શું ખરેખર મોદીની મેરઠની સભામાં ખુરશીઓ હતી ખાલી…? જાણો સત્ય

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરઠમાં મોદીની સભાનો ફિયાસ્કો…..60થી65 ટકા ખુરશીઓ ખાલી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 602 લોકોએ લાઈક કરી હતી, 45 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 436 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં લોકો મનાવી રહ્યા છે મોદીની જીતની ખુશી…? જાણો સત્ય

Social Gujarati  નામના એક ફેસબુક પેજ દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીની જીત જોઈને પાકિસ્તાનનું આ શહેર મનાવી રહ્યું છે ખુશી…જુઓ તેના ફોટો… ખુશ થઈ જશો.. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 283 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો […]

Continue Reading

શું ખરેખર મોદીએ એવું કહ્યું કે, મારે ફક્ત સવર્ણોના મતની જરૂર છે…? જાણો સત્ય

ઐયુબ પોપટ નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોમવાદી ભાજપ ભગાવો દેશ બચાવો.  જયારે પોસ્ટની અંદર એવું લખેલું છે કે, મારે સવર્ણોના વોટ જોઈએ. ઓબીસી, દલિત અને પછાતના વોટ નથી જોઈતા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 261 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ વાંદરાઓના વિકાસની કરી વાત…! જાણો સત્ય

Khalid AUR AAP નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, बन्दर और बन्दरगाह मे फर्क नही पता INDIA के PM को ??और वोट डालो 8 वी फेल चौकीदार को ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 103 લોકોએ લાઈક કરી હતી, 26 […]

Continue Reading

શું ખરેખર ગરમીથી બચવા માટે ગાડી પર ગાયના છાણનો લેપ કરવામાં આવ્યો…? જાણો સત્ય

Piyush Hirpara નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ માં રહેતા મુંબઈ થી શિફ્ટ થયેલા શ્રીમતી સેજલબેન શાહનું નવું સોપાન. તેમને પશ્ચિમ ભારતની ૪૫ ડિગ્રી ગરમીથી બચવા પોતાની ટોયોટા ગાડીને બનાવી ગાય આધારિત પ્રાકૃતિક ગાડી. તેમણે પોતાની ગાડી ઉપર […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા ઈવીએમ મશીન સાથે પકડાયા…? જાણો સત્ય

Tulsi Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર, 2018 ના રોજ Patidar Ekta Munch નામના એક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મધ્ય પ્રદેશ મા નંબર પ્લેટ વગર ની સ્કુલ બસમાં બોગસ EVM જબરદસ્તી સ્ટ્રૉંગ રૂમમાં મુકવા જતા ભાજપના મંત્રી રંગેહાથ ઝડપાઇ ગયા. ફેસબુક પર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર ગરમીમાં વાહનની ટાંકી ફુલ કરવાથી થશે વિસ્ફોટ…!” જાણો સત્ય

SURAT REPORTER નામના એક ફેસબુક પેજ દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તાપમાન સતત ઊંચું રહેવા લાગ્યું છે અને કાળઝાળ ગરમી શરૂ થઈ. ઉપરોક્ત પોસ્ટની અંદર IOCL ના લોગો સાથે એવું લખેલું છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, […]

Continue Reading

શું ખરેખર TMCના કાર્યકરોએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો..? જાણો શું છે સત્ય…

Uday Vithlani નામના ફેસબુક યુઝર દ્વારા 19 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. कलकत्ता में CRPF के जवानों पे आक्रमण करते हुए बगदीदी TMC वाले શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો આપ્યા હતા. 4 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની રેલીમાં લાગ્યા“મોદી…મોદી”ના નારા…? જાણો સત્ય

મોદી લહેર નામના એક ફેસબુક યુઝર દ્વારા 16 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીના નારા લગાવ્યા જનતાએ મોદીના નારા લગાવ્યા. અલ્પેશ આ મોદી લહેર છે. ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા 41 સેકન્ડના વીડિયોમાં ગુજરાત કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સભામાં ઉપસ્થિત લોકોને […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ કર્યું રાષ્ટ્રગાનનું અપમાન…? જાણો સત્ય

Sandip Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 ઓગસ્ટ, 2018 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શું દેશ ના વડાપ્રધાન ને હવે એ પણ શીખવાડવું પડશે કે રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યારે તેનું આ રીતે અપમાન ના થવું જોઈએ.અથવા આવા કૃત્યો દ્વારા દેશના વડાપ્રધાન ની નકારાત્મક માનસિકતા છતી […]

Continue Reading

શું ખરેખર ઉર્મિલા માંતોડકર મોહન ભાગવતની ભત્રીજી છે…? જાણો સત્ય

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભક્તોની જાણ માટે કોંગ્રેસમાં જોડાયેલ ફિલ્મ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર સંઘ સુપ્રિમો મોહન ભાગવતની ભત્રીજી છે.   ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 720 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર અમિત શાહે કર્યું લાલકૃષ્ણ અડવાણીનું અપમાન…? જાણો શું છે સત્ય

વિકાસ ગાંડો નામના એક ફેસબુક પેજ દ્વારા 11 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખેલું છે કે, पीछे जाकर आराम से बैठो, पंचायत चुनाव आनेवाले है तुम्हारा भी कुछ करते है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 388 લોકોએ લાઈક કરી હતી, 8 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે છે કરોડોની બેનામી સંપત્તિ…? જાણો સત્ય

Pravinbhai Chaniyara નામના એક ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચોકીદાર ચોર નહિં મહા ચોર છે. જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની બેનામી સંપત્તિ. ચોકીદાર ચોર હૈ… ગુજરાતમાં 12 બંગલા, 16 […]

Continue Reading

શું ખરેખર જીઈબી દ્વારા લાઈટબિલમાં કરવામાં આવી રહી છે ઉઘાડી લૂટ…? જાણો સત્ય

Mukesh Chaudhari  નામના એક ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2018 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ હરામ ખોરો જી.બી.વારા બધાથી મોટા ચોર લાગે છે… જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જીઈબી દ્વારા દર 2 મહિને બિલ આપવામાં આવે છે જેને પરિણામે […]

Continue Reading

શું ખરેખર એટીએમ પીન ઉલટો ટાઈપ કરવાથી પોલીસને થશે જાણ…? જાણો સત્ય

News48 નામના એક ફેસબુક પેજ દ્વારા 11 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ☺️?ફેસબુક ગ્રુપ માં શેર જરૂર કરજો અને ઉપર લાઈક બટન દેખાય ત્યાં ક્લિક કરી દેજો?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 9 લોકોએ લાઈક કરી હતી, એક વ્યક્તિએ આ પોસ્ટ પર પોતાનો […]

Continue Reading

જો મોદી પ્રધાનમંત્રી બનશે તો હું દેશ છોડી દઈશ : શબાના આઝમી… જાણો સત્ય

Ramesh S Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જવું હોય તે ચાલ્યા જજો…અહીં પીએમ તરીકે તો આજીવન મોદી જ રહેશેશબાના …જતી જ હોય તો પછી બીજો કચરો પણ હારે લેતી જજે..આમેય બીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને કે […]

Continue Reading

શું ખરેખર અબુધાબીમાં બન્યું ભવ્ય હિન્દુ મંદિર…! જાણો સત્ય

Narendra Modi – P.M. નામના એક ફેસબુક પેજ દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, “संयुक्त अरब अमीरात” के “अबुधाबी” मे पिछले साल 11 फरवरी को जिस मंदिर की हमने नींव रखी थी वह पहला “हिन्दू मंदिर” बनकर तैयार हुआ है मोदी है तो […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય

Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]

Continue Reading

શું ખરેખર મિત્રોના મારથી થયું બર્થ ડે બોયનું મોત…?જાણો સત્ય

Divya Bhaskarનામના ફેસબુક પેજ દ્વારા 6 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાંએવો દાવો કરવામાં આવ્યો છે કે,શોકિંગસેલિબ્રેશન : દોસ્તોએઉજવણીનાઉન્માદમાંબર્થડેબોયનેનીચેપટકીનેગડદાપાટુનોમારમાર્યો, જન્મદિવસેજીગરીમિત્રોએજજીવલીધોહોવાનીઆશંકા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 5300 લોકોએ લાઈક કરી હતી,352લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 1200 થી વધુ લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ઈન્દિરા ગાંધીની સાથે ઉભા છે નરેન્દ્ર મોદી…? જાણો સત્ય

Berojgar Jay Dadhaniyaનામના એક ફેસબુક યુઝર દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે,સાહેબતોકૉંગ્રેસીનિકડાહવેભક્તોશુકરશો????.જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોમાં ઈન્દિરા ગાંધી અને કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા અને સિંગર ડૉ. રાજકુમાર સાથે સૌથી છેલ્લે નરેન્દ્ર મોદી જોવા મળે છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 155 લોકોએ […]

Continue Reading

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ પૈસા આપી વોટ ખરીદ્યા…? જાણો સત્ય

જે.કે. પાટીદાર નામના એક ફેસબુક પેજ દ્વારા 3 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, स्मृति ईरानी अमेठी में सरपंच को देती हुई पकड़ी गई पकड़े जाने पर मचा भारी हंगामा ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 31 […]

Continue Reading

શું ખરેખર વડોદરામાં વકીલો પર પોલીસ દ્વારા કરવામાં આવ્યો લાઠીચાર્જ…? જાણો સત્ય

Vala Yashwantsinh Batuksinh નામના એક ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ છે ગુજરાત સરકારની પોલીસની બર્બરતા …ચુંટણી પુરી થઈ ગઈ હવે પાંચ વર્ષ સુધી લાઠી ચાર્જ ના નામે મહાપ્રસાદી આપી અવાજ દબાવશે… જે વકીલો સાથે સંવાદ કરવાનો હોય ત્યારે […]

Continue Reading

શું ખરેખર 104 પર કોલ કરવાથી મળશે લોહીની સુવિધા…? જાણો સત્ય

SmartTech It Solutions નામના એક ફેસબુક પેજ દ્વારા 27 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વાર 104 ‘બ્લડ ઓન કોલ’ નામની એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. જેના થકી આ નંબર પર કોલ કર્યા બાદલ 40 કિ.મી.ની […]

Continue Reading

યોગી આદિત્યનાથ, શ્રી શ્રી રવિશંકર અને શેફાલી વૈદ્યના ફોટોનું જાણો સત્ય…

Jo Baka નામના એક ફેસબુક યુઝર દ્વારા 26 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ओह माय गॉड. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, कभी कभी फिल्म वाले अनजाने में ही सही सच्चाई से रूबरू करवा ही देते है. ફેસબુક પર […]

Continue Reading

શું ખરેખર ગુજરાતની મહિલા ATS ટીમે જૂનાગઢના ખુંખાર આરોપીને ઝડપી લીધો

અમારા રિક્વેસ્ટ ફોર ફેક્ટ ચેકના મેઈલ આઈડી [email protected] પર એક પાઠક દ્વારા શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે? એવું લખીને ગુજરાતની મહિલા ATS ની ટીમ દ્વારા બોટાદ નજીકથી જૂનાગઢના કુખ્યાત અને ખતરનાક આરોપી અલ્લારખાને ઝડપી લેવાની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હોવાથી તેની સત્યતા જાણવા માટે મેઈલ કરવામાં આવ્યો છે. […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય

જે.કે. પાટીદાર નામના એક ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुंडो से यही उम्मीद है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યોગી આદિત્યનાથે એવું નિવેદન આપ્યું છે કે, જો અમારી સરકાર પડી જશે તો સમગ્ર […]

Continue Reading

શું ખરેખર 20 રૂપિયામાં મળે છે રહેવા અને જમવાની સુવિધા…? જાણો સત્ય

Suman નામના એક ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, દરેક ગુજરાતીએ શેર કરવા જેવો મેસેજ… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે તેની આસપાસ ક્યાંય હોસ્પિટલના કામે કોઈન પણ જવાનું થાય તો […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણીની ખુરશી છે જોખમમાં…? જાણો સત્ય

बेखौफ Gujju‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિજય રૂપાણીની ખુરશી જોખમમાં : હવે આવી રહી રહ્યુ છે આ કરોડોનું મહાકૌભાંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિજય રૂપાણીની ખુરશી જોખમમાં. હવે આવી […]

Continue Reading

શું ખરેખર કરીના કપૂરે કર્યો ભાજપનો પ્રચાર…? જાણો સત્ય

Krunal Bambhroliya‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, આજ થી RSSમાં જોડાઇને…હિન્દુત્વનો અને BJP નો પ્રચાર કરશે…કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાન…??? ?જય શ્રી રામ?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં તમે કરીના કપૂર ખાનને ગળામાં ભાજપના ખેસ […]

Continue Reading

શું હવે 45 ટકા લાવનારને પણ મળશે સ્કોલરશિપ…? જાણો સત્ય

Bipin Relia‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં એવું લખેલું છે કે, ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનું નામ છે અબ્દુલ કલામ અને વાજપેયી યોજના. 45% થી […]

Continue Reading

રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દાબેલી ફ્રી માં મળશે…?

Hasmukh Parmar Lalu‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ??સો ટકા ભાજપ જવાની વાહ ભાઈ પટેલ ભાઈ વાહ ગુજરાત કોંગ્રેસ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છૅ. જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા એક પોસ્ટરમાં એવું લખવામાં આવ્યું છે કે, માનનીય શ્રી […]

Continue Reading

શું ખરેખર ભાજપે ફરી કાળું ધન પરત લાવવાનો વાયદો કર્યો…! જાણો શું છે સત્ય…

Kalpesh Chauhan નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે અંધભક્તો તમે તો મુર્ખ છો પણ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 65 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 17 લોકો દ્વારા આ […]

Continue Reading

શું એક જ દિવસમાં પેટ્રોલના ભાવમાં થયો 3 રૂપિયાનો વધારો…! જાણો શું છે સત્ય…

Fan Of Der નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈલેકશન પૂરુ વિકાસ ચાલું.. ફક્ત એક જ દિવસમા પેટ્રોલ પર 3 રુપિયા વધારો કરી ભારત લુંટો યોજના ફરી લાગુ થઈ… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 331 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ મમતાને આપી ધમકી…! જાણો શું છે સત્ય…

Patidar Anamat Andolan Fast News નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, પીએમ મોદીની મમતા બેનર્જીને ખુલ્લી ધમકી, કહ્યું, તમારી રાજકીય જમીન સરકી જશે. જ્યારે પોસ્ટના શીર્ષકમાં પણ આ જ લખાણ લખવામાં આવ્યું છે. Aapnikhabar.com દ્વારા આ આર્ટિકલ તેમની વેબસાઈટ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈએ કહ્યું કે, અમે રાજપૂત કૂળના સંતાન છીએ…! જાણો શું છે સત્ય…

News18 Gujarati નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીના નેતૃત્વના ગુણ વિશે નાનાભાઈએ કહ્યુ- ‘અમે રાજપૂત કૂળના સંતાનો છીએ’  અભિનેતા અક્ષયકુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી મોદીએ પોતાના અંગત જીવનના અનેક પાસાઓ અંગે વાત […]

Continue Reading

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માગી માફી…! જાણો શું છે સત્ય…

મેરા ન્યુઝ નામના એક ન્યુઝ પોર્ટલ દ્વારા 23 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, રાફેલ મામલે “ચોકીદાર ચોર હૈ” નિવેદન પર રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માફી માંગી.  સપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે લીક થયેલ દસ્તાવેજોને માન્ય ગણીને ડીલ પર ફેરવિચારણા અપીલને સ્વીકાર કરી હતી. સુપ્રિમ કોર્ટના […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું કે, જો મોદી હારશે તો હું આત્મહત્યા કરી લઈશ…! જાણો શું છે સત્ય…

Gaurang Solanki નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આટલો બધો પ્રેમ… ?????? સાચી વાત હશે. જ્યારે આ પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે, જો પ્રધાનમંત્રી હારી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. આ પોસ્ટને લગભગ 29 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર મોદીએ કહ્યું મે પઠાન કા બચ્ચા હુ…? જાણો શું છે સત્ય…

Chetan Jagatiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાહેબે ધર્મ પરિવર્તન કરેલ છે જેની નોંધ લેવી…. આ પોસ્ટને લગભગ 39 જેટલા લોકોએ લાઈક કરી હતી. 1 વ્યક્તિએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

મામલતદારને ઈમાનદારીનું આ મળ્યું ફળ…? જાણો શું છે સત્ય…

ખેડૂ નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભ્રષ્ટાચારીઓને ધ્રુજાવતા સિંઘમની છાપ ધરાવતા મામલતદારને ગુજરાત સરકારે બરતરફ કર્યા. આ પોસ્ટને લગભગ 3100 જેટલા લોકોએ લાઈક કરી હતી. 144 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 4100 લોકો દ્વારા […]

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસની 14 સીટ આવશે…! કોણે કરી આગાહી…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આમા ભગતડા 26 જીતવાની વાત કરે સે.. શેયર કરો… જ્યારે પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં અંબાલાલ પટેલ નામના આગાહી નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ સાચી […]

Continue Reading

શું ખરેખર ગુજરાત ભાજપના કાર્યકર્તા ગૌમાંસ સાથે ઝડપાયા…? જાણો શું છે સત્ય…

Shakshi Sharma નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 ઓક્ટોબર, 2018 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, गुजरात में B J P कार्यकर्ता गऊ मास के साथ पकड़े गए दंगा करवाने की कोशिश विफल. આ પોસ્ટને લગભગ 23000 જેટલા લોકોએ લાઈક કરી હતી. 12 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની […]

Continue Reading

શું ખરેખર પાટણની સભામાં વડાપ્રધાન બોલ્યા અપશબ્દ…? જાણો શું છે સત્ય…

Ahir Shyam નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, લ્યો કાલ ની ખારેક ટીમ પછી આજે ગુજરાત માં દેશ ના વડાપ્રધાન નું જાહેર સભામાં bc bc ?? ગાળો બોલતો વડાપ્રધાન જોયો ક્યારેય ?. આ પોસ્ટને લગભગ 74 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 જેટલા […]

Continue Reading

શું ખરેખર ભાજપ દ્વારા હાર્દિક પટેલ પર કરાવાયો હતો હુમલો…? જાણો શું છે સત્ય…

Ramesh Bhadani નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બ્રેકિંગ ન્યુઝ.. હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિને લીંબડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.. ભાજપના નેતા જીતુ વાઘાણીએ પાંચ લાખ રૂપિયા આપીને આ કૃત્ય કરાવ્યું હોવાનો થયો ખુલાસો. *આરોપીએ લીંબડી પોલીસ સ્ટેશમાં કરી […]

Continue Reading

શું ખરેખર હાર્દિક પટેલે 10 લાખ રૂપિયા આપીને પોતાના પર કરાવ્યો હુમલો…? જાણો શું છે સત્ય…

Ahmedabad People નામના એક ફેસબુક પેજ પર 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હાર્દિકે જાતે જ કરાવ્યો હતો હુમલો… દસ લાખ રૂપિયા આપી ને પોતાને જ થપ્પડ મરાવી. લીંબડી પોલીસ સ્ટેશનમાં આરોપીએ કરી કબૂલાત…પોતે જ હુમલો કરાવ્યો છતાં માર શા માટે ખવડાવ્યો?? તેવો કર્યો સવાલ. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર નીરવ મોદીએ લંડન ભાગવા માટે ભાજપાને આપ્યું હતું 456 કરોડનું ફંડ…? જાણો શું છે સત્ય…

ફેસબુક પર ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના એક ફેસબુક પેજ પર 24 માર્ચ , 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 456 કરોડ ભાજપ મોદી ને ફંડ આપ્યું બોલો.. પછી ભાગી જ શકાય ને.. ક્યાં ગયા ભગતડા મૂર્ખા ગદ્દારો.. શેયર કરો મિત્રો. અને આ પોસ્ટમાં એવું […]

Continue Reading

શું ખરેખર 7/12 અને 8 અ ના ઉતારા માટે ખેડૂતોને ખાવા પડે છે તાલુકા પંચાયત કચેરીના ધક્કા…? જાણો શું છે સત્ય…

ફેસબુક પર बेखौफ Gujju નામના એક ફેસબુક પેજ પર 1 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  ખેડૂતમિત્રો, પહેલા 7-12/8અ ના ઉતારા પંચાયતમાં મળતા હતા આજે ધક્કા ખાઈને તાલુકા પંચાયત જવુ પડે છે એ ના ભૂલતા વોટ આપતી વખતે.. આ પોસ્ટને લગભગ 208 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મોદી અને અમિત શાહના ફોટોનું જાણો શું છે સત્ય…

ફેસબુક પર Afzal Lakhani નામના એક ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાકિસ્તાન અલગાવાદી પીડીપી અફઝલ ગુરુ સમર્થક ભાજપાને હવે વોટ ના જ અપાઈ..ભાજપ ભગાઓ દેશ બચાઓ. આ ઉપરાંત  પોસ્ટમાં  અમિત શાહ, નરેન્દ્ર મોદી તેમજ નરેન્દ્ર મોદીની માતા હીરાબાના મળીને કુલ 5 […]

Continue Reading

શું ભાજપને વોટ આપશો તો જ પાણી મળશે…? જાણો શું છે સત્ય…

ફેસબુક પર Amit Chavda Fan Club નામના એક ફેસબુક પેજ પર 14 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગોમે ગોમ શેર કરી ને પોહચાડી એ આ નેતા છે કે ગુંડા. ઉપરાંત  પોસ્ટમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિશે વાત કરવામાં આવી હતી. જ્યારે પોસ્ટમાં એવું લખેલું […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ કર્યું આવું ટ્વિટ…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર Kalpesh Devani નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગાંધી ની વિચાર ધારા વાલા બધા આવાજ છે કે શું ?. ઉપરાંત  પોસ્ટમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પરથી 8 એપ્રિલના રોજ થયેલી એક ટ્વિટ મૂકવામાં આવી […]

Continue Reading

નરેન્દ્ર મોદી દ્વારા નમાજ અદા કરવામાં આવી હોવાનો ફોટો થયો વાયરલ…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર પટેલ ભાઈ ચોકીદારોકા માલિક નામના એક ફેસબુક યુઝર દ્વારા 27 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, રામમંદિર નામે સરકાર બનાવી હવે મોલવી બની ગયો છે, ભકતો સેર કરો આતો રાહુલ ગાંધી લાગે છે, હિન્દુ વિરોથી મોદી ખાન ?. આ પોસ્ટને લગભગ 398 જેટલા લોકોએ લાઈક […]

Continue Reading