બ્રેકિંગ
Fact Check: Kerala PWD Minister and CPI-M leader G. Sudhakaran Says Donkeys At Sabarimala Have More Grace Than Tantri
Recently on Twitter and WhatsApp groups, Kerala PWD Minister and CPI-M leader G. Sudhakaran comment against the Sabarimala temple tantri that the ‘donkeys in the temple town have more grace’ than them, created a strong public reaction. ***Warning: Links below might contain content which might be offensive to some readers*** Low level of politics. Kerala […]
સામાજિક
શું ખરેખર મુંબઈના થાણે વિસ્તારમાં મેટ્રો પોલ પડતા સર્જાયેલી દુર્ધટનાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં એક દુર્ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણી કાર પુલ નીટે દટાયેલી જોઈ શકાય છે. તેમજ ઘણા લોકો આ દુર્ધટના બાદ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દુર્ધટના થાણેના બાલકુમ વિસ્તારમાં મુંબઈ મેટ્રોનો પિલર તુટી પડ્યો તેની છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]
શું ખરેખર સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ હાલમાં આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના સદાબહાર ગીતોના લેખક સંતોષ આનંદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બોલીવુડના સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. કારણ […]
તાજેતરની પોસ્ટ
- શું ખરેખર તાજેતરમાં કેરલના ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પૂરુ પાડવાનું વચન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….
- શું ખરેખર દિલ્હી MCDની પેટાચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ…..? જાણો શું છે સત્ય….
- શું ખરેખર કેરળમાં રાજકિય હત્યા પામેલા નંદુનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….
- શું ખરેખર બાબા રામદેવ દ્વારા CBI મુદ્દે મોદી સરકાર વિરુદ્ધમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
- શું ખરેખર મુંબઈના થાણે વિસ્તારમાં મેટ્રો પોલ પડતા સર્જાયેલી દુર્ધટનાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….
-
Eee commented on શું ખરેખર ભાજપાના કાર્યકરો રસી મુકાવવાનું નાટક કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય….: It's better not to allow such videos to reach us.
-
Nilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો…? જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા
-
Gulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…? જાણો શું છે સત્ય…: I want to faact for check some information. You re
-
Ravindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…? જાણો શું છે સત્ય…: NIce real fact mate
-
Rushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા…? જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ
આર્ચિસ્વ્સ
ટીકા-ટિપ્પણીઓ
શું ખરેખર ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસ માટેની ઘરેલુ મેડિકલ કીટ અંગેની માહિતી આપવામાં આવી..? જાણો શું છે સત્ય…
भूषण बी वैष्णव નામના ફેસબુક યુઝર દ્વારા 13 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોવિડ મેડિકલ કીટ ઘરે આવશ્યક: 1. પેરાસીટામોલ 2. માઉથવોશ અને ગારગેલ માટે બીટાડિન 3. વિટામિન સી અને ડી 3 5. બી સંકુલ 6. વરાળ માટે વરાળ + કેપ્સ્યુલ્સ 7. ઓક્સિમીટર […]
કોરોના વાયરસના લોકડાઉનને લઈ ICMR નામે ખોટો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…
C.r. Paatil નામના ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન હોય કે ના હોય : આવનારા છ મહિના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૂચવેલી આટલી કાળજી તો લેવી જ જોઇએ. 1. બે વર્ષ સુધી કોઇપણ વિદેશ પ્રવાસ ના […]
શું ખરેખર H1B વિઝા ધારકોને 60 દિવસમાં અમેરિકા છોડી દેવું પડશે…? જાણો શું છે સત્ય…
Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકામાં NRC લાગુ થઈ ગઈ છે. H1-B વિઝા વાળા બધા ભારતીયો ને 60 દિવસમાં અમેરિકા છોડી અને ભારતમાં આવી જવાનું આવો મોદીનો વિકાસ જુઓ”લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 256 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 14 […]