ભારતીય સૈનિકોનો વર્ષ 2019 નો ગણેશ ઉત્સવ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Kishan Mali નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Ganpati Bappa in Galwan Valley Ladhak Jai Hind To our spirited jawana in Ladakh….. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતે  ભારતીય સૈનિકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર પાટણ શહેરમાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય…

Gujarati Mavo નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાટણ શહેર માં રીંછ ની એન્ટ્રી ભરબપોરે એક વ્યક્તિ પર કરયો હુમલો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ 30 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર પશ્રિમ બંગાળના કોલકતાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Kamlesh Thanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાવધાન હિંદુઓ. આ મુસ્લિમ રેલી પાકિસ્તાન માં નથી, કલકત્તા ભારત માં છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથેનો વિડિયો ચાણોદ- મલ્હાર ઘાટનો છે…..? જાણો શું છે સત્ય…

Mayursinh Gohil નામના ફેસબુક યુઝર દ્વારા વન – વગડો નામના ફેસબુક પેજ પર તારીખ 28 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચાણોદ – મલ્હાર ઘાટ નું નયનરમ્ય દ્રશ્ય. નર્મદા નદી પોતાનાં અસલ સ્વરૂપમાં. નમો નમામી નર્મદે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 444 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 27 લોકોએ […]

Continue Reading

વર્ષ 2011 માં જાપાનમાં આવેલા ત્સુનામીનો વીડિયો ચીનમાં આવેલા પૂરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Marvel Marketing નામના ફેસબુક પેજ દ્વારા 21 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચાઇના ની હાલત શું છે એકવાર વીડીયો જરૂર જુઓ મારૂ મારૂ કરતા આટલી વાર લાગે બધું પૂરું થતાં. યોગ્ય લાગે તો વિડિયો લાઇક કરી શેર કરજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર આ સત્ય ઘટના છે અને તેમાં સિંહનું પણ મૃત્યુ થયુ હતુ….? જાણો શું છે સત્ય…

15 ઓગસ્ટથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી હતી. સિંહ અને હરણની વાયરલ સ્ટોરીમાં સંવેદના દર્શાવવામાં આવી હતી અને સિંહ દ્વારા ગર્ભવતી હરણનો શિકાર કર્યા બાદ દુખ વ્યક્ત કરવામાં આવ્યુ હતુ અને બાદમાં તેનું પણ હાર્ટ એટેકથી મોત થઈ ગયુ હતુ. આ પ્રકારની સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે. ત્યારે આ […]

Continue Reading

ઈંગ્લેન્ડ ખાતે વર્ષ 2018 માં સર્જાયેલા ‘ફાયર ટોર્નેડો’નો ફોટો અમેરિકાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Khabar Gujaratni નામના ફેસબુક પેજ દ્વારા 19 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકામાં જોવા મળ્યું આગનું ભયંકર વાવાઝોડું, ઇતિહાસમાં પહેલીવાર આને લઇને ચેતવણી અમેરિકાના જંગલોમાં આગ લાગી છે. આના કારણે એક આગનું તોફાન હાલમાં જ જોવા મળ્યું. આ દ્રશ્ય ઘણું જ દુર્લભ હોય […]

Continue Reading

શું ખરેખર આજી ડેમ પર ન્હાવા પહોંચેલા લોકો પર પોલીસ લાઠી ચાર્જ કર્યો….? જાણો શું છે સત્ય…

Arun Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટનો આજી ડેમ ઓવર ફ્લો થતા લોકો સપરિવાર જોવા ઉમટ્યા. ભાજપાના તાયફાઓને સંરક્ષણ આપનારી પોલીસને અહીં ગુસ્સો આવી ગયો અને આડેધડ લાઠીચાર્જ શરું કરી દીધો. કોણે આપ્યો છે આમને મારવાનો અધિકાર? પોલીસ શું સંવિધાનથી પરે છે? ડરપોકો… ઢીલાઓ… નમાલાઓ… […]

Continue Reading

રાજસ્થાનના બાંસવાડામાં વરસાદી પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો વીડિયો દાહોદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ખબર એક્સપ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #દાહોદ ધસમસતા પાણી માં ટ્રક તણાયો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ ખાતે વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો છે. આ પોસ્ટને 54 લોકો […]

Continue Reading

શું ખરેખર અમાદાવાદમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો…? જાણો શું છે સત્ય…

राकेश यादव टीम अहमदाबाद નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Between Vijay cross road to commerce six road. In Ahmedabad Metro Line Collapsed near Phoenix Mall. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા અનાથ હિન્દુ બહેનોને દતક લેવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…

News18 Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહારાષ્ટ્રના બાબાભાઈ પઠાને બે હિન્દુ યુવતીને દત્તક લીધા બાદ હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન કરી સાસરે વળાવી #hindu #muslim #marriage” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2200 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 120 લોકો દ્વારા તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર આ નકલી કાજૂ બનાવવાનું મશિન છે…..? જાણો શું છે સત્ય…..

Ghanshyam Ghodadara Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નકલી કાજૂ બનાવવાનું મશીન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 57 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર 73માં દિવસે ભારતમાં કોરોના વેક્સિન આવી જશે….? જાણો શું છે સત્ય…

Mantvya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દેશવાસીઓ માટે સારા સમાચાર, 73 દિવસમાં દેશને સરકાર તરફથી વિનામૂલ્યે મળશે કોરોના વેક્સિન #Corona #Vaccine #GoodNews #Covid19 ”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 468 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા હાલમાં માસ્ક પહેરવાની મનાઈ કરી છે…..? જાણો શું છે સત્ય…

Dinesh Kachchdiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આમાં આપણે શું સમજવું નેશનલ ઓથોરિટીઝ આ જાહેરાત આપે છે અને ગુજરાત સરકાર હજાર રૂપિયાનો દંડ કરે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 76 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

થ્રીડી એનિમેશન દ્વારા બનાવવામાં આવેલો ડાયનોસોરનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…

Rim Zim Soda Chikuwadi નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બધા લોકોની ફરમાઈસ હતી કે 2020 માં ડાયનોસોર બાકી રહી ગયા છે તો તમારી ઈછા પુરી થઇ ગઇ લો જોય લો આવી ગયા . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર સુરતમાં સસરા તેમની પુત્રવધૂને લઈને ભાગી ગયા….? જાણો શું છે સત્ય…

Yogesh Sojitra AAP નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઘોર કળીયુગ સુરતના વેલનજામાં સસરા પુત્રવહુને લઈને ભાગી ગયા ભાગેડુ સસરા-વહુ વિશે માહિતી આપનારને પચાસ હજાર ઈનામ આપવાની પુત્રની જાહેરાત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 39 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ગોંડલના યુવાનનો વિડિયો છે જેને ગૂગલમાં નોકરી મળી….? જાણો શું છે સત્ય…

Umakant Mankad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ધનંજય રમેશભાઈ નાકરાણી (ગોંડલ) ગુગલમાં એક કરોડ રૂપીયાના પગારથી પસંદ થયા, salute to his confidence” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 226 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 22 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 80 લોકો […]

Continue Reading

શું ખરેખર બહેરીનના રાજાનો બોડીગાર્ડ રોબોટ છે..? જાણો શું છે સત્ય…

C M Manani નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બહેરીન ના રાજા નું તેના બોડીગાર્ડ રોબોટ સાથે દુબઈમાં આગમન આ રોબોટમાં ૩૬૦ કેમેરા અને ઈનબીલ્ટ પીસ્તોલ્સ ફીટ કરેલ છે…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

CA Bakul Ganatra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગૂગલ ના સી ઈ ઓ સુંદર પિચાઈ આશરે 26-27 વર્ષ બાદ તેના શિક્ષક ને મળ્યા તે સમય અને તેના હાવભાવ એક સંભાવના ને સંભવ કરનાર શિક્ષક જ હોય છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 19 […]

Continue Reading

શું ખરેખર દુનિયાનું સૌથી મજબૂત ચલણ ‘રામ’ છે…..? જાણો શું છે સત્ય…

गोहिल प्रदिपसिंहजी टोडा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે વિશ્વની સૌથી મજબૂત અને સૌથી મોંઘી ચલણનું નામ છે “રામ” !! મહર્ષિ મહેશ યોગીએ લગભગ વીસ વર્ષ પહેલાં હોલેન્ડમાં “રામ” નામથી એક ચલણ રજૂ કર્યું હતું, જેને ડચ સરકાર દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થયેલ છે !! આ […]

Continue Reading

શું ખરેખર આજ તક ચેનલ દ્વારા રામ મંદિરના ભૂમિપૂજન સમયે બરનોલની જાહેરાત ચલાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

Laljibhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, આજે હું આજતક નો ખુલો વિરુદ્ધ કરું. આખા દિવસ દરમિયાન સાઈડ માં બરનોલ ની એડ આપી ને તમે સાબિત સુ કરવા માંગો. . આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડનનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

ગિરિશભાઈ બલદાણિયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત અને ન્યુઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડર્ન દ્વારા જન્મોત્સવ શુભેચ્છાઓ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છમાં ભારે વરસાદમાં તણાઈ રહેલા પશુઓનો છે..? જાણો શું છે સત્ય…

Madev Patel નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કચ્છ સમાઘોઘા માં અતિશય વરસાદ ના લીધે ગાયો પાણી માં તણાઈ ગઈ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતના કચ્છના સમઘોઘા ખાતે ભારે વરસાદમાં […]

Continue Reading

શું ખરેખર નાગપુરની હોસ્પિટલમાં જીવતા વ્યક્તિનું પીએમ કરવામાં આવ્યુ…..? જાણો શું છે સત્ય…

Aam Aadmi Party – supporter નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગપુર ની મેડિકલ હોસ્પિટલ મા પણ કોરોના કૌભાંડ. જીવતા માણસ નું જ પોસ્ટમોર્ટમ કરી નાખ્યું જુવો વિડિઓ મા. લાઈક અને શેર કરવાનું ભુલાઈ નહિ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 44 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા ખેતીમાં યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

ભારતીય કિસાન સંઘ – તાલાલા નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા….. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર મહેશ ભટ્ટના આ ઈન્ટરવ્યુનો સડક-2 ફિલ્મ સાથે સબંધ છે…? જાણો શું છે સત્ય…

Harshil Dobariya || નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભટ્ટ ટક્કો બગડયો 1કરોડ નેગેટિવ લાઈક આવતા સડક 2 Boycott” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 378 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 39 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 42 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર રેલવેમાં કોઈપણ પરિક્ષા વગર ભરતી કરવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

Vipul Suthar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2020ના પોલીસ ભરતી – અન્ય સરકારી ભરતીના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રેલવે વિભાગ માં આવી ભરતી ▶️ કોઈ પણ જાતની પરીક્ષા વગર ભરતી ▶️ 10માં ધોરણના માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે ▶️ છેલ્લી તારીખ : 30/08/2020.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર કોરોના દર્દીને હોસ્પિટલ સંચાલકો દ્વાર મારી નાખવામાં આવ્યા તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

મોજીલુ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વિડિઓ એટલો શેર કરો હત્યારો પકડાય જાય..કળયુગ મા અમૂક ની માનવતા મરી ગઇ છે पैसो के लिए अस्पतालोमें कोरना के नाम पर मरीजो को मारा जा रहा है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9600થી વધૂ […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢના ગિરનારમાં આવેલા આશ્રમનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dilip Davda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જૂનાગઢ ગિરનાર જંગલ માં આવેલો પૂજ્ય કાશ્મીરી બાપુ ના અમકું આશ્રમ માં પર્વત માળા ઉપર થી વહેતું વરસાદી પાણી નયન રમ્ય દર્સ્ય જોવો મજા આવશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 78 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી છોકરી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી છે…? જાણો શું છે સત્ય…

Ravindra Barot નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રશિયાએ લોંન્ચ કરેલી કોરોનાની વેક્સીન પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી પર કરવામાં આવ્યું. ટૂંક સમયમાં સામાન્ય વ્યકિતઓ સુધી રસી પહોંચે તેવી શકયતા . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા કોરોનાના 125 દર્દીઓની કીડની નીકાળીને હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharatbhai Hirpara નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરા દેશ બદલ રહા હૈ નયા ભારત. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખેલું છે કે, સ્વસ્થ માણસને કોરોના દર્દી બતાવીને અત્યાર સુધીમાં 125 લોકોની કિડની નીકાળીને હત્યા કરનાર ડૉ. દેવેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડના વડાપ્રધાન કોરોના માંથી સાજા થયા બાદ હિન્દુ મંદિરે ગયા હતા….? જાણો શું છે સત્ય…

Jaswant G. Sharma નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુઝીલેન્ડ ના વડાપ્રધાન ને કોરોના માંથી સ્વસ્થ થતા ત્યાં ના એક હિન્દૂ મંદિર માં પૂજા કરવા ગયા. *ઉજ્જનવાડા* ના દેવરામભાઇ રાવલ (પંડિત) દ્વારા વિધિ સંપન કરવામાં આવી.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 103 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…? જાણો શું છે સત્ય…

Shailesh Dhameliya નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હે ભૂંડભક્તો આ હીરાલાલ એંડ કું.. નું કનેક્શન તો પાકિસ્તાન માં પણ નીકળ્યું.. બજાવ… ભૂંડભક્તો.. તાલી… આજ ઓલો હલ્કટ ગિરિરાજ સિંહ એક ટાંગ પે નાચેગા..????? . જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં […]

Continue Reading

શું ખરેખર બ્રિટનના વડાપ્રધાન દ્વારા રામ મંદિરને લઈ અભિષેક કરાયો….? જાણો શું છે સત્ય…

First Breaking નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનએ પોતાના ગૃહ મંત્રીની સાથે તેમના નિવાસસ્થાને “શ્રીરામ અભિષેક” કર્યો અને જણાવ્યું કે હું ભારતીય કલ્ચરનો બહુ મોટો ફેન છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 6 […]

Continue Reading

શું ખરેખર દીવ પેટ્રોલ પંપમાં લાગેલી આગના સીસીટીવીનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Sandesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જો તમે પણ પેટ્રોલ પંપ પર આ રીતે ભરાવો છો પેટ્રોલ, તો ધ્યાન રાખજો જો તમે પણ પેટ્રોલ પંપ પર આ રીતે ભરાવો છો પેટ્રોલ, તો ધ્યાન રાખજો ક્યાક વિસ્ફોટ ના થઇ જાય. જુઓ દીવના પેટ્રોલ પંપનો વીડિયો” શીર્ષક હેઠળ […]

Continue Reading

શું ખરેખર આ લેઝર શોનું હાલમાં અયોધ્યા ખાતે આયોજન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Gujju Waves નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેસ્ટ લેસર શો રામ નગરી અયોધ્યા માં” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં […]

Continue Reading

વાઈસ એડમિરલ ગિરિશ લૂથરાએ ગાયેલા ગીતનો વીડિયો કેપ્ટન દિપક સાઠેના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Bhatt Chetna નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મી.કેપટન દિપક વસંત સાઠે કે જેઓ ગઈ કાલે કેરળ વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામ્યા છેતેમના દ્વારા ગવાયેલું સુંદર ગીત… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading

પાકિસ્તાનના કરાંચી ખાતે ગટરમાં પડી ગયેલા બાળકનો વીડિયો મુંબઈના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Gujarati Mavo નામના ફેસબુક પેજ દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મુંબઈ ની ખુલ્લી ગટર મા બાળક નું મૃત્યુ….  #MumbaiRains #mumbai. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈ ખાતે ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનો છે જેનું […]

Continue Reading

ચેન્નાઇનો સ્કેટિંગનો જૂનો વીડિયો મુંબઇના છોકરાના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

Yusuf Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મેં ચા બેચને વાલે 7 વર્ષ એ જમાલ મલિક ને કમાલ કર દિયા, એક વાર ઉસકા ટેલન્ટ જરૂર દેખીયે मुंबई में चा बेचने वाले 7 वर्ष ये जमाल मलिक ने कमाल कर दिया, एक बार उसका टैलेंट […]

Continue Reading

શું ખરેખર ભારે વરસાદના કારણે મુંબઈના સિલિંક પર પાણી ભરાયા..? જાણો શું છે સત્ય…

City News Rajkot live નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈમાં ભારે વરસાદ થી ચારે તરફ પાણી પાણી ફરી વળ્યાં, સીલિંક ખાતે પાણી ભરાયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1200થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર કોલક્તાના કારિગર દ્વારા આ ગામ તૈયાર કરવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

Samast Gujarat Prajapati Yuvak Mandal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કલકત્તાના એક કુંભારે મૂર્તિનું આખું ગામ વસાવ્યું ફક્ત શ્વાસ આપવાનું ભૂલી ગયા મેં આટલો સારો વીડિયો ક્યારેય જોયો નથી તમે પણ જુઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 65000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર રાફેલ ભારતમાં આવ્યા બાદનો આ વિડિયો છે…..? જાણો શું છે સત્ય…

Sumit Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાફેલનુ ભારતમાં આગમન થયા બાદનો આ વિડિયો છે.” […]

Continue Reading

શું ખરેખર વીએચપીના કાર્યકરો ગૌતસ્કરીમાં પકડાયા છે….? જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસંણુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “VHP ભાજપ સંઘ કાર્યકર્તા ગૌ તસ્કરી કરતા પકડાયા, જનતા સમજે મૂર્ખ બની વોટ દીધા જોઈ લો તમારી સામે.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 478 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 14 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર કાનપુર પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ બકરીને ગિરફ્તાર કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Nirav Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બકરી બેં….. બોલો માસ્ક નહોતુ પહેર્યું તો પોલીસ સ્ટેશન લઈ ગયા ! ये U.P है साहब।  તો વિચારી લો જો તમે આવનારી પરિસ્થિતિ।. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો […]

Continue Reading

નાસા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જ નામ પર રોવર પર લખવામાં આવ્યા….? જાણો શું છે સત્ય…

Krunal Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2021 માં નાસા (અમેરિકા) દ્વારા મંગળ ગ્રહ પર જે ઉપગ્રહ પહોચવાનો છે તેના રોવર ઉપર આ નામ લખવામાં આવેલા છે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરૂ હરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું નામ રાખેલું છે” શીર્ષક હેઠળ […]

Continue Reading

ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો હોવાની વાત અફવા… જાણો શું છે સત્ય…

Abtak Media નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાબરકાંઠા : ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો, વીડીયો વાઇરલ #Sabarkantha #Hinmantnagar #Idar #Tiger. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને […]

Continue Reading

શું ખરેખર સુરતમાં ટ્રાફિક પીએસઆઈ સિવાય કોઈ મેમો નહિં ફાડી શકે….? જાણો શું છે સત્ય..

Naresh Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ની જનતા માટે રાહત ભર્યા સમાચાર ટ્રાફિક શાખા નાં તમામ કર્મચારીઓ પાસેથી મેમોં બુક પરત લેવા નો હુકમ ખાલી પોલીસ ઈન્સપેક્ટર મેમોં આપી શકશે,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

હૈદરાબાદના મંદિરની સજાવટનો જૂનો વીડિયો રામ મંદિર ભૂમિપૂજનની સજાવટના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Devbhoomi નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રામમંદિર ભૂમિપૂજન માં મંડપડેકોરેશન- અયોધ્યા #ram #Ayodhya. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો મંદિરની સજાવટનો વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિપૂજન માટે સજાવટ કરવામાં આવેલા મંડપ ડેકોરેશનનો […]

Continue Reading

શું ખરેખર પદ્મશ્રી વિજેતા ડૉ.એચ.એલ.ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે…? જાણો શું છે સત્ય…

Anand Italia નામના ફેસબુક યુઝર દ્વારા 25 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મુકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પદ્મશ્રી વિજેતા કિડનીના સ્પેશ્યાલિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું આજે એટલે કે 25 જુલાઈ, 2020 ના રોજ નિધન થયું છે. આ પોસ્ટને 1200 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 1400 […]

Continue Reading

અયોધ્યા ખાતે રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ મૂકવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…

The GJ Mail નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેમ અયોધ્યામાં રામ મંદિર નીચે પેટાળમાં એક ખાસ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે ? જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,  કેમ અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક […]

Continue Reading