મહેસાણાના ભાન્ડુ ગામે એક જૂના મકાનમાં હજારોની સંખ્યામાં વીંછી હોવાનો વીડિયો વાયરલ…! જાણો શું છે સત્ય…

‎Electrical Engineering Information  ‎નામના ફેસબુક પેજ દ્વારા 17 ઓગષ્ટ, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વીંછી નો વરસાદ ? મહેસાણાના ભાડુંગામ ખાતે એક જુના મકાન માં વીંછી નો વરસાદ છે? આવુ કયાંય જોયુ નહી હોય તો આવો ભાડુંગામ માં. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક બોટલ પર લગાવ્યો પ્રતિબંધ…? જાણો શું છે સત્ય…

‎Ds Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, યુપી સરકારે મીટીંગ મા પ્લાસ્ટિક ની બોટલો ઉપર લગાવ્યો પ્રતિબંધ હવે તાંબાના લોટા મા મળશે પાણી. […]

Continue Reading

શું ખરેખર ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अनुच्छेद 370 खत्म होने के बाद, कश्मीर मे तोडे गए 435 मंदिरों का होगा फिर से निर्माण ग्रहमंत्री : अमित शाह जय श्री राम. આ […]

Continue Reading

શું ખરેખર ભારતના તન્મય બક્ષીને ગુગલ દ્વારા 1.25 કરોડ રૂપિયાના વાર્ષિક પગાર પર નોકરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎ માથા ભારે ગુજરાતી  ‎નામના ફેસબુક પેજ દ્વારા 24 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તન્મય બક્ષી અાને કેહવાય ભારત દેશ નું કોહીનુર ઈન્ટરનેટ ગુગલ કમ્પની મા જોબ માટે સીલેકટ કરવામાં આવ્યો જેનો વાર્ષીક પગાર 1 કરોડ 25 લાખ છે. હજુ મુછનો દોરો ફુટ્યો […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં દેખાતી છોકરીને ગુંડા તત્વો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎Vipul Desai  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વિપુલ દેસાઈ દ્વારા સોનુ સલમાન નામના વ્યક્તિની પોસ્ટને ગ્રુપમાં શેર કરવામાં આવી હતી. સોનુ સલમાન દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Parag Taylor  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अगर एक भी मुस्लिम देश पाकिस्तान की मदद करेगा तो हम खुलकर मैदान मे आयेंगे भारत के साथ: “इजरायल पीएम नेतान्याहू”  આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો પર કરાય છે આ રીતનો જુલમ…? જાણો શું છે સત્ય…

Congress Social Media Reporter‎ નામના ફેસબુક પેજ દ્વારા 27 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, यह गुजरात मॉडल गुजरात मे शिक्षा माफ़ीयाओ की शिक्षा संस्थाओ में बच्चों का हाल बकायदा जेल बना रखी है और पीटने के लिए ऐसे डंडे रखे हैं जिससे कि पशुओं को […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો સાયકલ પર પેપર વેચતો છોકરો અબ્દુલ કલામ છે…? જાણો શું છે સત્ય…

‎Alpesh Patel‎‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2019 ના રોજ Hardik Patel Fans Club નામના ગ્રુપમાં એક ફોટો પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડો.એ.પી.જે.અબ્દુલ કલામ, મિસાઈલ મેન ના બાળપણ નો ફોટો. આ પોસ્ટમાં મૂકેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતો છોકરો ભારતના […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો બાળક હાલમાં ગુમ થયેલ છે…? જાણો શું છે સત્ય…

‎Bharat Vashi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #અજેય_રાવજીભાઈ કોટડીયા #ગામ_જુની_કાતર_આ#બાળક_આજે_૧૦.#વાગે_થી_ગુમ_થયેલ_છે_મારી#બે_હાથ_જોડી_ને_વિનંતી_છે_આ_પોસ્ટ_ને_બને#તેટલી_આગળ_મોકલો.mo. #લાલૂ_કોટડીયા9099205799.9913680090.9913030894..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતો બાળક ગુમ થયેલ છે તો […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા બાળકનું બિહારના પૂરમાં થયું મોત…? જાણો શું છે સત્ય…

‎પકડી પાડયા  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  #બિહારમાં આવેલા #ભયાનક પુરમાં અત્યાર સુધી ૭૧ બાળકોનાં મોત… બિહારના મુઝફ્ફરનગરના #શીતલપટૃી વિસ્તારના માત્ર ૩ વષૅના #બાળક અજુૅનના મોતની #હચમચાવી દે તેવી તસ્વીર..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કલમ 370 પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Jayesh Rathod  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  कांग्रेस की सरकार आते ही हम फिर से लागू कर देंगे धारा370 – सुरजेवाला। हलाला की पैदाइस ?  આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો સુરતની કામરેજ ચોકડીનો છે…? જાણો શું છે સત્ય…

Dipak Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કામરેજ ચોકડી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એક વીડિયો મૂકવામાં આવ્યો છે અને એવો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો માણસા-વિજાપુર હાઈવે પરથયેલા અકસ્માતનો છે…? જાણો શું છે સત્ય…

‎Patel Patidar‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2019ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, માણસા થી વિજાપુર હાઈવે પર ભયંકર એકસીડન્ટ. પોસ્ટના વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો માણસાથી વિજાપુર હાઈવે પર બનેલા ભયંકર અકસ્માતનો છે. ફેસબુક પોસ્ટમાં મૂકવામાં આવેલા આ […]

Continue Reading

શું ખરેખર ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

STORY UPDATE (13-08-2019 TIME 8.50 PM) આમ, 5 ઓગસ્ટ 2019ના રાત્રીના 8 વાગ્યા સુધી જમ્મુ કાશ્મીરમાં કોઈની પણ અટકાયત, ધરપકડ કે નજરકેદ કરવામાં આવ્યા ન હતા. આ ઘટનામાં વધુ અપડેટ એ છે કે, 5 ઓગષ્ટ, 2019 ના રોજ જ્યારે જમ્મુ-કાશમીરમાંથી કમલ 370 અને 35 A નાબૂદ કરવામાં આવી તેજ દિવસે રાત્રે ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીની […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિને છે 32 બાળકો…? જાણો શું છે સત્ય…

Rakesh Jha ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં નીચે એવું લખવામાં આવ્યું છે કે, एक मियां की 3 बीबी 32 बच्चे ?? एक झोपड़ी में.आपको यकीन न हो लेकिन ये सच है.डुमरियागंज के बनगवा बरई गांव की तस्वीर है […]

Continue Reading

શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા પાકિસ્તાનમાં પીડિતોને કરવામાં આવી 45 કરોડ રૂપિયાની મદદ…? જાણો શું છે સત્ય…

Jayesh Rathod ‎નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો સાથે એવું લખેલું છે કે, शाहरुख खान के लिये पागलो ये देखो तुम्हारा जिहादि शाहरुख खान !! ????   પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહરુખ ખાન દ્વારા […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા તાજમહેલમાં નમાજ બંધ કરાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 28 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ताजमहल में नमाज बन्द #सुप्रीम_कोर्ट ताजमहल राष्ट्रीय धरोहर है, कोई धार्मिक स्थल नहीं | पहली बार कुछ अच्छा काम किया..!!   પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Mahendra Patel‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીના ફોટો સાથે એવું લખેલું છે કે, कोंग्रेस कोई राजनैतिक पार्टी नहीं एक छुपा हुआ आतंकवादी मुस्लिम संगठन है, जो देश और हिन्दू धर्म संस्कृति को दीमक की तरह […]

Continue Reading

શું ખરેખર ઉન્નાવ દુષ્કર્મ પીડિતા મોતને ભેટી…? જાણો શું છે સત્ય…

ભાણજીભાઈ પટેલ  નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ન્યાય ન્યાય કરતી કરતી મોતને ભેટી ગઇ…? ઉન્નાવની એ પીડિતા આખરે હારી ગઈ , આખું પરિવાર બરબાદ થઈ ગયું , કેવડી મોટી ઘટના બની ગઈ અને કોઈ કાઈ ન કરી શક્યું […]

Continue Reading

શું ખરેખર મોબાઈલના રેડિએશનથી મકાઈના દાણામાંથી બને છે પોપકોર્ન…? જાણો સત્ય…

‎Movaliya Rohit‎ ‎ ‎નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ , 2019ના રોજ વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  મોબાઈલ ના રેડીયેશન થી મકાઈ ના દાણાનુ શુ થાય છે તે જોવો અને તમે પણ તમારા ધરે અનુભવ કરો જે લોકો રાત્રે તકીયા પાસે મોબાઈલ રાખે છે તેણે ચેતવુ..પણ આ વિડીયો […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં પહેલી વાર થ્રીડી ફિલ્મ જોયા પછીનો છે આ વીડિયો…? જાણો સત્ય…

‎Vedant Barot‎ ‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ to My Baroda (Vadodara) નામના પબ્લિક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  પાકિસ્તાન માં પહેલી વાર થ્રીડી ફિલ્મ ??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને1000 થી વધુ  લોકોએ લાઈક કરી હતી. 49 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. […]

Continue Reading

શું ખરેખર શાહરુખ ખાને ‘જય શ્રી રામ’ બોલવા પર કરી પ્રતિબંધની માંગ…? જાણો સત્ય…

‎ ‎Fatehsinhji Dabhi‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ મારું ગુજરાત નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  शाहरुख खान की फिल्म Lion King कोई हिंदू नहीं देखेगा क्योंकि इसी सुअर ? ने जय श्री राम नारे पर प्रतिबंध लगाने की मांग की है??? ફેસબુક […]

Continue Reading

શું ખરેખર ડભોઈ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં દેખાયા વાઘ…? જાણો સત્ય

Subhas Vankar Subhas Vankar નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડભોઇ પેટ્રોલ પંપ ની બાજુ મા બે વાઘ સીસીટીવી કેમેરા કેદ થયા છે રાત્રીના સમયે તો આજુ બાજુ ના ગામ લોકો ને તથા આજુ બાજુના વિસ્તાર ને સુભાષ વણકર […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં દેખાતી ફ્લાઈટ બ્રિટીશ એરવેજની છે…? જાણો સત્ય

Hindu Prince Vijayvargiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ब्रिटिश एयरवेज की फ्लाइट का आनंद लीजिये। कहते है ना सुवर गंदगी में ही रहते है। यह उसका उद्धरण है। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 80 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવે જર્મનીમાં કરાવ્યું ઘૂંટણનું ઓપરેશન…? જાણો સત્ય

Manhar Jamil  નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “યોગ કરવાથી માણસ કદી બીમાર નથી પડતો, હંમેશાં જવાન રહે છે અને 400 વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવે છે.” – બાબા રામદેવ (બાબા રામદેવ – જે જર્મની જઈને એલોપેથીક સારવાર હેઠળ ઘુંટણોનું ઓપરેશન […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો મોતી બેકરી અમદાવાદનો છે…? જાણો સત્ય

Rahul Radadiya  નામના એક ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Moti bakery kalupur. ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 86 લોકોએ લાઈક કરી હતી, 13 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, ઓબીસીને દેશમાંથી ભાગવું પડશે…? જાણો સત્ય

With Congress Sanand  નામના એક ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાર દેખાતા ભાજપી નેતાઓ થયા ભૂરાયા….ઓબીસી ને ભગાડશો તો તમને વોટ કોણ આપશે???  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 27 લોકોએ લાઈક કરી હતી તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાથી નારાજ યુવકે રસ્તા વચ્ચે કર્યું દારુનું સેવન…? જાણો સત્ય…

‎Nick Prajapati  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुसलमानो के सड़क पे नमाज़ पढ़ने से नाराज़ युवक खुद भी सड़क पे जलपान करते हुए। अभिव्यक्ति की आजादी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 424 લોકોએ લાઈક કરી હતી. 57 લોકોએ પોતાના […]

Continue Reading

શું ખરેખર ઈમરાન ખાને ICJ નો નિર્ણય ન માનવાનું આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Pragnesh Jani  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 18 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ICJ का फैसला नहीँ मानेंगे, कुलभूषण को वापस नहीँ करेंगे। -इमरान बेटे, वापस तो तुझे अभिनन्दन को भी करना पड़ा था,याद करले। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 72 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર ખુલ્લી જમીન પર હજુ પણ પડી છે શિવજીની મૂર્તિ અને સર્પો કરી રહ્યા છે રક્ષા…? જાણો સત્ય…

‎મોજ કરો ને વ્હાલા  ‎નામના ફેસબુક પેજ દ્વારા 19 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખુલ્લી જમીન પર છે શિવજીની ૩૦૦ કિલો સોનાની મૂર્તિ!ખુંખાર સર્પો કરી રહ્યાં છે પહેરેદારી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 371 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા બાલવીર સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં થયું મોત…? જાણો સત્ય…

‎My Gujarat  ‎નામના ફેસબુક પેજ દ્વારા 22 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Rip ??? ઓમ શાંતી…! જ્યારે પોસ્ટની અંદર બાલવીરના બાળ કલાકારના ફોટો સાથે એવું લખેલું છે કે, બાલવીર જેવી સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2500 થી વધુ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા ફોટો બિજનૌરના મદરેસામાંથી જપ્ત કરાયેલા ગેરકાનૂની હથિયારોના છે…? જાણો સત્ય…

‎ Nick Prajapati‎‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, उत्तर प्रदेश के बिजनौर के मदरसे में बरामद हथियारों का जखीरा व गिरफ्तार सभी 6 आरोपी मुल्ला मौलवी……..!! आंतक का अड्डा बन मदरसों में छापा […]

Continue Reading

શું ખરેખર પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર એકબીજાને મળે છે પરંતુ મિક્ષ નથી થતા…? જાણો સત્ય…

‎ Jharna Mazumder‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, प्रशांत महासागर और हिंद महासागर आपस में मिलते जरूर है मगर कभी मिक्स नहीं होते ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 362 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા ઈવીએમ પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎ Padhiyar Shambhu  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, चुनाव आयोगने बताया EVM घोटाले से मोदी चुनाव जीता ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 39 લોકોએ લાઈક કરી હતી. તેમજ 432 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું […]

Continue Reading

શું ખરેખર UN ના રિપોર્ટ પ્રમાણે 2014 થી 2019 સુધીમાં ભારતમાં 20 કરોડ લોકો બન્યા ગરીબ…? જાણો સત્ય…

‎The Lion Of Porbandar ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, UN की रिपोर्ट में दावा, भारत में 2004 से 2014 के बीच गरीबी से बाहर निकले 27 करोड़ लोग। 2014 से 2019 में 20 करोड़ लोग गरीब बने। ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂનો દીકરો છે ઈઝરાયલ આર્મીમાં…? જાણો સત્ય…

‎ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર ‎નામના ફેસબુક ગ્રુપ દ્વારા 16 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, यह फर्क है हमारे देश के राजनेताओं और इज़राइल के राजनेताओं के बिच।??????. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 73 લોકોએ લાઈક કરી હતી. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની જીત માટે RSS ના મુખ્ય મથક પર યોજાયો હવન…? જાણો સત્ય…

Sanjay Gadhia  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 15 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, સોશિયલ મીડિયા માં મારી એટલે કે સંજય ગઢીયા ની દરેક પોસ્ટ માં નરેન્દ્ર મોદી ભાજપ કે RSS ને અંગ્રેજો નાં એજન્ટ અંગ્રેજો નાં દલાલ અંગ્રેજો નાં બાતમીદાર અંગ્રેજો નાં ખુશામતખોરો જેવા શબ્દો […]

Continue Reading

શું ખરેખર JNU પરિસરમાં વ્યક્તિના ખિસ્સામાં ફટાકડો ફૂટતાં ગુપ્તાંગના થયા ટુકડે ટુકડા…? જાણો સત્ય…

‎Hardik Savani  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં BC News Hindi ના એક સ્ક્રીનશોટ સાથેના ફોટોમાં એવું લખેલું છે કે, Breaking: JNU परिसर में भारत की हार का जश्न मनाने के लिये रखा पटाखा जेब में ही फटा। गुप्तांग के हुए टुकड़े-टुकड़े। ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે બિજનૌરના મદરેસાને તોડવાનો આપ્યો આદેશ…? જાણો સત્ય…

‎Dev Bhai Rana  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, योगी जी ने बिजनौर के जिस #मदरसे में हथियार मिले उसे तोड़ने का आदेश दिये. #योगी जी हमारा विश्वास जीत के रहेंगे ??????. ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દેખાતો વીડિયો બનાસકાંઠામાં થયેલા તીડના હુમલાનો છે…? જાણો સત્ય…

‎News18 Gujarati ‎નામના ફેસબુક પેજ દ્વારા 7 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  લાખોની સંખ્યામાં જુઓ તીડ, બનાસકાંઠામાં જોવા મળ્યો તીડનો તાંડવ.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 23,000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 131 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા રામ મંદિર પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Alpesh Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  अगर अयोध्या में राम मंदिर नहीं बना तो सोशल मीडिया पर लाइव आकर आत्महत्या कर लूंगा – बाबा रामदेव.  ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી થયું છે આ વ્યક્તિનું મોત…? જાણો સત્ય…

‎Jayesh Rathod‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ I Support Namo નામના એક પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એક સળગતા વ્યક્તિના ફોટો સાથે એવું લખેલું છે કે,  #बांग्लादेश में…………….न्यूजीलैंड द्वारा भारत को World cup 2019 में हराने के बाद हुई जबरदस्त खुशी में………..#शेख_मुजीबुर ने एक दावत का आयोजन […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપમાં ધોનીના આઉટ થવાની સાથે જ રડી પડ્યો ફોટોગ્રાફર…? જાણો સત્ય…

Hu gujju‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં ધોનીના ફોટો સાથે એક ફોટોગ્રાફરનો રડતો ફોટો દર્શાવીને એવું લખેલું છે કે,  હવે બોલો Nice pic. We Miss You.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 251 લોકોએ લાઈક કરી હતી. 7 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading

શું ખરેખર લખનૌ એરપોર્ટને 50 વર્ષ સુધી 46 કરોડ રૂપિયામાં ગીરવી મૂકવામાં આવ્યું…? જાણો સત્ય…

‎‎ Dhaval Patel Babra‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019 ના રોજ એક કરોડ ગુજરાતીઓનું Facebook ગ્રુપ(1 ગુજરાતી બીજા 100 Gujarati ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  દેશ બીકને નહિ દુંગા ભાયો બેનો.  જ્યારે પોસ્ટના ફોટોમાં એવું લખેલું છે કે, 46 […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબ સરકારે ‘ભાગવત ગીતા’ની અરબી આવૃત્તિ બહાર પાડી…? જાણો સત્ય…

‎‎ Jadeja Vikram Sinh‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2019 ના રોજ Main Bhi Chowkidar નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  सऊदी अरब सरकार ने अरबी में भागवत गीता ” रिलीज की। यहाँ तो “भारत माता की जय” बोलने से इस्लाम खतरे में […]

Continue Reading

શું ખરેખર સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ ઊંઘી રહ્યા છે…? જાણો સત્ય…

‎‎Mukesh Solanki‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019 ના રોજ ગુજરાતી વાતો નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  संसद में देश के गृहमंत्री सो रहे है और मोबाइल मे देखने वाले राहुल गांधी ट्रोल हो रहे है।.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો નાશિક-સાપુતારા હાઈવેનો છે…? જાણો સત્ય…

‎I love Gujarat ‎નામના ફેસબુક પેજ દ્વારા 8 જુલાઈ, 2019ના રોજ કરવામાં આવલી પોસ્ટમાં એક વીડિયો શેર કરવામાં  આવ્યો હતો. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અત્યારે નાશીક સાપુતારા જવુ નહી.  ફેસબુક પર 19 કલાક પહેલાં કરવામાં આવેલી આ પોસ્ટના વીડિયોને 1600 થી પણ વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો હતો. 25 લોકોએ લાઈક […]

Continue Reading

શું ખરેખર સરકાર તરફથી વિધવા મહિલાઓને દર મહિને 3000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે…? જાણો સત્ય…

‎Gujju king ‎નામના ફેસબુક પેજ દ્વારા 8 જુલાઈ, 2019ના રોજ કરવામાં આવલી પોસ્ટમાં એક આર્ટિકલ શેર કરવામાં  આવ્યો હતો. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિધવા સહાય યોજના, વિધવા બહેનો ને દર મહિને રૂ. 3000 ની સહાય મળવા પાત્ર છે.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 492 લોકોએ લાઈક કરી હતી. 13 લોકોએ […]

Continue Reading

શું ખરેખર આ બાળક હજુ પણ છે આ પ્રકારની ભયાનક બિમારીનો શિકાર…? જાણો સત્ય…

‎Mann Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 જુલાઈ, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે). નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં આંખમાં થયેલી ભયાનક બિમારી સાથે એક બાળક તેના પિતા સાથે દેખાઈ રહ્યું છે. જ્યારે ફોટો સાથે એવું લખેલું છે કે, મારી આંખમાં […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ 2019 માં 35,000 કરોડ એલઈડી બલ્બ વેચાયાની આપી માહિતી…? જાણો સત્ય…

‎शैलेष धामेलिया‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019ના રોજ સુરત પાટીદાર ગ્રુપ નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ટીવીના ફોટોમાં સીએનબીસી આવાજ ચેનલમાં નાણામંત્રી નિર્મલા સીતારામણના ફોટો સાથે એવું લખેલું છે કે, 125 કરૉડ ÷ 35000 કરૉડ કરીયૅ તૉ એક નૅ 280 ભાગમા આવૅ .ધરમા એકજ મીટર હોઈ […]

Continue Reading