શું ખરેખર અમદાવાદ-મહેસાણા હાઈ-વે પર તમામ વાહન ચાલકો પાસેથી ટોલટેક્ષ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરની જાહેરાતનું એક પેપર કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે જાહેરાત રોડસ અને બિલ્ડિંગ દ્વારા આપવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ – મહેસાણા હાઈવેનો ટોલ ટેક્સ વધ્યો છે. 1 એપ્રિલથી તમામ વાહન ચાલકો પાસેથી વધારેલા ટોલ ટેક્સની વસૂલાત થશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અજય દેવગણને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા અજય દેવગણના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અજય દેવગણને માર મારવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બે કાર એકબીજા સાથે ટકરાવાને […]

Continue Reading

શું ખરેખર આધારકાર્ડ-પાનકાર્ડ લિંક ન કરવા બદલ 10 હજાર દંડ ભરવો પડશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર સ્થાનિક અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, “31 માર્ચ પહેલા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવામાં નહિં આવે તો 10 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલુ કાશીરાજ કાલી મંદિર છે…..? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મંદિરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અલગ-અલગ પ્રકારની મુર્તિઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલુ આ કાશીરામ કાલી મંદિર છે.”  ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર ઉત્તરાંચલ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને ભગવા વસ્ત્રોમાં ડિગ્રી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરાંચલ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને ભગવા વસ્ત્રોમાં ડિગ્રી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ઉત્તરાંચલ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓએ જુદા જુદા રંગના વસ્ત્રો પહેરીને દિક્ષાંત સમારોહમાં […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અક્ષયકુમારે SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહને 5 કરોડની મદદ કરી…? જાણો શું છે સત્ય….

મહિસાગર જિલ્લાના કાનેસરા ગામના વતની અને હાલમાં ગોધરા સ્થિત એક પરિવારના ધૈર્યરાજસિંહ નામના 3 માસના બાળકને SMA-1 નામની બીમારી થઈ હોવાથી તેના ઈલાજ માટે 16 કરોડની જરૂર હોવાથી ચારેકોરથી તેની મદદ માટે લોકો આગળ આવ્યા છે. ત્યારે આ સમાચારની વચ્ચે સોશિયલ મીડિયા પર એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર માસ્કનો દંડ વસૂલવા બદલ પોલીસને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો દ્વારા એક પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવે છે. આ ઉશકેરાયેલી ભીડ દ્વારા પોલીસ પર હેલ્મેટ તેમજ લાતો મારી હુમલો કરવામાં આવી રહ્યો છે.આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના મૈસુરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો કારણ કે તે માસ્ક ન […]

Continue Reading

શું ખરેખર જામનગરની તમામ દુકાનોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કરાયો છે….? જાણો શું છે સત્ય….

ગુરૂવારના સૌરાષ્ટ્ર તરફના તમામ વોટ્સઅપ ગ્રુપમાં બપોર બાદ એક મેસેજ વાયરલ થયો હતો.. જેમાં સાંજસમાચારના બ્રેકિંગ હેઠળ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “જામનગર ક્લેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ અને તમામ દુકાનોને 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ કરવા આદેશ કરાયો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા […]

Continue Reading

શું ખરેખર અર્નોલ્ડ શ્વાર્જનેગરને હોટલમાં જગ્યા ન મળતા તેમને તેમની મુર્તિ નીચે સુઈ જવુ પડ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અર્નોલ્ડ શ્વાર્જનેગરની મુર્તી નીચે તેઓ બેડ પાથરીને સુતેલા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, અર્નોલ્ડ શ્વાર્જનેગરની મુર્તી જે હોટલમાં મુકવામાં આવી હતી, તે જ હોટલમાં તેમને રૂમ ન મળતા તેમની મુર્તી નીચે જ સુઈ જવુ પડ્યુ હતુ. ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર કોરોના સંક્રમણના કારણે મહુડી મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ખૂબ જ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ દરરોજ કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં ગુજરાતના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હોવાને લઈ અફવાઓ ફેલાઈ રહી છે. હાલ એક મેસેજ એવો ફેલાઈ રહ્યો છે કે, “કોરોનાના વધતા સંક્રમણને લઈ આગામી તારીખ 31 માર્ચ સુધી […]

Continue Reading

શું ખરેખર વડતાલ સ્વામિનારાયણ મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ દેશમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે-સાથે ગુજરાતમાં પણ કોરોના કેસમાં અધધ વધારો જોવા મળી રહ્યો છે, તેની સથા સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા સમાચાર ચેનલનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપવામાં આવેલી માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, અમદાવાદમાં શુક્રવારથી રાત્રે 9 […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભગવત ગીતા અભ્યાસ ક્રમમાં સામેલ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સમાંયતરે ધર્મને લઈ ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર સુરતમાં શોપિંગ મોલ, જીમ, થીયટેરો બંધ રાખવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં સુરત પોલીસ કમિશનરના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુરત સ્પેશિયલ કમિશનર દ્વારા શહેરના જૂદા-જૂદા વિસ્તારને લઈ આદેશ કરવામાં આવ્યા હોવાનુ જણાવવામાં આવ્યુ છે.આ પત્ર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતના સ્પેશિયલ કમિશનર ડો.પી.એસ.પટેલ દ્વારા શહેરના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં જીમ, થિયેટર, શોપિંગ મોલ બંધ કરવા આદેશ કરાયો.” […]

Continue Reading

શું ખરેખર 14 થી 21 માર્ચ સુધી ચાર રાજ્યોની તમામ શાળાઓ બંધ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. આ ન્યુઝ પ્લેટમાં કોરોનાને લઈ માહિતી આપવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરાકાર દ્વારા કોરોનાના કેસમાં વધારો થતા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમના તમામ શાળાઓ 14 માર્ચ થી 21 માર્ચ સુધી બંધ કરવા આદેશ કરાયો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને માર માર્યો તેની ફોટો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્દુ યુવક દ્વારા મુસ્લિમ સમુદાયના બાળકને માર મારવાનો મામલો ખૂબ ચર્ચામાં છે. યુવકનો આરોપ છે કે તેણે મંદિરમાં પાણી પીધું હોવાથી તેણે બાળકને માર માર્યો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળક આરોપીને પોતાનું નામ આસિફ જણાવે છે.  આ ઘટના સાથે જ સોશિયલ […]

Continue Reading

શું ખરેખર 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં દરેક ઉપાડ પર 25 રુપિયા ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના ખાતાધારકોને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા દરેક ખાતાધારકોને 1 એપ્રિલથી ઉપાડના દરેક ટ્રાન્જેક્શન પર 25 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા […]

Continue Reading

શું ખરેખર એમેઝોન નદીમાંથી 530 વર્ષનો કાચબો મળી આવ્યો….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વિશાળકાય કાચબાને ટ્રકમાં બાંધી લઈ જવામાં આવી રહ્યો છે. અને આસપાસ લોકો તેને નિહાળી રહ્યા છે. અને તેની પાછળ પોલીસની કાર જઈ રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એમેઝોન નદીમાંથી 530 વર્ષની ઉમરનો વિશાળકાય કાચબો મળી આવ્યો.”  ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર અમૂલના આઈસ્ક્રીમમાં ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ આઈસ્ક્રીમમાં ઉપયોગ કરવામાં આવતા E-471 ની વ્યાખ્યા કરનારા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમૂલ આઈસ્ક્રીમમાં એક E-471 ઈમલ્સીફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભૂંડની ચરબીમાંથી બને છે. આ વ્યક્તિ લોકોને અમૂલ આઈસ્ક્રીમનો ઉપયોગ નહીં કરવાનું જણાવે છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર બે વ્યક્તિની ગોળી મારી સરાજાહેર હત્યા કરવામાં આવી તેનો વિડિયો છે..? જાણો શું છે સત્ય…

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાની પાસે રહેલી પિસ્તોલ માંથી બે લોકોને ગોળી મારે છે. અને બાદમાં ત્રણ લોકો ત્યાંથી ચાલ્યા જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો જાહેરમાં બે વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર આ બાળકી મેંગ્લોરના ભિખારી ગ્રુપ પાસેથી મળી આવી છે…..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનીબાળકીને જોઈ શકાય છે અને એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે આ બાળકી તેના માતા-પિતાથી અલગ થઈ ગઈ છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળકીને મેંગ્લોરના એક ભિખારી ગ્રુપ પાસેથી મળી આવી છે. તેમજ તે મુંબઈની ટ્રેન માંથી […]

Continue Reading

શું ખરેખર મુંબઈના થાણે વિસ્તારમાં મેટ્રો પોલ પડતા સર્જાયેલી દુર્ધટનાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક દુર્ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણી કાર પુલ નીટે દટાયેલી જોઈ શકાય છે. તેમજ ઘણા લોકો આ દુર્ધટના બાદ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દુર્ધટના થાણેના બાલકુમ વિસ્તારમાં મુંબઈ મેટ્રોનો પિલર તુટી પડ્યો તેની છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ હાલમાં આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના સદાબહાર ગીતોના લેખક સંતોષ આનંદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બોલીવુડના સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ વિશે ભ્રામક દાવો વાયરલ…જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હિમાલય કંપનીની ઘણી પ્રોડક્ટ સાથે ઉભેલો એક માણસ આ ફોટોમાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં દેખાતી વ્યક્તિ હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ છે. તે તેની કમાણીનો 10% જેહાદીઓને આપે છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર પ્રોફેસરના પત્નીના મૃત્યુ બાદ તે તેમના બાળકની સંભાળ લે છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક પ્રોફેસરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક બાળકની સંભાળ લેતાની સાથે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પત્નીના મૃત્યુ બાદ પ્રોફેસર પતિ તેમના બાળકની ચાલુ વર્ગખંડમાં સંભાળ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર નીતા અંબાણી અયોધ્યાના રામ મંદિર માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને અનિલ અંબાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતા અંબાણી દ્વારા અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની મૂર્તિઓ માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર માલ્યા સિંઘ વર્ષ 2020ની મિસ ઈન્ડિયા બની છે….? જાણો શું છે સત્ય….

ગત સપ્તાહ વીએલસીસી ફેમિના મિસ ઈંડિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં એક નામ ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતુ. માલ્યા સિંઘ રિક્ષા ડ્રાઈવરની પુત્રી આ મંચ સુધી પહોંચી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રિક્ષા ચાલકની પુત્રી માલ્યા સિંઘ મિસ ઈન્ડિયા 2020ની વિજેતા બનવા પામી છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર જર્મનીમાં પેટ્રોલના ભાવ વધતા લોકોએ આ પ્રકારે કાર મુકી દિધી હતી….? જાણો શું છે સત્ય….

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ ભારે આક્રોશ છે. ત્યારે વિપક્ષ પેટ્રોલના ભાવમાં થયેલા મોટા વધારા માટે સરકાર પર સતત હુમલો કરી રહ્યો છે, ત્યારે સામાન્ય લોકોમાં પણ ગુસ્સો જોવા મળી શકે છે. આ દરમિયાન એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં, ઘણી કારો […]

Continue Reading

14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીને લઈ માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતીમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો છે…? જાણો શું છે સત્ય….

પુલવામા ખાતે થયેલા હુમલાને 14 ફેબ્રુઆરી, 2021 ના રોજ બે વર્ષ પૂરા થયા હતા. આ હુમલામાં ભારતના 40 જેટલા સૈનિકો શહીદ થયા હતા. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પુલવામા ખાતે થયેલા હુમલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

ખાલસા એડના સ્વયંસેવકોનો બે વર્ષ પહેલાંનો ફોટો ઉત્તરાખંડના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારો સાથે સોશિયલ મીડિયા પર એક ખાલસા એડના સ્વયંસેવકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ખાલસા એડના સ્વયંસેવકો સેવા આપી રહ્યા હોવાનો આ ફોટો […]

Continue Reading

શું ખરેખર RSSના કાર્યકરો ઉત્તરાખંડમાં મદદ પહોચ્યા તેનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….

ઉત્તરાખંડના ચમોલીમાં બનેલી દુરઘટના બાદ સોશિયલ મિડિયામાં પણ સાચા-ખોટા મેસેજ વાયલ થઈ રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક લોકો તેમના ખંભા પર સામાન લઈને જતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ઉત્તરાખંડમાં બનેલી દુર્ઘટના […]

Continue Reading

રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી ઉપડી ગયેલી રોકડના કેસની અધૂરી માહિતી વાયરલ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા ખાતે બની રહેલા રામ મદિરના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારો સાથે સોશિયલ મીડિયા પર એક સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા લાખો રુપિયા નીકાળી લેવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર સેનાના જવાનો દિલ્હી બોર્ડર પર મળવા પહોંચ્યા હતા…? જાણો શું છે સત્ય….

ખેડૂત આંદોલનને લગતી બે ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટામાં, બે યુવાન શીખ સૈનિકો સાથે બે અન્ય લોકો પણ જોઇ શકાય છે. એક તસ્વીરમાં, એક યુવાન એક યુવાન શીખ સૈનિકના ગાલને દબાવતો જોવા મળે છે. ફોટોગ્રાફ્સની સાથે, એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, “રજા પર આવેલા સૈનિકોએ તેમના પિતાની સીધી […]

Continue Reading

મફતમાં દારુના વિતરણનો જૂનો વીડિયો ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દારુના વિતરણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કિસાન આંદોલનનો છે જ્યાં ભીડ એકઠી કરવા માટે જમવાનું અને દારુ મફતમાં આપવામાં આવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરાખંડના ચમોલીમાં થયેલ ગ્લેશિયરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમનદીની ટક્કર બાદ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પર્વતો વચ્ચે હિમસ્ખલન જોવા મળી શકે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હિમપ્રપાતનો વિડિયો રવિવારે ચમોલીમાં હિમનદી ભંગાણની ઘટનાનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયો ઉત્તરાખંડના ચમોલીનો […]

Continue Reading

તિરંગા સાથેનો માછીમારોનો જૂનો ફોટો ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે તિરંગા સાથેના માછીમારોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં 26 મી જાન્યુઆરીના રોજ કેરાલાના માછીમારો દ્વારા […]

Continue Reading

CDV વાયરસનો ભોગ બનેલા સિંહનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જંગલના રાજા સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જંગલના રાજા સિંહને તેની આખરી ક્ષણોમાં યમના દૂત દેખાતા હોવાથી તે મોતથી બચવા માટે ભાગી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં […]

Continue Reading

શું ખરેખર 1 ફેબ્રુઆરી 2021ના મહારાષ્ટ્ર મુંબઈના બોરિવલીનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

મુંબઈમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસને કારણે 23 માર્ચ 2020ના રોજ મુંબઇની લોકલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. 15 જુલાઈ 2020 ના રોજ, આરોગ્ય, સેનિટેશન અને સરકારી કર્મચારીઓ જેવા ચોક્કસ લોકો માટે ફરી લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ 10 મહિના પછી 1 ફેબ્રુઆરીના સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન સેવાઓ શરૂ […]

Continue Reading

શું ખરેખર RBI દ્વારા 5, 10, 100 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI દ્વારા 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 5, 10, 100 રૂપિયાની જૂની ચલણી નોટો બંધ થવાની વાત […]

Continue Reading

લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ખેડૂત આંદોલનનો છે જ્યાં પહેલા ખેડૂતો રડ્યા અને હવે જવાન રડી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading

ઉત્તરાખંડમાં ખનન માફિયાનો પીછો કરતી પોલીસનો વીડિયો અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરનો પીછો કરતી પોલીસની ગાડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો નદીમાં ટ્રેક્ટર લઈને પોલીસને દોડાવી રહેલા ખેડૂતનો છે. કેટલાક લોકો આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સમજીને વાયરલ કરી રહ્યા છે. […]

Continue Reading

શું ખરેખર કિસાન આંદોલન દરમિયાન ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યુ તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

પ્રજાસત્તાક દિન પર દિલ્હીમાં ખેડુતો દ્વારા વિરોધીઓની ટ્રેક્ટર પરેડએ હિંસક વળાંક લીધો હતો. તે પછી ભારતીય ધ્વજને કચડી નાખવાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવે છે કે, “દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલન દરમિયાન ખેડૂતો દ્વારા આ પ્રકારે ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યુ હતુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ખેડૂત પર થયેલા અત્યાચારનો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિના પાછળના ભાગે મારમાર્યાના ઘા જોવા મળે છે. તેમજ આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો હાલના કિસાન આંદોલનનો છે. દિલ્હીમાં કિસાન પર અત્યાચાર થયા તે દરમિયાનનો કિસાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

આયર્લેન્ડની ટ્રેક્ટર રેલીનો વીડિયો ખેડૂત આંદોલનની 26 મી જાન્યુઆરીની પરેડની તૈયારીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર લાઈટીંગ સાથેના ટ્રેક્ટરોની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કિસાન આંદોલનની 26 મી જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડની તૈયારીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

હરિયાણાનો અનાજની બોરીઓ પર પાણીના છંટકાવનો વર્ષ 2017 નો વીડિયો પંજાબના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પંજાબનો છે. જ્યાં ખેડૂતો FCI ના ગોદામોમાં MSP પર ખરીદેલા અનાજની બોરીઓ પર પાણીનો છંટકાવ કરી રહ્યા છે. આ રીતે ખેડૂતો અનાજને સડાવીને સડેલા અનાજને બિયર તથા […]

Continue Reading

શું ખરેખર સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો ફરીથી બંધ થશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશની તમામ સ્કૂલો અને કોલેજો બંધ કરવાનો ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ગૃહ મંત્રાલય દ્વારા આવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી […]

Continue Reading

શું ખરેખર ગોઆ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલી 17 મહિલાઓ ડોકટર હતી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અમુક મહિલાઓ અને એક તુટી ગયેલી બસની ફોટો વાયરલ થઈ રહી છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોઆ જઈ રહેલી કર્ણાટકની 17 મહિલા ડોક્ટર્સની રોડ અકસ્માતમાં મોત થઈ ગઈ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓમાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી આ ફોટો કિસાન આંદોલનની છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં કિસાન આંદોલનને લઈ ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે ઘણી જૂની તસ્વીરો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યી છે. ત્યારે હાલમાં એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં ઘણા તંબુઓ બાંધેલા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તસ્વીર દિલ્હી પાસે ચાલી રહેલા કિસાન આંદોલનની છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર મુરાદાબાદમાં વોર્ડબોયનું કોરોના વેક્સિનને કારણે થયું મોત…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિનના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુરાદાબાદની સરકારી હોસ્પિટલમાં એક વોર્ડ બોયનું કોરોના વેક્સિનને કારણે મોત થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading