શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા ફોટો બિજનૌરના મદરેસામાંથી જપ્ત કરાયેલા ગેરકાનૂની હથિયારોના છે…? જાણો સત્ય…

‎ Nick Prajapati‎‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, उत्तर प्रदेश के बिजनौर के मदरसे में बरामद हथियारों का जखीरा व गिरफ्तार सभी 6 आरोपी मुल्ला मौलवी……..!! आंतक का अड्डा बन मदरसों में छापा […]

Continue Reading

શું ખરેખર પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર એકબીજાને મળે છે પરંતુ મિક્ષ નથી થતા…? જાણો સત્ય…

‎ Jharna Mazumder‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, प्रशांत महासागर और हिंद महासागर आपस में मिलते जरूर है मगर कभी मिक्स नहीं होते ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 362 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા ઈવીએમ પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎ Padhiyar Shambhu  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, चुनाव आयोगने बताया EVM घोटाले से मोदी चुनाव जीता ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 39 લોકોએ લાઈક કરી હતી. તેમજ 432 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું […]

Continue Reading

શું ખરેખર UN ના રિપોર્ટ પ્રમાણે 2014 થી 2019 સુધીમાં ભારતમાં 20 કરોડ લોકો બન્યા ગરીબ…? જાણો સત્ય…

‎The Lion Of Porbandar ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, UN की रिपोर्ट में दावा, भारत में 2004 से 2014 के बीच गरीबी से बाहर निकले 27 करोड़ लोग। 2014 से 2019 में 20 करोड़ लोग गरीब बने। ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂનો દીકરો છે ઈઝરાયલ આર્મીમાં…? જાણો સત્ય…

‎ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર ‎નામના ફેસબુક ગ્રુપ દ્વારા 16 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, यह फर्क है हमारे देश के राजनेताओं और इज़राइल के राजनेताओं के बिच।??????. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 73 લોકોએ લાઈક કરી હતી. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની જીત માટે RSS ના મુખ્ય મથક પર યોજાયો હવન…? જાણો સત્ય…

Sanjay Gadhia  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 15 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, સોશિયલ મીડિયા માં મારી એટલે કે સંજય ગઢીયા ની દરેક પોસ્ટ માં નરેન્દ્ર મોદી ભાજપ કે RSS ને અંગ્રેજો નાં એજન્ટ અંગ્રેજો નાં દલાલ અંગ્રેજો નાં બાતમીદાર અંગ્રેજો નાં ખુશામતખોરો જેવા શબ્દો […]

Continue Reading

શું ખરેખર JNU પરિસરમાં વ્યક્તિના ખિસ્સામાં ફટાકડો ફૂટતાં ગુપ્તાંગના થયા ટુકડે ટુકડા…? જાણો સત્ય…

‎Hardik Savani  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં BC News Hindi ના એક સ્ક્રીનશોટ સાથેના ફોટોમાં એવું લખેલું છે કે, Breaking: JNU परिसर में भारत की हार का जश्न मनाने के लिये रखा पटाखा जेब में ही फटा। गुप्तांग के हुए टुकड़े-टुकड़े। ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે બિજનૌરના મદરેસાને તોડવાનો આપ્યો આદેશ…? જાણો સત્ય…

‎Dev Bhai Rana  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, योगी जी ने बिजनौर के जिस #मदरसे में हथियार मिले उसे तोड़ने का आदेश दिये. #योगी जी हमारा विश्वास जीत के रहेंगे ??????. ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દેખાતો વીડિયો બનાસકાંઠામાં થયેલા તીડના હુમલાનો છે…? જાણો સત્ય…

‎News18 Gujarati ‎નામના ફેસબુક પેજ દ્વારા 7 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  લાખોની સંખ્યામાં જુઓ તીડ, બનાસકાંઠામાં જોવા મળ્યો તીડનો તાંડવ.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 23,000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 131 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા રામ મંદિર પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Alpesh Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  अगर अयोध्या में राम मंदिर नहीं बना तो सोशल मीडिया पर लाइव आकर आत्महत्या कर लूंगा – बाबा रामदेव.  ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી થયું છે આ વ્યક્તિનું મોત…? જાણો સત્ય…

‎Jayesh Rathod‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ I Support Namo નામના એક પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એક સળગતા વ્યક્તિના ફોટો સાથે એવું લખેલું છે કે,  #बांग्लादेश में…………….न्यूजीलैंड द्वारा भारत को World cup 2019 में हराने के बाद हुई जबरदस्त खुशी में………..#शेख_मुजीबुर ने एक दावत का आयोजन […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપમાં ધોનીના આઉટ થવાની સાથે જ રડી પડ્યો ફોટોગ્રાફર…? જાણો સત્ય…

Hu gujju‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં ધોનીના ફોટો સાથે એક ફોટોગ્રાફરનો રડતો ફોટો દર્શાવીને એવું લખેલું છે કે,  હવે બોલો Nice pic. We Miss You.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 251 લોકોએ લાઈક કરી હતી. 7 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading

શું ખરેખર લખનૌ એરપોર્ટને 50 વર્ષ સુધી 46 કરોડ રૂપિયામાં ગીરવી મૂકવામાં આવ્યું…? જાણો સત્ય…

‎‎ Dhaval Patel Babra‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019 ના રોજ એક કરોડ ગુજરાતીઓનું Facebook ગ્રુપ(1 ગુજરાતી બીજા 100 Gujarati ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  દેશ બીકને નહિ દુંગા ભાયો બેનો.  જ્યારે પોસ્ટના ફોટોમાં એવું લખેલું છે કે, 46 […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબ સરકારે ‘ભાગવત ગીતા’ની અરબી આવૃત્તિ બહાર પાડી…? જાણો સત્ય…

‎‎ Jadeja Vikram Sinh‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2019 ના રોજ Main Bhi Chowkidar નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  सऊदी अरब सरकार ने अरबी में भागवत गीता ” रिलीज की। यहाँ तो “भारत माता की जय” बोलने से इस्लाम खतरे में […]

Continue Reading

શું ખરેખર સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ ઊંઘી રહ્યા છે…? જાણો સત્ય…

‎‎Mukesh Solanki‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019 ના રોજ ગુજરાતી વાતો નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  संसद में देश के गृहमंत्री सो रहे है और मोबाइल मे देखने वाले राहुल गांधी ट्रोल हो रहे है।.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો નાશિક-સાપુતારા હાઈવેનો છે…? જાણો સત્ય…

‎I love Gujarat ‎નામના ફેસબુક પેજ દ્વારા 8 જુલાઈ, 2019ના રોજ કરવામાં આવલી પોસ્ટમાં એક વીડિયો શેર કરવામાં  આવ્યો હતો. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અત્યારે નાશીક સાપુતારા જવુ નહી.  ફેસબુક પર 19 કલાક પહેલાં કરવામાં આવેલી આ પોસ્ટના વીડિયોને 1600 થી પણ વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો હતો. 25 લોકોએ લાઈક […]

Continue Reading

શું ખરેખર સરકાર તરફથી વિધવા મહિલાઓને દર મહિને 3000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે…? જાણો સત્ય…

‎Gujju king ‎નામના ફેસબુક પેજ દ્વારા 8 જુલાઈ, 2019ના રોજ કરવામાં આવલી પોસ્ટમાં એક આર્ટિકલ શેર કરવામાં  આવ્યો હતો. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિધવા સહાય યોજના, વિધવા બહેનો ને દર મહિને રૂ. 3000 ની સહાય મળવા પાત્ર છે.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 492 લોકોએ લાઈક કરી હતી. 13 લોકોએ […]

Continue Reading

શું ખરેખર આ બાળક હજુ પણ છે આ પ્રકારની ભયાનક બિમારીનો શિકાર…? જાણો સત્ય…

‎Mann Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 જુલાઈ, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે). નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં આંખમાં થયેલી ભયાનક બિમારી સાથે એક બાળક તેના પિતા સાથે દેખાઈ રહ્યું છે. જ્યારે ફોટો સાથે એવું લખેલું છે કે, મારી આંખમાં […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ 2019 માં 35,000 કરોડ એલઈડી બલ્બ વેચાયાની આપી માહિતી…? જાણો સત્ય…

‎शैलेष धामेलिया‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019ના રોજ સુરત પાટીદાર ગ્રુપ નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ટીવીના ફોટોમાં સીએનબીસી આવાજ ચેનલમાં નાણામંત્રી નિર્મલા સીતારામણના ફોટો સાથે એવું લખેલું છે કે, 125 કરૉડ ÷ 35000 કરૉડ કરીયૅ તૉ એક નૅ 280 ભાગમા આવૅ .ધરમા એકજ મીટર હોઈ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 22 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટો સાથે એવું લખેલું છે કે, उत्तर प्रदेश में भारत अलावा किसी और देश का झंडा लहराते कोइ पाया गया तो उसकी खाल लहरा दी जाएगी : […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણે છે…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બે બાળકો નજરે પડી રહ્યા છે. જ્યારે પોસ્ટમાં ફોટો સાથે એવું લખેલું છે કે, रेलवे स्टेशन पर कचरा बीनने वाले इन बच्चों ने कभी नहीं सोचा होगा […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપ 2019 ની ભારત-પાકિસ્તાનની મેચમાં લાગ્યા ‘કેજરીવાલ જીતેગા’ ના નારા…? જાણો સત્ય…

‎ગુજરાતી લેપટોપ  ‎નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં સ્ટડિયમમાં બેઠેલા લોકો સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જીતેગા ભાઈ જીતેગા…કેજરીવાલ જીતેગા ??? આજ ની મેચ નો વીડિયો ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 157 લોકોએ […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત લીધી ત્યારનો છે…? જાણો સત્ય…

Jatin Padsala‎નામના ફેસબુક યુઝર દ્વારા 1 જુલાઈ, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ મળે છે એના વીડિયો સાથે એવું લખેલું છે કે, जीन लाेगाे ने मनमाेहनजी काे माैनमाेहनजी और अथँशास्त्री […]

Continue Reading

શું ખરેખર અસદુદ્દીન ઓવૈસી અને રાજાસિંહ દ્વારા આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Harish H Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019ના રોજ I M WITH YOGI ADITYANATH✔️પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં અસદુદ્દીન ઓવૈસીના ફોટો સાથે એવું લખેલું છે કે हमारे धर्म में गाय काटना जायज बताया गया है. જ્યારે એની નીચે બીજો ફોટો રાજાસિંઘનો છે અને એ ફોટો સાથે એવું લખેલું […]

Continue Reading

શું ખરેખર તાપમાનમાં વધારો થતાં સાઉદી અરબમાં કાર પીગળી ગઈ…? જાણો સત્ય…

‎Pragnesh Jani ‎નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, साउदी अरेबिया में पारा पहुंचा 62 डिग्री, खड़ी गाड़ियों का प्लास्टिक पिघलने लगा, जल्द ही भारत मे भी ऐसा ही देखने को मिलेगा अगर हम पेड़ न लगाएं तो, इस बारिश में […]

Continue Reading

શું ખરેખર TMC ના કાર્યકર્તાઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝના પૂતળા પર લગાવી કાળી શાહી …? જાણો સત્ય…

‎Suryaa Anjani‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 16 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, पश्चिम बंगाल जेहादियों के लपेटे में है. भाजपा प्रत्याशी और नेताजी सुभाष चन्द्र बोस के पोते चंद्र बोस के घर के पास बने नेताजी की मूर्ति पर TMC के गुंडों ने कालिख […]

Continue Reading

શું ખરેખર બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી ‘સેના જળ’ નામની પાણીની બોટલ મળી રહી છે…? જાણો સત્ય…

‎Nilesh Bharodiya Patidar‎ ‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાની કી એક એક બુંદ શહીદો કે નામ. સેના જલ પીવાથી માનો કે રોજ 1 કરોડ લોકો […]

Continue Reading

શું ખરેખર એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા ભારતની આરોહી પંડિત છે…? જાણો સત્ય…

‎દીકરી વ્હાલ નો દરિયો‎ ‎ ‎નામના ફેસબુક પેજ દ્વારા 27 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારત ની 23 વર્ષની પાયલોટ દીકરી કેપટન આરોહી પંડિત દુનિયાની પહેલી મહિલા બની કે જેણે એટલાન્ટિક મહાસાગર પાર કર્યો હોય.. અભિનંદન પાઠવાજો દેશની આ દીકરી ને… ગર્વથી. ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈએ કાપી નાખ્યું માથું…? જાણો સત્ય…

Pragnesh Shah‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ I Support Namo પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #Selut #तो #बनता है #बंदे पर ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી. 281 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમના સ્વાગતનો છે આ વીડિયો…? જાણો સત્ય…

Gujju Gyan ‎નામના ફેસબુક પેજ દ્વારા 25 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક વીડિયોના શીર્ષકમાં એવું લખેલું છે કે, જુવો પાકિસ્તાન ને હરાવ્યા પછી ભારતીય ટીમ નું સ્વાગત ??? જોવા નું ચૂકતા નહી ??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 206 લોકોએ લાઈક કરી હતી. 2 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર જીઈબીમાં 10,000 રુપિયામાં મળશે 1.5 ટનનું એસી…? જાણો સત્ય…

Rafik Raja ‎નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ₹10000 (1.5 ટન અેસી), શરૂઆત ગુજરાત થી જીઈબી મા અેસી નુ વેચાણ 17.7.2019 થી બીલ ઉપર મલશે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 186 લોકોએ લાઈક કરી હતી. 44 લોકો દ્વારા પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર ગૃહ મંત્રાલય દ્વારા અમરનાથ યાત્રા સમયે કોઈ પણ સંદિગ્ધ દેખાય તો ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો સત્ય…

Uday Vithlani ‎નામના ફેસબુક યુઝર દ્વારા 20 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, कायदे मे रहोगे तो फायदे मे रहोगे – गृह मंत्रालय…अमरनाथ यात्रा समय किसी भी संदिग्ध को देखते ही गोली मारने का आदेश पहली बार दिया जा रहा है… देश बदल चुका है… ફેસબુક […]

Continue Reading

શું ખરેખર રઘુરામ રાજનને બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા…? જાણો સત્ય…

Falguni Solanki ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, रघुराम राजन को ब्रिटेन केंद्रीय बैंक का गवर्नर बनाने पर बधाई । पढे लिखे को किसीके तलवे चाटने की जरुरत नहीं पडती??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 149 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર IPS અજયપાલે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને 3 ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો…? જાણો સત્ય…

‎ Pravin Patel ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, रामपुर के SP अजयपाल शर्मा जी ने 6 वर्ष की बच्ची के बलात्कारी नाज़िल को 3 गोलियां मार कर 72 हूरों के पास पहुँचा दिया…. #up_police #ajaypalsharma.. SP अजयपाल शर्मा जी को हम […]

Continue Reading

શું ખરેખર તિરુપતિ મંદિરમાં રવિવારે થશે ચર્ચ પ્રેયર…? જાણો સત્ય…

‎ Vidhi Sharma ‎નામના ફેસબુક યુઝર દ્વારા 17 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अब तिरुपति मंदिर में रविवार को चर्च प्रेयर होगी और तिरुपति की आय अल्पसंखयकों के धर्म विकास हेतु बांटी जाएगी — CM रेड्डी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 218 લોકોએ લાઈક […]

Continue Reading

શું ખરેખર RBI એ એવો નિયમ બનાવ્યો કે, ATM માં 3 કલાકથી વધુ સમય માટે પૈસા ન હોય તો બેન્કને થશે દંડ…? જાણો સત્ય…

‎Khabarchhe  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RBIનો નવો નિયમઃ ATMમાં 3 કલાક સુધી કેશ ના હોય તો બેંકને દંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 3000 લોકોએ લાઈક કરી હતી. 89 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર અસદુદ્દીન ઓવૈસીએ UN ને પત્ર લખીને એવું કહ્યું કે, હિન્દુસ્તાનમાં મુસ્લિમ સુરક્ષિત નથી…? જાણો સત્ય…

‎ Kranti Kari Soch ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ?ओवैसी ने UN को लिखा पत्र कहा कि भारत में मुस्लिम safe नहीं.!?UN से आया जवाब 56मुस्लिम country हैं जहां safe हो वहां चले जाओ.!!. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલના ખેડૂતોએ શેરડીના વાવેતર માટે વિકસાવી છે નવી પદ્ધતિ…? જાણો સત્ય…

‎ ખેડૂત ‎નામના ફેસબુક પેજ દ્વારા 22 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈઝરાયેલ માં શેરડી ના વાવેતર ની પધ્ધતિ વધુમાં વધુ શેર કરજો અને ખેડૂતની આવી જ પોસ્ટ જોવા માટે પેજ લાઈક કરજો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 36 લોકોએ લાઈક કરી હતી. એક […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંહને મળ્યું વિશ્વના 50 ઈમાનદારોની યાદીમાં પ્રથમ સ્થાન…? જાણો સત્ય…

‎Dipak Patel ‎નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જગત જમાદાર અમેરિકાએ દુનિયાના સૌથી 50 ઈમાનદાર લોકોની યાદીમાં મનમોહનસિંહ ને નં 1 માં સ્થાન આપ્યુ આને […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા ગૌશાળા સંચાલકે સિંહ સામે બાથ ભીડી…? જાણો સત્ય…

‎Sawroop Gurjar‎  નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2019ના રોજ ??रॉयल गुर्जर अर गुर्जरी ??(मे अपने 100 मित्रों को जोड़े) નામના પબ્લિક ગ્રુપ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुजरात अमरेली #गौशाला में घुसे ‘शेर‘ से गायों की जान बचाने के लिए शेर से भिड़ गया ये बहादुर “संचालक” ### बलदेव गुर्जर […]

Continue Reading

શું ખરેખર ત્રણ જ દિવસમાં પથરી અને એક દિવસમાં શરીરની ગાંઠ થશે દૂર…? જાણો શું છે સત્ય…

Padhiyar Shambhu નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, તુરિયા ત્રણ દિવસમાં પથરી અને એક દિવસમાં ગમે એવી ગાંઠ દુર કરી શકે છે આ માહિતી વધુમાં વધુ શેર કરો.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 21 જેટલા લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તામાં ટીવી તોડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

આજતક ગુજરાત સમાચાર નામના એક ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાન મા ટીવી ફોડવાનુ થયુ ચાલુ ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 408 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓએ કાશ્મીરની જગ્યાએ વિરાટ કોહલીની માંગ કરી..? જાણો શું છે સત્ય…

Jèévåñ Sîñgh Bødâñå‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપ પર 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, अब तो हद हो गई..☺☺??. જ્યારે પોસ્ટની અંદર કેટલાક લોકો એક બેનર સાથે જોવા મળે છે અને તેમાં એવું લખ્યું છે કે, WE DON’T […]

Continue Reading

શું ખરેખર 350 રૂપિયામાં ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય…

Viraltoo નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, હવે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે નહીં ખાવા પડે ધક્કા, આ રીતે માત્ર 350 રૂ. આવી જસે ઘરે… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 132 જેટલા લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર લીલા ધાણાની ચાના સેવનથી 2 દિવસમાં ઘટી જાય છે 5 કિલો વજન…? જાણો શું છે સત્ય…

‎Nilesh Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes પબ્લિક ગ્રુપમાં 23 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ચમત્કારી નુસખો 2 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું કરી શકે છે, એ પણ વધારાનો એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના. ફેસબુક […]

Continue Reading

શું ખરેખર આ તેલ લગાવવાથી એક અઠવાડિયામાં વાળ થશે 3 થી 4 ઈંચ લાંબા…? જાણો શું છે સત્ય…

‎Viraltoo નામના એક ફેસબુક પેજ દ્વારા  5 મે, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, રાત્રે આ તેલ વાળમાં લગાવવાથી અઠવાડિયા માં 3-4 ઇંચ વાળ લાંબા થઈ જશે… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 746 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 22 લોકો દ્વારા તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સેનાધ્યક્ષ બિપિન રાવતે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Pushpendra Tripathi‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા  13 જૂન, 2019ના રોજ WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ આ પોસ્ટની અંદર બિપિન રાવતના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, “आर्मी चीफ बिपिन रावत जी ने कहा अगर नेता बनना है तो 5 साल पहले देश की सेवा के लिए […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં બાળકોને ઉઠાવી જઈ કિડની વેચી મારવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎Rajendra Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, ઈકો ગાદી લઈને આવે છે નાના બાળકો લઈ જાય છે અને કિટની વેચે છે જલ્દી સારે મોબાઇલ મા ફોરવર્ડ કરો હમારા બાળકો ની જીદગી બચી જાય મહેસાણા પાટન પાલનપુર જલ્દી જપ્ત કરાવો GJ19AF […]

Continue Reading

શું ખરેખર આ બાળકીઓ સુરતથી ગુમ થઈ છે…? જાણો શું છે સત્ય…

‎Surat City  નામના એક ફેસબુક પેજ દ્વારા 13 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, આ 3 છોકરીઓ કાલથી ગાયબ છે. જેને પણ દેખાય તે તરત જ નીચેના નંબર પર contact કરો. કાલે સાંજે બરાબર 4:26 વાગ્યા થી ગુમ થયેલ છે…આ દીકરીઓ ને શોધવા મદત કરો…નામ:- 1) […]

Continue Reading

શું ખરેખર ભારત સરકાર માલદીવમાં 100 કરોડના ખર્ચે મસ્જિદ બનાવશે…? જાણો શું છે સત્ય…

‎Arvind Vekariya‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં લખેલું હતું કે, માલદીવ મા 100કરોડ ના ખર્ચે ભવ્ય મસ્જિદ બનાવશે ભારત સરકાર : મોદી. નમો.નમો.ભક્તો નમી જાવ ચાલો..?રામ મંદિર ક્યારે..? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 230 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading