શું ખરેખર તાજેતરમાં ગંગા ઘાટ પરની લાશનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજે રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા ઘાટ પરની લાશનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં […]

Continue Reading

એક વર્ષ જૂના વિડિયોને હાલના તાઉ તે વાવાઝોડાનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો…..જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. “તાઉ તે” વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ગુજરાત સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પણ ભારે નુક્સાની પહોંચાડી હતી. આ વચ્ચે ગુજરાતના સ્થાનિક તમામ મિડિયાએ એક વિડિયો પ્રસારિત કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આ વિડિયો હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈની હોટલ બહારનો છે….? જાણો શું છે સત્ય….

“તાઉ તે” વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ગુજરાત સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પણ ભારે નુક્સાની પહોંચાડી હતી. આ વચ્ચે સોશિયલ મિડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં અનેક કાર પર સ્લેબ પડતો જોવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ‘તાઉ તે’ વાવાઝોડા દરમિયાનના આ દિવના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય….

તાઉ તે વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યુ છે. ત્યારે સોમવારે સવારથી જ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારે સોશિયલ મિડિયામાં જૂદા-જદા વિડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો તાઉ તે વાવાઝોડા દરમિયાનના દિવના છે. આ પૂલ દિવમાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં કંડલામાં પોર્ટમાં આવેલા વાવાઝોડાના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખૂબ જ તેજ ગતિથી પવન ફૂંકાય રહ્યો છે અને લોકો ભાગતા જોવા મળે છે અને એક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વિડિયો ઉતારી રહ્યો છે આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં કંડલામાં આવેલા વાવાઝોડાનો છે.” […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સોમનાથના દરિયાનો છે….? જાણો શું છે સત્ય….

અરબી સમુદ્રમાં રચાયેલ સાયક્લોન “તાઉ તે” મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ક્ષેત્ર પરથી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે દરિયાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો વાયરલ કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સોમનાથ દરિયાનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના ગાઝામાં બનવા પામી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિની અંતિમ યાત્રા લોકો કાઢી રહ્યા છે. દરમિયાનમાં થોડે આગળ જતા એક સાયરન વાગે છે અને તમામ લોકો આ અંતિમ યાત્રા રોડ પર મુકી ભાગી જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ટરનેશનલ મિડિયાને દેખાડવા માટે પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય….

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવ ચાલુ છે. બંને દેશો એક બીજા પર રોકેટ નાથી રહ્યા છે. ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે પેલેસ્ટાઇનના ગાઝા પટ્ટી વિસ્તારમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ છે. ઇઝરાઇલ-પેલેસ્ટિનિયન તણાવ દાયકાઓ જૂનો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પૂર્વ જેરૂસલેમના કેટલાક પેલેસ્ટિનિયન પરિવારોને ઇઝરાઇલથી પાછી ખેંચી લેવાની ફરજ પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર જમીનમાંથી પાણી સાથે નીકળતી આગનો વીડિયો જૂનાગઢનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જમીનમાંથી પાણી સાથે નીકળી રહેલી આગના એક વીડિયોએ જોર પકડ્યું છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના જૂનાગઢ ખાતે જમીનમાંથી પાણી સાથે આગ નીકળી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર ચીનના બેકાબુ બનેલા રોકેટનો દરિયામાં નાશ થયો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક આકાશ માંથી રોકેટ દરિયામાં પડતુ જોવા મળે છે. તેમજ દૂર ઉભેલા લોકો દ્વારા આ દ્રશ્યોને કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. આ વિડિયો વાયરલ કરતા સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં ચીનનું રોકેટ બેકાબુ બન્યા બાદ દરિયામાં નાશ થયો તેનો વિડિયો […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલ દ્વારા તાજેતરમાં ઉડાવી દેવામાં આવેલી હમાસની મસ્જીદનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે એકબીજા પર મિસાઈલ હુમલા ચાલી રહ્યા છે. તેના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે મસ્જીદમાં બ્લાસ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલ દ્વારા મસ્જીદ ઉડાવી દેવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

નદીમાં વહેતા રેમડેસિવિરના ઈન્જેક્શન અસલી નથી તેમજ પંજાબની નહેરમાં વહેતા હોવાની વાત તદ્દન ખોટી છે…..

આખું ભારત હાલમાં કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે, આ સદીનો આ સમયનો સૌથી મુશ્કેલ સમય છે જ્યાં દેશભરમાં કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા ચિંતાજનક છે, કોરોનાથી સંબંધિત કેટલીક દવાઓ વિશેના સોશિયલ મિડિયા પરના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જ્યાં આ દવાઓ વિશે કેટલાક ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે, કોરોનામાં આવી એક દાવાનો ઉપયોગ એન્ટિવાયરલ […]

Continue Reading

શું ખરેખર ડો.તેજસ પટેલે જણાવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર નથી આવવાની….? જાણો શું છે સત્ય….

ગુજરાત સહિત દેશભરમાં જાણીતા કાર્ડોયોલિજિસ્ટ તેમજ ગુજરાતની કોરોના માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સના સભ્ય તેમજ પદ્મશ્રી થી સન્માનિત એવા ડોકટર તેજસ પટેલના નામે છેલ્લા ઘણા દિવસથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડો.તેજસ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેરની રાહ ન જોતા તે […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા પંચરની દુકાન પર મારપીટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ કાર રોડ પાસે આવી ઉભી રહે છે અને બાદમાં રોડ પાસે આવેલી પંચરની દુકાન પર રહેલા વ્યક્તિને ડંડાથી માર મારે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ દ્વારા મારમારવામાં આવેલી આ ઘટના ગુજરાતની છે. ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારે […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના દાહોદ ખાતે પોલીસ પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો વિજય થયો છે ત્યારે આ પરિણામો બાદ બંગાળમાં હિંસા ફાટી નીકળી હોવાના સમાચારોએ અને વીડિયોએ સોસિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે પોલીસ પર હુમલો કરતા લોકોનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર બજારમાં વેચાતા સર્જીકલ માસ્કમાં કીડા હોય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સર્જીકલ માસ્કનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સર્જીકલ માસકમાં કીડા હોય છે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં માસ્કને ગરમ કરતાં જે કાળા રંગના […]

Continue Reading

હોમ્યોપેથિક દવા ASPIDOSPERMA-Qથી ઓક્સિજન લેવલ વધશે નહિં…જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે હોસ્પિટલો અને સામાન્ય લોકોએ ઓક્સિજનની ભારે તંગીનો સામનો કરવો પડ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવને લીધે, ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે દર્દીઓને કૃત્રિમ રીતે ઓક્સિજનની તાત્કાલિક જરૂર પડી રહી છે. આવી સ્થિતિમાં હોમિયોપેથીક દવા ASPIDOSPERMA-Qની તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેની […]

Continue Reading

કોરોના છે કે નહિં તેની પૃષ્ટી શ્વાસ રોકવાના પરિક્ષણથી નથી થતી… જાણો શું છે સત્ય….

દેશમાં અચાનક કોરોના વાયરસના વિસ્ફોટથી સંક્રમિત દર્દીઓ અને ઓક્સિજનની અછત વચ્ચે, સમગ્ર દેશની હોસ્પિટલો તેમની સંપૂર્ણ ક્ષમતા કરતાં વધુ ભારણ સહન કરી રહી છે, કોરોનાથી દેશભરમાં અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ છે આ વચ્ચે ઘરેલું ઉપચારની ઘણી પોસ્ટ અને કોરોના વિશેના સ્વ-પરિક્ષણો સામાજિક મંચો પર વાયરલ થઈ રહ્યા છે, ફેફસાંમાં ઓક્સિજનના સ્તરોમાં કોરોનાની પુષ્ટિ કરવા વિશે આવી […]

Continue Reading

કોરોનાના કારણે અનાથ છોકરીને દત્તક લેવાનો મેસેજ તદ્દન ખોટો છે…. જાણો શું છે સત્ય….

કોવિડને કારણે માતા-પિતાને ગુમાવી ચૂકેલી બે ચિમુરદા છોકરીઓને દત્તક લેવા માતા-પિતાને વિનંતી કરતો એક સંદેશ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, “મેસેજમાં આપેલા નંબર પર કોલ કરીને કોરોનામાં માતા-પિતા ગુમાવેલી બે અનાથ છોકરીઓને દત્તક મેળવવા જણાવાયુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કોરોનાને કારણે માતાપિતાને […]

Continue Reading

ગાયના છાણને શુધ્ધ ધી સાથે સળગાવવાથી ઓક્સિજન પેદા થતો નથી..જાણો શું છે સત્ય…

કોરોનાની બીજી લહેરથી સમગ્ર ભારત પિડાઈ રહ્યુ છે. આ સમગ્ર વચ્ચે ઓક્સિજનની કમી તમામ દેશ વાસીઓ અનુભવી રહ્યા છે તે વચ્ચે સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા નુસકાઓ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. “ગાયના છાણ પર 10 ગ્રામ ઘી નાખવાથી 1000 ટન ઓક્સિજન પેદા થાય છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરેબિયાથી આવેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભારતમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે ત્યારે વિશ્વના ઘણા બધા દેશો ભારતની મદદે આવ્યા છે. ત્યારે સાઉદી અરેબિયાએ પણ ભારતને 80 મેટ્રિક ટન ઓક્સિજન ગેસ મોકલ્યો હતો. સોશિયલ મીડિયા પર પોલીસ આજ પ્રકારે ઓક્સિજનના ટેન્કર લઈ જઈ રહેલી એક ટ્રેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર આજતકના પત્રકાર રોહિત સરદાનાનો આ અંતિમ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોરોના અંગે પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. અને હાલની હોસ્પિટલની પરિસ્થિતિ પર પણ કટાક્ષ કરી રહ્યા છે. આ વ્યક્તિના વિડિયોને શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આજતક ન્યુઝ ચેનલના પત્રકાર રોહિત સરદાનાનો આ અંતિમ વિડિયો છે. જેમાં તેમએ સરકાર વિરૂધ્ધમાં […]

Continue Reading

શું ખરેખર ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ત્રિપુરા ખાતે એક લગ્નપ્રસંગમાં પોલીસે પહોંચીને કેટલાક લોકોને સરકારના નિયમોનું પાલન કરવાનું જણાવ્યું હતું અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રિપુરા ખાતે બનેલી આ ઘટના બાદ ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર વર્ષ 2021 માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમેળાનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંભમેળાના સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે કેટલાક સાધુઓનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો […]

Continue Reading

શું ખરેખર ઝારખંડ ખાતે ખેડૂતોએ ઓક્સિજનની ટ્રેનને રોકવા માટે રેલવે ટ્રેક ઉડાવ્યો તેનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તૂટેલા રેલવે ટ્રેકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝારખંડ ખાતે ખેડૂતોએ ઓક્સિજનની ટ્રેનને રોકવા માટે રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ઝારખંડના ચક્રધરપુર ખાતે ખેડૂતોએ નહીં પરંતુ […]

Continue Reading

નર્સ દ્વારા ખાલી ઈન્જેક્શન મારવામાં આવતો વિડિયો ભારતનો નથી… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નર્સ દ્વારા એક વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. પરંતુ નર્સ દ્વારા ઈન્જેક્સન સોય વ્યક્તિને અડાળી અને પરત લઈ લેવામાં આવી રહ્યી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વિડિયો ભારતનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર મહિલાઓએ પિરિયડ્સના પાંચ દિવસ પહેલા કે પછી વેક્સિન ન લઈ શકાય…? જાણો શું છે સત્ય….

18 વર્ષથી વધુ ઉંમરના દરેક ભારતીય માટે કોરોનાની રસી ઉપલબ્ધ કરાશે. પરંતુ સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા સંદેશથી ઘણા લોકોને રસી લેવાનું બંધ કરી શકે છે. સંભવિત રસીની ગૂંચવણો વિશે સાવધાની આપતા સંદેશમાં સ્ત્રીઓને ચેતવણી આપતા દાવો જણાવવામાં આવી રહ્યુ છે કે, “સ્ત્રીઓએ તેમના પિરિયડ્સના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી રસી ન લેવી […]

Continue Reading

શું ખરેખર સ્ટ્રેચરને ધક્કો મારી રહેલા બાળકનો વિડિયો હાલનો ગુજરાતનો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક સ્ટ્રેચરને ધકો મારી રહ્યો છે અને સ્ટ્રેચર પર કોઈ વ્યક્તિ સુતી હોવાનું જોવા મળી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલ કોરોનાની પરિસ્થિતિનો ગુજરાતનો વિડિયો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર કોરોના દર્દીઓની સારવાર તંબુમાં ચાલી રહી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા દર્દીઓ સુતેલા જોવા મળે છે. અને તમામની સારવાર ચાલી રહી હોવાનું જોવા મળે છે. તેમજ અમુક દર્દીઓને બાટલા પણ ચડાવવામાં આવી રહ્યા છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તંબુમાં સુતેલા આ તમામ લોકો કોરોનાના દર્દીઓ છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર આંણદમાં ચાલુ લગ્ન પર પોલીસે પહોંચી બંધ કરવાવ્યા હતા…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળે છે અને ડીજે વાગી રહ્યુ છે આ વચ્ચે પોલીસ ત્યાં પહોંચી અને બંધ કરાવે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પોલીસ કાર્યવાહીનો વિડિયો આણંદ શહેરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

ના, નેબ્યુલાઇઝરનો ઉપયોગ ઓક્સિજન સિલિન્ડરના વિકલ્પ તરીકે થવો જોઈએ નહીં..

ઓક્સિજન સપ્લાયની દેશવ્યાપી અછતની વચ્ચે ઓક્સિજનની અછતથી પિડાતા દર્દીઓ માટે વૈજ્ઞાનિક રીતે અપ્રૂધિત સમાધાનનો પ્રચાર કરતી એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સર્વોદય હોસ્પિટલના ડો.આલોકના વાયરલ વિડિયોમાંના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે, “જો ઓક્સિજન સિલિન્ડર ન મળે તો નેબ્યુલાઇઝરનો ઉપયોગ ઓક્સિજન સપ્લાય માટે કરી શકાય છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે?…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ GS TV ના બ્રેકિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે GS TV ના બ્રેકિંગનો જે […]

Continue Reading

શું ખરેખર બાઈકમાં ઓક્સિજન સિલિન્ડર લઈ જતી મહિલાનો ફોટો ભારતનો છે….? જાણો શું છે સત્ય….

કોરોનાની બીજી લેહરએ દેશને હચમચાવી દિધો છે. દરેક રાજ્યમાંથી હ્રદયને થોભાવી દે તેવા ચિત્રો બહાર આવી રહી છે. એક તરફ, જ્યાં કોરોનાથી પિડિત દર્દીઓને હોસ્પિટલમાં સ્થાન મળતું નથી, બીજી તરફ, કોરોના સાથેની જંગમાં હારી ગયેલા લોકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લાંબી રાહ જોવી પડશે. આ બધા વચ્ચે બાઇક પર ઓક્સિજન સિલિન્ડર રાખેલી મહિલાની ફોટો ખૂબ […]

Continue Reading

શું ખરેખર સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાની હોસ્પિટલ નિર્માણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

કોરોનાની બીજી લહેર સામે લડવામાં ઘણી સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને લોકોને કોરોના ના આ કપરા કાળ મદદ રૂપ થવા આગળ આવી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં બે ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “મુંબઈ સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તેના ફોટો […]

Continue Reading

શું ખરેખર સારંગપુર હનુમાનજી મંદિરને કોરોના હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસેને વધી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “સારંગપુરમાં આવેલ હનુમાનજી મંદિરને કોરોનાની હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી […]

Continue Reading

શું ખરેખર સોશિયલ મિડિયામાં કોરોનાને લગતી માહિતી શેર કરવા બદલ કાર્યવાહી કરાશે…? જાણો શું છે સત્ય….

હાલ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાને લીધે ભારે હાહાકાર છે. ત્યારે હાલ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પ્રબંધન એક્ટ લાગુ કરવામાં આવ્યુ છે જેના કારણે “સરકારી વિભાગ સિવાય કોઈપણ વ્યક્તિ સોશિયલ મિડિયામાં મેસેજ કરશે તો તેના સામાં કાર્યવા કરવામાં આવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર માતાના કહેવા પર આ બાળક લોકોને ફ્રીમાં માસ્ક આપી રહ્યો હતો….? જાણો શું છે સત્ય..

સમગ્ર દેશમાં કોરોનાનું સક્રમંણ દિવસે-દિવસે વધી રહ્યુ છે ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક બાળકનો ફોટો ખૂબ વાયરરલ થઈ રહ્યો છે. જેમાં તે માસ્ક લઈને ઉભેલો જોવા મળી રહ્યો છે અને તેના શીર્ષકમાં લખેલુ છે કે, “बच्चा बोला -पैसे नहिं है तो मास्क फ्री में दे दूंगा, मा ने कहा लोगों को मदद जरूरत है.” આ […]

Continue Reading

શું ખરેખર હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરિમયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં સાધુઓ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે આ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ કરતાની સાથે જાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરમિયાનના આ દ્રશ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને […]

Continue Reading

શું ખરેખર ભાવનગરમાં પોલીસ દ્વારા પરિવાર પર અત્યાચાર કર્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા બે મહિલા તેમજ એક પુરૂષને મારમારવામાં આવી રહ્યો છે. બચાવ કરવા જઈ રહેલા દરેક વ્યક્તિને પોલીસ મારી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના ભાવનગરનો આ વિડિયો છે. ભાવનગરમાં પોલીસ દ્વારા અત્યચાર કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર સુરત સિવિલ હોસ્પિટલ બહાર પોલીસ દ્વારા બે લોકોની હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ અધિકારી સાથે યુવક-યુવતી ઝગડો કરતા દેખાય છે. બાદમાં આ પોલીસ અધિકારી દ્વારા આ યુવાનને ગોળી મારવામાં આવે છે. તેમજ બાદમાં યુવતીને ગોળી મારવામાં આવે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ અધિકારી દ્વારા પોતાની સતાનો ગેર ઉપયોગ કરી અને […]

Continue Reading

શું ખરેખર હાલમાં ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. તેમજ અમુક લોકો નદીમાં સ્નાન કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં કોરોના કાળ દરમિયાન ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો આ ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાના પ્રકોપથી ખૂબ જ ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની સહી વારા આ લેટર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગૃહવિભાગ દ્વારા ગુજરાતના 6 મહાનગરોમાં તારીખ 11 થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં દેખાતા લોકો કોરોનાથી સંક્રમિત છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોરબીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાને કારણે મોરબીની આવી હાલત થઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે એ દરેક વાયરલ ઈન્ફેક્શનનો […]

Continue Reading

વર્ષ 2017 માં સુકમા ખાતે શહીદ થયેલા સૈનિકોના ફોટો બિજાપુરના શહીદોના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર છત્તીસગઢના બિજાપુર ખાતે થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં છત્તીસગઢના બિજાપુર ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાને લઈ ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ત્યારે મંગળવાર સવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ત્રણ ચાર દિવસનું કર્ફ્યુ લગાવવા તેમજ કોરોનાના કેસને કાબુમાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી જ લોકડાઉનને લઈ ભારે ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સોશિયલ મિડિયામાં પર એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી. અને દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં અડધા દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયા પણ અનેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે. હાલ રાજકોટ મિરરની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ શહેરમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન રહેશે, બપોરના બે વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે.” ફેક્ટ ક્રેસસેન્ડોના વાચકોએ આ […]

Continue Reading

શું ખરેખર તિરૂપતિ બાલાજીના ચેરમેન ક્રિસ્ચન અને સિધ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટી મુસ્લિમ છે…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતના બે મોટા ટ્રસ્ટને લઈ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તિરૂપતિ બાલાજી મંદિરના અધ્યક્ષ ચંદ્રશેખર રેડ્ડી છે અને તે મુસ્લિમ છે તેમજ સિધ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટી પણ મુસ્લિમ છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર બેરોજગારીથી કંટાળી ગયેલા યુવાનોએ પોલીસ પર હુમલો કર્યો હતો…? જાણો શું છે સત્ય.

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો ભેગા થઈ એક પોલીસ અધિકારીને મારવા પાછળ દોડ છે અને બાદમાં તે પોલીસ અધિકારી હાથમાં નહિ આવતા પોલીસની કારમાં તોડફોડ કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેરોજગારી થી કંટાળી ગયેલા યુવાનોએ સહનશક્તિ ખુટી જતા પોલીસ પર […]

Continue Reading

શું ખરેખર દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાહોદ રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે […]

Continue Reading

શું ખરેખર જસપુરમાં મસ્જિદ પર ચાદર ચડાવવા ગયેલા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં બુધવાર બપોર બાદ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તરાખંડના જસપુરને લઈ માહિતી આપવામાં આવી રહી હતી. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “જસપુરમાં આવેલી દરગાહમાં ચાદર ચઢાવવા ગયેલા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading