અયોધ્યા ખાતે રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ મૂકવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…

The GJ Mail નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેમ અયોધ્યામાં રામ મંદિર નીચે પેટાળમાં એક ખાસ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે ? જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,  કેમ અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રામ મંદિરનો છે….? જાણો શું છે સત્ય…

Ajay Pathak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રામ મંદિર ના. ભૂમિ પૂજન ના. દિવસ. સુધી હિન્દુસ્તાન નાં. દરેક. રામ ભક્ત. ના. ફેસબુક. DP… માં. રામ લલ્લા માં. ભવ્ય. મંદિર. નો. ફોટો. રાખી ને. અને. 5. તારીખ ના. દિવસે. દિવાળી. ની. જેમ. જ. પોતાના ઘરે. દીપ. પ્રગટાવી […]

Continue Reading

બિહારમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું એ માહિતી એક અફવા… જાણો શું છે સત્ય…

TV9 Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 29 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોનાના કેસ વઘતા બિહારે લોકડાઉન લંબાવ્યું, 1થી 16 ઓગસ્ટ સુધી લોકડાઉન રાખવા નિર્ણય. પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બિહારમાં કોરોનાના કેસ વધતાં લોકડાઉન 1 થી 16 […]

Continue Reading

અમૂલ દ્વારા બનાવવામાં આવેલી જાહેરાત ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Chinu Mistry નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Amul butter. આ પોસ્ટમાં મૂકવામાં આવેલી અમૂલની જાહેરાતના ફોટોમાં એવું  લખાણ છે કે, “नाना ने खाया, दादी ने खाया ,पापा ने खाया, मम्मी ने खाया, आओ बहना तुम भी खा लो, […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા રામાયણની ટિકિટનું વિમોચન કરાયું….? જાણો શું છે સત્ય…

Harish Thakrar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે શ્રી નરેન્દ્ર મોદીને હાથે રામાયણ સ્ટેમ્પનું વિમોચન.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર શાહનવાઝ હુસૈન મુરલી મનોહર જોશીના જમાઈ છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હિન્દૂ હૃદય સમ્રાટ મુરલી મનોહર જોશી ના જમાઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહ નવાઝ હુસેન ને જન્મદિવસ ની શુભેચ્છાઓ આ ભાજપ અને સંઘ વાળા ને મુલ્લા જીજાજી બહુ ગમે હો… આ […]

Continue Reading

આસામમાં એક વર્ષ પહેલા આવેલા પૂરનો ફોટો તાજેતરમાં આસામમાં આવેલા પૂરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

gpsc_material નામના ફેસબુક યુઝર પેજ 17 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતીય ન્યૂઝ મીડિયાને આ મુદ્દો મોટો નથી લાગતો જ્યાં આમ જનતા હેરાન થતી હોય, એમને to BJP, CONGRESS, BOLLYWOOD માંજ વધુ રસ છે. “આમામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં 26 જિલ્લામાં 36 લાખ લોકો અસરગ્રસ્ત”. […]

Continue Reading

શું ખરેખર માનવ શરીર માંથી અંગો ગાયબ થઈ જતા હોબાળો કર્યાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Prakash Pandav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મળતા સમાચારો મુજબ આ વિડિઓ મહારાષ્ટ્ર ના મનોરી ગામનો છે જ્યાં કોરોના ના દર્દી ની લાશ હોસ્પિટલ તંત્રએ સોંપવાની ના પાડતા ગામ લોકો જબરદસ્તી લાશને ગામ લઇ આવ્યા અને અંતિમ સંસ્કાર કરવા માટે અંતિમ વિધિ દરમિયાન માલુમ પડ્યું કે […]

Continue Reading

શું ખરેખર પાણી પી રહેલા સિંહનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની મોજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગીર ગાયકવાડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

પ્રયાગરાજમાં રંગવામાં આવેલી દિવાલના ફોટો અયોધ્યાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mahesh Bhai Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શ્રી રામ નગરી અયોધ્યા ની સજાવટ જયશ્રીરામ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અયોધ્યામાં કરવામાં આવેલી સજાવટના છે. આ પોસ્ટને 59 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર પુનાના મહાલક્ષ્મી મંદિરના માતાજીનો આ ફોટો છે….?જાણો શું છે સત્ય…

Julee Patel નામના ફેસબુક યુઝર દ્વારા AAPANU DAKOR નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પુના ના શ્રી મહાલક્ષ્મી માતાજી દર્શન… સોનાની પંદર કરોડની સાડીનો શ્રૃંગાર..।। ઓમ શ્રી શ્રીયે નમ: ।।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 978 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 154 લોકોએ […]

Continue Reading

શું ખરેખર મધ્યપ્રદેશના ભેડા ઘાટનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Dipak Devaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નર્મદા મૈયા નો અલોકગીત અને વિરાટ સ્વરૂપ કદાચિત કોઈએ જોયું હશે ! નર્મદા મૈયા, ભેડા ઘાટ, જબલપુર (મ.પ્ર.)” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 230 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 27 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

બ્રાઝિલ ખાતે હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો અમૃતસરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Chanakya Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Only possible India Amritsar ratan singh chowk helicopter naal truck da accident . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા હાઈ-વે પર ચાલતા વાહનો લઈ એલર્ટ મેસેજ જાહેર કર્યો છે..?જાણો શું છે સત્ય..

160 uttar vidhan sabha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક અત્યંત મહત્વની સૂચના હાયવે ઉપર પ્રવાસ કરતી વખતે આપણી પાછળ વાળી ગાડી માથી વ્યક્તી આપણી ગાડીનો નંબર મોબાઈલ ઉપર સર્ચ કરીને આપણું નામ જાણી લે છે. પછી આપણા નામ નો સાદ કરીને આપણી ગાડી ઉભી રાખવા […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો… જાણો શું છે સત્ય…

Naeem Metar નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બ્રેકીંગ ન્યુઝ : અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટીવ ……. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ પોસ્ટને 28 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે…? જાણો શું છે સત્ય…

Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સુરત ના એકતા ટ્રસ્ટ વાળા કહે છે કોવિદ 19 ની રોજ ની 60 થઈ 70 લાશો આવે છે… વિચાર કરો ગુજરાત નો રોજ નો આંકડો કયો છે?સરકાર લોક ડાઉન,અન લોક 1 […]

Continue Reading

બાંગ્લાદેશમાં આવેલા પૂરનો જૂનો ફોટો આસામમાં આવેલા પૂરના નામે વાયરલ.. જાણો શું છે સત્ય…

પારકી પંચાત નામના ફેસબુક પેજ દ્વારા 20 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Real “Bahubali” of Assam who saved a fawn from drowning  Salute and Bless him #assam #flood #salute #bravo #proud #courage #humanity #bahubali. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આસામમાં […]

Continue Reading

શું ખરેખર હિન્દુસ્તાન લિવરના 374 કર્મચારીઓના એક સાથે કોરોના પોઝિટીવ આવ્યો….? જાણો શું છે સત્ય…

Patidar Mehul નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરિદ્વાર ઉત્તરાખંડ કોરોનાનો બોમ્બ ફૂટયો હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના એકીસાથે 374 કર્મચારીનો કોરોના રીપોર્ટ નોંધાયો પોઝિટીવ” આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટનો આ વિડિયો ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની ખેતીવાડી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરમાં ચોમાસાની વહેલી સવારે આ મનોહર દ્રશ્યોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા…. ૐ નમઃ શિવાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 194 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડાઉન લાદવાની ભલામણ કરી….? જાણો શું છે સત્ય…

જગતનો તાત ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત જિલ્લા માં આગમી 48 કલાકમાં લોકડાઉન ના ચક્રો ગતિમાન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર સંજય રવિદાસ મહારાષ્ટ્રનો છે અને તે 93% સાથે પાસ થયો…? જાણો શું છે સત્ય…

Harish Sapkal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સંજય રવિદાસ નામનાં છાત્ર એ મહારાષ્ટ્ર માં રાત્રે ભણીને અને દિવસે બુટપોલીસ કરીને 93% ગુણ પ્રાપ્ત કર્યા. ખૂબ ખૂબ અભિનંદન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 380 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 74 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિ યુનિસ ખાન ઇન્દિરા ગાંધીના સસરા છે….? જાણો શું છે સત્ય…

Kailash Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Nehru , Indira Yunas khan (Indira’s father in law) Firoz Khan (Indira’s husband) A Very rare picture, save n share with the Indian’s around the World please.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર અજમેરમાં દરગાહ ખુલતાંની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

Salim Sandhi નામના ફેસબુક યુઝર દ્વારા 6 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, . યા ગરીબ નવાઝ મઝહબ નહીં શીખાતા,આપસમે બૈર રખના. હિન્દુ- મુસ્લિમ એકતાના પ્રતિક સમા, રાજસ્થાનમાં આવેલ અજમેર શરીફની દરગાહ ખુલતાં જ રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ હઝરત ખ્વાજા ગરીબ નવાઝની બારગાહમાં […]

Continue Reading

શું ખરેખર મુંબઈની લિલાવતી હોસ્પિટલના ડોક્ટરનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

The Genius Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લીલાવતી હોસ્પિટલ મુંબઈના ડોક્ટરે સાફ શબ્દોમાં જ કહ્યુ તે સાંભળો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 456 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 751 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલના ડોક્ટરનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

Raj Studio નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઇ બ્રિચકેન્ડી હોસ્પિટલ. જુઓ.ડોકટર શુ કહી રહ્યા છે.”  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 188 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 416 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર વાહનો ખાડામાં પડતા હોવાનો વિડિયો ગુજરાતનો છે….? જાણો શું છે સત્ય….

Pravinbhai Chaniyara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત વિકાસ મોડેલ નો વિકાસ ઉછળ કુદ કરવાં લાગ્યો છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 425 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 107 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1800થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર LRD કોન્સ્ટેબલ સુનિતા યાદવ દારૂનુ સેવન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

Ravi Nakrani નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ તો હાળુ દારુડીયુ નીકળું બે દિવસ થી એકધારા ચોટાંતા લેડી સિધંમ લેડી સિધંમ # I support sunita Yadav # આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં ચર્ચામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર જર્મનીમાં ત્રણ આંખોવાળા બાળકનો જન્મ થયો…? જાણો શું છે સત્ય…

ગુજરાત મહેક નામના ફેસબુક પેજ દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ત્રણ આખો વાળો …..ભાગ્યે જ જોવા મળતો વિલક્ષણ જર્મન બાળક…..???  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતો ત્રણ આંખોવાળો બાળક જર્મનીમાં જન્મ્યો છે. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર અમિતાભ બચ્ચનને લઈ કરવામાં આવેલા તમામ દાવાઓ સત્ય છે….? જાણો શું છે સત્ય….

Mohammed Bismillah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના Navsari-My City (New) નામના ફેસબુક પેજ પર “અમિતાભ બચ્ચનની નાટકબાજી  અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બન્નેને સિમટોમેટિક કોરોના છે.એટલે કે બીમાર નહી, હળવો.(પ્રાથમિક સટેજ). એમની પાસે 3 બંગલા છે, જેના 18 રુમ છે, 2 મીની ICU છે અને 2 ફેમીલી ડોક્ટર 24 કલાક છે.(પ્રાયવેટ). સિમટોમેટિક […]

Continue Reading

શું ખરેખર સુરતમાં 108ના ડ્રાઈવર દ્વારા 70-80 કોરોના દર્દીની લાશો જોઈ હતી..? જાણો શું છે સત્ય…

Niket Update નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “108ના ડ્રાઈવર નું કોલ રેકોર્ડિગ સુરત માં કોરોના વધી રાયો છે સુરત ની હાલત ખરાબ છે જોવો શુ કહે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 3 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલમાં કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયુ….? જાણો શું છે સત્ય…

Rajesh N Rughani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સી -19 થી ઇઝરાલમાં કોઈ મૃત્યુ નથી! તેમણે તેમને એક સુપર સમાચાર કહ્યું … આ તે કેવી રીતે આવી તે આ છે અને આ રીતે હું તેને મોકલી શકું છું. સી 19 વાયરસનો ઇલાજ અથવા તેને દૂર કરવાની […]

Continue Reading

બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…

બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…Vimal Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “BREAKING & SHOCKING NEWS Finally FBI arrested a Professor from Boston University who was in connection with Chinese university and research lab in Wuhan, and was highly […]

Continue Reading

અમિતાભ બચ્ચનનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

EChhapu નામના ફેસબુક પેજ દ્વારા 12 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોનાની સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા બાદ અમિતાભ બચ્ચનનો નાણાવટી હોસ્પિટલ તેમજ દેશના તમામ ડોક્ટરો અને નર્સો માટેનો આભાર સંદેશ! #AmitabhBachchan #NanavatiHospital #IndiaFightsCorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર સુરતના મેડિકલ ફાર્મસી દ્વારા 20 થી 60 ટકાની દવા પર છૂટ આપવામાં આવી છે..? જાણો શું છે સત્ય..

Dilipbhai Vankawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SURAT ની કોઈપણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે 20 to 60 ટકાની ના ફાયદા(ડિસ્કાઉન્ટ) સાથે દરેક પ્રકારના મોંઘા ઈન્જેક્શનો તેમજ સર્જીકલ આઈટમો આપના સુધી અમો પહોચાડીશું. આ મેસેજ બને તેટલો વધુમાં વધુ શેર કરવા વિનંતી. કેમકે આપણા એક શેર કરવાથી […]

Continue Reading

આ વીડિયોને પેંગોંગ ત્સો લેક કે ભારતીય અપાચે હેલિકોપ્ટર સાથે કોઈ જ સંબંધ નથી… જાણો શું છે સત્ય…

Kiran Patel નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Superb..!!Our Apache attack helicopters patrol over Pangong Tso in Ladakh….!!!! આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખના પેંગોંગ ત્સો લેક ખાતે ભારતીય અપાચે હેલિકોપ્ટર દ્વારા […]

Continue Reading

વોટ્સએપ DPને લઈ ચીની હેકરોને લઈ ફેલાવવામાં આવતો મેસેજ ખોટો છે…..જાણો શું છે સત્ય….

Mohit Brambhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હાય, જો કોઈની માતા કે બહેનએ પોતાનો ફોટોનો ડીપી WhatsApp પર પોસ્ટ કર્યો હોય, તો તરત જ તેને બદલવા માટે કહો કારણ કે WhatsApp પર આઈએસઆઈએસ અને ચીનનાં હેકર્સ છે જેમની પાસે તમારો વોટ્સએપ નંબર અને માહિતી નથી. તમારા […]

Continue Reading

શું ખરેખર સાયકલ ગર્લ જ્યોતિની રેપ અને હત્યા થઈ….? જાણો શું છે સત્ય…

Keshu Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરીકા સુધી જેના વખાણ થયા તે જયોતી બુજાઈ ગઈ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 113 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 46 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 51 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સુરત બદલી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharat Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમરેલી SP નિર્લિપ્ત રાયની ૭ દિવસ માટે સુરતમાં બદલી આપવામાં અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાહેબ સુરત જિલ્લાની કમાન સોંપવામાં આવી છે જેમના નેતૃત્વમાં અમરેલી જિલ્લાને બે મહિના સુધી કોરોના મુક્ત રાખવામાં સૌથી મોટુ યોગદાન હોય તો એસપી નિર્લિપ્ત રાય […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે…? જાણો શું છે સત્ય…

Vadodara Is Great નામના ફેસબુક પેજ દ્વારા 30 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વડોદરા હાલોલ રોડ પર આવેલી સર્વોત્તમ હોટેલ ખાતા પહેલા આ વિડીયો જોઈ લેજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલેલ હાઈવે પર આવેલી સર્વોત્તમ […]

Continue Reading

શું ખરેખર ભારતીય સૈનિકોનો સિયાચીન વિસ્તારનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

દીકરી મારી લાડકવાયી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતીય સૈનિકો ની સિયાચીનમાં રાત સલામ છે ઇન્ડિયન આર્મીને ગર્વથી આ ફોટાને લાઈક અને શેર કરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 249 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 21 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં ફોટોમાં દેખાતા વૃદ્ધ વ્યક્તિ હજુ જીવે છે…? જાણો શું છે સત્ય…

Bhuro amaro gujarati નામના ફેસબુક પેજ દ્વારા 27 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં એવું લખેલું છે કે, ઈન્ડોનેશિયા ના એક 126 વરસ ના દાદા નું કહેવું એવું છે કે, જે લોકો એ તેમને સિગારેટ, દારૂ છોડવાની સલાહ આપતા હતા તે બધા મરી […]

Continue Reading

શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…? જાણો શું છે સત્ય…

રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોઇ પણ પ્રકારની ટૂથપેસ્ટ ખરીદતા પહેલા જાણી લો આ 4 વાતો, લાલ, લીલા અને ભૂરા રંગની પટ્ટીવાળી ટુથપેસ્ટમાં શું હોય છે ફરક” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2900 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર જાવેદ હૈદર નામનો કલાકાર જીવન ગુજરાન માટે શાકભાજી વેચી રહ્યો છે…? જાણો શું છે સત્ય…

Gujaratimidday.com નામના ફેસબુક પેજ દ્વારા 29 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક આર્ટિકલ મૂકવામાં આવ્યો છે જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ‘ગુલામ‘માં આમિર ખાન સાથે કામ કરી ચૂકેલા જાવેદ હૈદર શાકભાજી વેચવા મજબૂર, વીડિયો વાયરલ… #JavedHyder #TikTokVideo #ViralVideo #CoronaVirusEffect #MidDayGujarati. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુક્વામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Jayswal Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના ગુજરાત ના હિન્દુ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બિગબ્રેકિંગ મુકેશ અંબાણીએ Jio સિમની એડ માંથી જેહાદી શાહરૂખ ખાને લાત મારી કાઢ્યો # જય શ્રીરામ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 […]

Continue Reading

શું ખરેખર ભૂટાન દ્વારા આસામમાં આવતું સિંચાઈનું પાણી રોકવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Vadodariyu નામના ફેસબુક પેજ દ્વારા 26 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, નેપાળ બાદ હવે ભૂતાને ભારતની ચિંતા વધારી, આસામમાં સિંચાઈનું પાણી રોક્યું કોરોના વાયરસના સંકટ વચ્ચે ગલવાન ખીણમાં ચીનની હિંસક ઝડપમાંથી હજુ ભારત બહાર આવ્યું નથી ત્યાં પાડોશી દશો ચિંતા વધારવાનું શરૂ કરી દીધું […]

Continue Reading

શું ખરેખર હાલમાં ગલવાન નદી પર પૂલ બાંધવા આવ્યો ત્યારનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

My Gujju World નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અભિનંદન!! ભારતીય સેનાએ ગલવાન નદી પરનો પુલ બનાવી લીધો જેને ચીન રોકવા માંગતું હતુ. આવી મુશ્કેલીના સમયમાં પણ આવું કઠિન કાર્ય આપણી ભારતીય સેના જ કરી શકે!! ગર્વ છે અમને ભારતીય સેના ઉપર!! જય હિન્દ!!” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શું ખરેખર IASની પરિક્ષામાં 3rd રેન્ક મેળનાર કર્ણાટકની રેવાથીનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

Narendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સમાજ માટે અને આજના વિધાથીઁઅો માટે તેમજ મા-બાપ માટે પ્રેરણારુપ કિસ્સા જાણવા વાંચવા મડયો છે .વિગતો આપણા ભુતપૂવઁ મુખ્ય સચિવ લહેરી સાહેબે લખી છે એેટલે ખોટુ હોવાનુ કારણ નથી પ્રસ્તુત તસવીર મકાન મા રહેતા રોજ છુટક મજુરી કરવા જતી […]

Continue Reading

શું ખરેખર ન્યુઝીલેન્ડમાં આ વર્ષે નિકળેલી રથ યાત્રાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Naran Pampaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચાલો અમદાવાદમાં બહુ મોટી રથયાત્રા શરૂ ના થઈ.કોઇ અફસોસની વાત નથી. જેવો માહોલ. આપણે જોઈએ નયુઝીલેડ ની રથયાત્રા….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવની દવા કોરોનિલને આયુષ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…

Jashvant Raval નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બાબા રામદેવની કોરોનીલ દવાને આયુષ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. ગઈકાલથી વિરોધમાં ઉછળેલા લોકોએ પોતાના ઘરે શોકસભા કરી લેવી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીન સામે થયેલી લડાઈમાં શહિદ થયેલા જવાનના દિકરા અને પત્ની છે…? જાણો શું છે સત્ય…

Bhuro amaro gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચીન ને જવાબ તો આપવી જ પડશે…ઘરે રહો, સુરક્ષિત રહો….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading