…

INDIA सोशल मीडिया‎ નામના એક ફેસબુક પેજ દ્વારા 24 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, सूरत में लगी आग से कई मासूम जिंदगियों को बचाने वाला यह शख्स असली हीरो है . शौकत अली नाम के इस शख्स को पूरा देश. सलाम करता है. આ પોસ્ટને લગભગ […]

Continue Reading

નરેન્દ્ર મોદીના ઝાડુ લગાવતા ફોટોનું જાણો શું છે સત્ય…

Hasmukh Khokhani‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 ઓગસ્ટ, 2018 ના રોજ I Support Namo નામના ફેસબુક ગ્રુપ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, दुनियां की सबसे प्यारी तस्वीर कोई पहचानेगा कोन है येमहान इंसान। जय हिन्द. આ પોસ્ટને લગભગ 357 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 લોકોએ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર નસીરૂદ્દીન શાહે કહ્યું કે, “નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો લાખો મુસ્લિમ દેશ છોડી દેશે”…! જાણો શું છે સત્ય…

મુકલો ગુજરાતી નામના એક ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, नसीरुद्दीन ने कहा– मोदी जी दोबारा पीएम बने तो लाखो मुस्लिम देश छोड़ देंगे ..विकास गया भाडमे अब तो हमे मोदी ही चाहीये!!?????. આ પોસ્ટને લગભગ 659 જેટલા લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર ભાજપ-શિવસેનાની રેલીમાં લહેરાયો પાકિસ્તાની ધ્વજ…! જાણો શું છે સત્ય…

Patel Rakesh Rajkot નામના એક ફેસબુક યુઝર દ્વારા 5 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં લખ્યું હતું કે, ભાજપ શિવસેના ની રેલી માં પાકિસ્તાની ઝંડા હવે હદ છે, આ મોહમ્મદ અલી ની કબર ઉમર માથું ટેકાવનારા અને નવાજ શરીફ ની બીરીયાની નું ઋણ ઉતારે છે કે શું દેશ દ્રોહીઓ પાકિસ્તાન […]

Continue Reading

શું ખરેખર મોદીની જીતની ખુશીમાં કેનેડામાં ગુજરાતીએ ઉડાવ્યા ડોલર…? જાણો સત્ય

Ânãnd Mødì  નામના એક ફેસબુક યુઝર દ્વારા 24 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #मोदी_जी_की_जीत_कि_खुशी में शेर बाजार ने जो तेजी अाई उसमे माला माल हुवे एक गुजराती मे मिल्टन कैनेडा में डॉलर उड़ाए. अदभुत दृश्य!  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 136 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર જ્યોતિરાદિત્ય દ્વારા સેલ્ફીની ના બની કે.પી.યાદવના ગુનાથી જીતનું કારણ…? જાણો સત્ય

મોટાભાઈ બેફામ  નામના એક ફેસબુક પેજ દ્વારા 23 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, अमित_शाह जी की चाणक्य नीति देखिए… एक युवक के पी यादव उनके पास आया और उनसे कहा मैं कांग्रेस का सक्रिय कार्यकर्ता हूं कांग्रेस में जिला लेवल पर कई पदों पर […]

Continue Reading

શું ખરેખર મોદીની મેરઠની સભામાં ખુરશીઓ હતી ખાલી…? જાણો સત્ય

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરઠમાં મોદીની સભાનો ફિયાસ્કો…..60થી65 ટકા ખુરશીઓ ખાલી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 602 લોકોએ લાઈક કરી હતી, 45 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 436 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં લોકો મનાવી રહ્યા છે મોદીની જીતની ખુશી…? જાણો સત્ય

Social Gujarati  નામના એક ફેસબુક પેજ દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીની જીત જોઈને પાકિસ્તાનનું આ શહેર મનાવી રહ્યું છે ખુશી…જુઓ તેના ફોટો… ખુશ થઈ જશો.. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 283 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો […]

Continue Reading

શું ખરેખર મોદીએ એવું કહ્યું કે, મારે ફક્ત સવર્ણોના મતની જરૂર છે…? જાણો સત્ય

ઐયુબ પોપટ નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોમવાદી ભાજપ ભગાવો દેશ બચાવો.  જયારે પોસ્ટની અંદર એવું લખેલું છે કે, મારે સવર્ણોના વોટ જોઈએ. ઓબીસી, દલિત અને પછાતના વોટ નથી જોઈતા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 261 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ વાંદરાઓના વિકાસની કરી વાત…! જાણો સત્ય

Khalid AUR AAP નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, बन्दर और बन्दरगाह मे फर्क नही पता INDIA के PM को ??और वोट डालो 8 वी फेल चौकीदार को ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 103 લોકોએ લાઈક કરી હતી, 26 […]

Continue Reading

શું ખરેખર ગરમીથી બચવા માટે ગાડી પર ગાયના છાણનો લેપ કરવામાં આવ્યો…? જાણો સત્ય

Piyush Hirpara નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ માં રહેતા મુંબઈ થી શિફ્ટ થયેલા શ્રીમતી સેજલબેન શાહનું નવું સોપાન. તેમને પશ્ચિમ ભારતની ૪૫ ડિગ્રી ગરમીથી બચવા પોતાની ટોયોટા ગાડીને બનાવી ગાય આધારિત પ્રાકૃતિક ગાડી. તેમણે પોતાની ગાડી ઉપર […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા ઈવીએમ મશીન સાથે પકડાયા…? જાણો સત્ય

Tulsi Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર, 2018 ના રોજ Patidar Ekta Munch નામના એક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મધ્ય પ્રદેશ મા નંબર પ્લેટ વગર ની સ્કુલ બસમાં બોગસ EVM જબરદસ્તી સ્ટ્રૉંગ રૂમમાં મુકવા જતા ભાજપના મંત્રી રંગેહાથ ઝડપાઇ ગયા. ફેસબુક પર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર ગરમીમાં વાહનની ટાંકી ફુલ કરવાથી થશે વિસ્ફોટ…!” જાણો સત્ય

SURAT REPORTER નામના એક ફેસબુક પેજ દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તાપમાન સતત ઊંચું રહેવા લાગ્યું છે અને કાળઝાળ ગરમી શરૂ થઈ. ઉપરોક્ત પોસ્ટની અંદર IOCL ના લોગો સાથે એવું લખેલું છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, […]

Continue Reading

શું ખરેખર TMCના કાર્યકરોએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો..? જાણો શું છે સત્ય…

Uday Vithlani નામના ફેસબુક યુઝર દ્વારા 19 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. कलकत्ता में CRPF के जवानों पे आक्रमण करते हुए बगदीदी TMC वाले શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો આપ્યા હતા. 4 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની રેલીમાં લાગ્યા“મોદી…મોદી”ના નારા…? જાણો સત્ય

મોદી લહેર નામના એક ફેસબુક યુઝર દ્વારા 16 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીના નારા લગાવ્યા જનતાએ મોદીના નારા લગાવ્યા. અલ્પેશ આ મોદી લહેર છે. ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા 41 સેકન્ડના વીડિયોમાં ગુજરાત કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સભામાં ઉપસ્થિત લોકોને […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ કર્યું રાષ્ટ્રગાનનું અપમાન…? જાણો સત્ય

Sandip Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 ઓગસ્ટ, 2018 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શું દેશ ના વડાપ્રધાન ને હવે એ પણ શીખવાડવું પડશે કે રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યારે તેનું આ રીતે અપમાન ના થવું જોઈએ.અથવા આવા કૃત્યો દ્વારા દેશના વડાપ્રધાન ની નકારાત્મક માનસિકતા છતી […]

Continue Reading

શું ખરેખર ઉર્મિલા માંતોડકર મોહન ભાગવતની ભત્રીજી છે…? જાણો સત્ય

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભક્તોની જાણ માટે કોંગ્રેસમાં જોડાયેલ ફિલ્મ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર સંઘ સુપ્રિમો મોહન ભાગવતની ભત્રીજી છે.   ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 720 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર અમિત શાહે કર્યું લાલકૃષ્ણ અડવાણીનું અપમાન…? જાણો શું છે સત્ય

વિકાસ ગાંડો નામના એક ફેસબુક પેજ દ્વારા 11 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખેલું છે કે, पीछे जाकर आराम से बैठो, पंचायत चुनाव आनेवाले है तुम्हारा भी कुछ करते है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 388 લોકોએ લાઈક કરી હતી, 8 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે છે કરોડોની બેનામી સંપત્તિ…? જાણો સત્ય

Pravinbhai Chaniyara નામના એક ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચોકીદાર ચોર નહિં મહા ચોર છે. જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની બેનામી સંપત્તિ. ચોકીદાર ચોર હૈ… ગુજરાતમાં 12 બંગલા, 16 […]

Continue Reading

શું ખરેખર જીઈબી દ્વારા લાઈટબિલમાં કરવામાં આવી રહી છે ઉઘાડી લૂટ…? જાણો સત્ય

Mukesh Chaudhari  નામના એક ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2018 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ હરામ ખોરો જી.બી.વારા બધાથી મોટા ચોર લાગે છે… જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જીઈબી દ્વારા દર 2 મહિને બિલ આપવામાં આવે છે જેને પરિણામે […]

Continue Reading

શું ખરેખર એટીએમ પીન ઉલટો ટાઈપ કરવાથી પોલીસને થશે જાણ…? જાણો સત્ય

News48 નામના એક ફેસબુક પેજ દ્વારા 11 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ☺️?ફેસબુક ગ્રુપ માં શેર જરૂર કરજો અને ઉપર લાઈક બટન દેખાય ત્યાં ક્લિક કરી દેજો?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 9 લોકોએ લાઈક કરી હતી, એક વ્યક્તિએ આ પોસ્ટ પર પોતાનો […]

Continue Reading

જો મોદી પ્રધાનમંત્રી બનશે તો હું દેશ છોડી દઈશ : શબાના આઝમી… જાણો સત્ય

Ramesh S Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જવું હોય તે ચાલ્યા જજો…અહીં પીએમ તરીકે તો આજીવન મોદી જ રહેશેશબાના …જતી જ હોય તો પછી બીજો કચરો પણ હારે લેતી જજે..આમેય બીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને કે […]

Continue Reading

શું ખરેખર અબુધાબીમાં બન્યું ભવ્ય હિન્દુ મંદિર…! જાણો સત્ય

Narendra Modi – P.M. નામના એક ફેસબુક પેજ દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, “संयुक्त अरब अमीरात” के “अबुधाबी” मे पिछले साल 11 फरवरी को जिस मंदिर की हमने नींव रखी थी वह पहला “हिन्दू मंदिर” बनकर तैयार हुआ है मोदी है तो […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય

Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]

Continue Reading

શું ખરેખર મિત્રોના મારથી થયું બર્થ ડે બોયનું મોત…?જાણો સત્ય

Divya Bhaskarનામના ફેસબુક પેજ દ્વારા 6 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાંએવો દાવો કરવામાં આવ્યો છે કે,શોકિંગસેલિબ્રેશન : દોસ્તોએઉજવણીનાઉન્માદમાંબર્થડેબોયનેનીચેપટકીનેગડદાપાટુનોમારમાર્યો, જન્મદિવસેજીગરીમિત્રોએજજીવલીધોહોવાનીઆશંકા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 5300 લોકોએ લાઈક કરી હતી,352લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 1200 થી વધુ લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ઈન્દિરા ગાંધીની સાથે ઉભા છે નરેન્દ્ર મોદી…? જાણો સત્ય

Berojgar Jay Dadhaniyaનામના એક ફેસબુક યુઝર દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે,સાહેબતોકૉંગ્રેસીનિકડાહવેભક્તોશુકરશો????.જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોમાં ઈન્દિરા ગાંધી અને કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા અને સિંગર ડૉ. રાજકુમાર સાથે સૌથી છેલ્લે નરેન્દ્ર મોદી જોવા મળે છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 155 લોકોએ […]

Continue Reading

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ પૈસા આપી વોટ ખરીદ્યા…? જાણો સત્ય

જે.કે. પાટીદાર નામના એક ફેસબુક પેજ દ્વારા 3 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, स्मृति ईरानी अमेठी में सरपंच को देती हुई पकड़ी गई पकड़े जाने पर मचा भारी हंगामा ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 31 […]

Continue Reading

શું ખરેખર વડોદરામાં વકીલો પર પોલીસ દ્વારા કરવામાં આવ્યો લાઠીચાર્જ…? જાણો સત્ય

Vala Yashwantsinh Batuksinh નામના એક ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ છે ગુજરાત સરકારની પોલીસની બર્બરતા …ચુંટણી પુરી થઈ ગઈ હવે પાંચ વર્ષ સુધી લાઠી ચાર્જ ના નામે મહાપ્રસાદી આપી અવાજ દબાવશે… જે વકીલો સાથે સંવાદ કરવાનો હોય ત્યારે […]

Continue Reading

શું ખરેખર 104 પર કોલ કરવાથી મળશે લોહીની સુવિધા…? જાણો સત્ય

SmartTech It Solutions નામના એક ફેસબુક પેજ દ્વારા 27 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વાર 104 ‘બ્લડ ઓન કોલ’ નામની એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. જેના થકી આ નંબર પર કોલ કર્યા બાદલ 40 કિ.મી.ની […]

Continue Reading

યોગી આદિત્યનાથ, શ્રી શ્રી રવિશંકર અને શેફાલી વૈદ્યના ફોટોનું જાણો સત્ય…

Jo Baka નામના એક ફેસબુક યુઝર દ્વારા 26 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ओह माय गॉड. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, कभी कभी फिल्म वाले अनजाने में ही सही सच्चाई से रूबरू करवा ही देते है. ફેસબુક પર […]

Continue Reading

શું ખરેખર ગુજરાતની મહિલા ATS ટીમે જૂનાગઢના ખુંખાર આરોપીને ઝડપી લીધો

અમારા રિક્વેસ્ટ ફોર ફેક્ટ ચેકના મેઈલ આઈડી [email protected] પર એક પાઠક દ્વારા શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે? એવું લખીને ગુજરાતની મહિલા ATS ની ટીમ દ્વારા બોટાદ નજીકથી જૂનાગઢના કુખ્યાત અને ખતરનાક આરોપી અલ્લારખાને ઝડપી લેવાની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હોવાથી તેની સત્યતા જાણવા માટે મેઈલ કરવામાં આવ્યો છે. […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય

જે.કે. પાટીદાર નામના એક ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुंडो से यही उम्मीद है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યોગી આદિત્યનાથે એવું નિવેદન આપ્યું છે કે, જો અમારી સરકાર પડી જશે તો સમગ્ર […]

Continue Reading

શું ખરેખર 20 રૂપિયામાં મળે છે રહેવા અને જમવાની સુવિધા…? જાણો સત્ય

Suman નામના એક ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, દરેક ગુજરાતીએ શેર કરવા જેવો મેસેજ… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે તેની આસપાસ ક્યાંય હોસ્પિટલના કામે કોઈન પણ જવાનું થાય તો […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણીની ખુરશી છે જોખમમાં…? જાણો સત્ય

बेखौफ Gujju‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિજય રૂપાણીની ખુરશી જોખમમાં : હવે આવી રહી રહ્યુ છે આ કરોડોનું મહાકૌભાંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિજય રૂપાણીની ખુરશી જોખમમાં. હવે આવી […]

Continue Reading

શું ખરેખર કરીના કપૂરે કર્યો ભાજપનો પ્રચાર…? જાણો સત્ય

Krunal Bambhroliya‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, આજ થી RSSમાં જોડાઇને…હિન્દુત્વનો અને BJP નો પ્રચાર કરશે…કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાન…??? ?જય શ્રી રામ?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં તમે કરીના કપૂર ખાનને ગળામાં ભાજપના ખેસ […]

Continue Reading

શું હવે 45 ટકા લાવનારને પણ મળશે સ્કોલરશિપ…? જાણો સત્ય

Bipin Relia‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં એવું લખેલું છે કે, ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનું નામ છે અબ્દુલ કલામ અને વાજપેયી યોજના. 45% થી […]

Continue Reading

રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દાબેલી ફ્રી માં મળશે…?

Hasmukh Parmar Lalu‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ??સો ટકા ભાજપ જવાની વાહ ભાઈ પટેલ ભાઈ વાહ ગુજરાત કોંગ્રેસ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છૅ. જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા એક પોસ્ટરમાં એવું લખવામાં આવ્યું છે કે, માનનીય શ્રી […]

Continue Reading