શું ખરેખર જામિયામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળી લાગવાથી યુવકનુ મોત થયુ છે..?જાણો શું છે સત્ય…

Tofik Amreliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી પોલીસ દ્વારા ફાયરિંગ માં જામીયા યુનિવર્સિટી નો વિદ્યાર્થી શહીદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. એક વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

વર્ષ 2016ની ફોટોને હાલની પશ્રિમ બંગાળની ઘટના સાથે જોડી ફેલાવવામાં આવી રહી છે…

રંગ છે – Rang Chhe નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#આ_બાળકનો_શુ_વાંક ??? પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા તોફાનમાં એક ટ્રેનમા આ બાળક તેના માતા પિતા સાથે મુસાફરી કરી રહ્યુ હતું અને ટ્રેનમાં થયેલા પથ્થરમારા માં આ બાળકની ની આંખ ફૂટી ગઈ..આ બાળકને આ નાગરિકતા બિલ સાથે શુ લેવા […]

Continue Reading

શું ખરેખર ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા “મિત્રો….આ શિકારી મહાશય કોણ છે? તમેં લોકો આનું નામ જાણીને અચરજ પામશો. આ હરામી ભાજપ માંથી ચુંટાયેલો ધારાસભ્ય છે.એનું નામ અનિલ ઉપાધ્યાય છે… મિત્રો…તમે આ વિડિઓ જોયા પછી આ હરામીની સામે ગુસ્સો કરવાને બદલે આ વિડિઓને વધુ માં વધુ શેર કરો જેથી આનાં કારનામાની […]

Continue Reading

શું ખરેખર આસામના મુખ્યમંત્રીને કેબના વિરોધના કારણે પાછળના દરવાજે થી ભાગવું પડ્યું હતું..? જાણો શું છે સત્ય…

Rajesh Bharwad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अपने ही घर के पिछवाड़े से भागते इस व्यक्ति को पहचानते हैं..? BJP का नेता है ये हिंट : एक राज्य के मुख्यमंत्री हैं। असम, मिज़ोरम, त्रिपुरा और नागालैंड मे जनता संघ–भाजपा नेताओं को ढूँढ–ढूँढकर कुत्तों की तरह ठोक […]

Continue Reading

શું ખરેખર એબીપી અસ્મિતા દ્વારા બ્રેકિંગ પ્લેટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ત્રિકમ કેશરી‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર,2019   ના રોજ  આપડો અડ્ડો નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટીવી વાળા થી પણ ભૂલ થય જાય કારણ કે એ લોકો ઇંગ્લિશ મિડિયમ માં ભણેલાં હોય શકે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતી ન્યૂઝ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 420 નંબરની ટીશર્ટ આપવામાં આવી..? જાણો શું છે સત્ય..?

જય જય સરદાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अर्जेंटीना ने भी सही पकड़ा और 420 नम्बर की जर्शी दी है ।” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 93 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 65 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં આવ્યું કે, “હું ડુંગળી-લસણ નથી ખાતી તેથી એની કિંમતને અને મારે કોઈ લેવાદેવા નથી”…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Satishsinh Thakor‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હુ ડુંગળી-લસણ નથી ખાતી એટલે એની કિંમત ને અને મારે કોઈ લેવાદેવા નથી : નિર્મલા સિતારમન (નાણામંત્રી). આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા રેલવેના મુખ્ય 50 પદો રદ કરી નાખવામાં આવ્યા.? જાણો શું છે સત્ય..

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રેલવે ના 50 મુખ્ય પદો મોદી સરકારે રદ કરી નાંખયા હવે સરકાર ને રેલવે પ્રાઇવેટ કરવામાં કોઈ તકલીફ નહિ પડે વાહ માસ્ટર સ્ટ્રોક છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 167 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં ખેડૂતોના પુત્રો માટે ખાનગી ક્ષેત્રમાં 80% નોકરી અનામત રખાશે..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડૂત પુત્રો માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 80 ટકા અનામતનો કાયદો ઘડશે મહારાષ્ટ્ર સરકાર: રાજ્યપાલ બી એસ કોશ્યરી સરકાર બદલીનો ફાયદો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રના પુર્વ સીએમને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા..? જાણો શું છે સત્ય…

Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અશોક ચૌહાણ ના ઘરે ED ની રેડ મહારાષ્ટ્ર મા બદલા ની રાજનીતિ શરૂ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 49 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટો એકજ છોકરીના છે.? તે JNUની વિદ્યાર્થીની છે.? જાણો શું છે સત્ય…

Ajith Gadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#JNU Student: Poor enough to pay Rs.10/month Hostel Fees But, Rich enough to drink whiskey & smoke Cigarettes! JNU’s Poor Students Be Like 😜 #ShutDownJNU” શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ભાજપાના નેતા દ્વારા મિડિયાને ધમકી આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

Falguni Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લો, સાંભળી લો.હવે તો ખુલ્લે આમ પત્રકારો,મીડિયાને ધમકી અને જનતાને ડરનો પ્રસાદ વહેંચી રહ્યાં આ ભાજપવાળા. હજુ વોટ આપજો એટલે તમારી પેઢીઓ પણ વાઢી નાંખે.” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 93 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર જૈસલમેરના વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવારને માત્ર 2 જ વોટ મળ્યા..? જાણો શું છે સત્ય…

Ahir DIpak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજસ્થાન જેસલમેર વોર્ડ નં 15 માં ભાજપને પુરા 2 મત મળ્યા અને હવે આ આખો વોર્ડ ઈ બે જણને ગોતે છે…!” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 151 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ […]

Continue Reading

શું ખરેખર હાર્દિક પટેલ દ્રારા કરવામાં આવેલા સત્યાગ્રહમાં આવેલા લોકોની ભીડ છે….? જાણો શું છે સત્ય…

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડુત સત્યાગ્રહ મા જોરદાર માનવ મેહરામણ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 611 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 16 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 343 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

‎‎‎Zalavadiya Kano‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 13 નવેમ્બર,2019   ના રોજ  Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના ફેસબુક પેજમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પાટીદારો ને ગરજ હતી એટલે તેમણે ભાજપ ને મત આપ્યાં, ભાજપ ને એમની કોઈ જરૂર નથી. – અમિત શાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર કેનેડાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તરીકે જગમીત સિંઘની વર્ણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Salim Mehtaji નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#જગમીત_સિંહજી ને #કેનેડા નાં #ઉપ_પ્રધાનમંત્રી બનવા પર હાર્દિક શુભકામનાઓ. દુનિયાના કોઈ પણ દેશનાં ઉપ પ્રધાનમંત્રી બનવા વારા પેહલા શીખ છે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર ચૂંટણી હારી ગયા પછી પંકજા મુંડે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા…? જાણો શું છે સત્ય….

‎‎Kishan Vala નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અરે!ગાંડી ચૂપ થઈ જા….ઘી ઢોળાઈ ગયું છે.પણ ઢોળાણું તો ખીચડીમાં જ..મહારાષ્ટ્રના ભાજપના દિગગજ નેતા સ્વ.ગોપીનાથ મૂંડેની દીકરી પંકજા મૂંડે પોતાના જ ભાઈ સામે ચૂંટણી હારી ગયા છે.તેથી તેઓ રડવા લાગ્યા છે. તે હારી […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતાએ એવું કહ્યું કે, “બટન ગમે તે દબાવો વોટ તો ભાજપને જ જશે”…? જાણો શું છે સત્ય….

‎‎Raj Gondaliya Gandhi નામના ફેસબુક યુઝર  દ્વારા 20 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે આ લોકો જાહેર મા બોલે છે તો ચૂંટણી કમિશનની આંખો ક્યારે ખુલશે ??? જાહેરમંચ પર થી ઊમેદવાર પોતે કહે છે કે બટન કોઈ પણ દબાવશો મત ભાજપ મા […]

Continue Reading

શું ખરેખર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા બેરોજગારી પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય….

‎‎Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, યુવાનોને નોકરી આપવાનો ઠેકો અમે થોડો લીધો છે તેઓ પોતાની રીતે રોજગાર શોધે -રવિશંકર પ્રસાદ વાહ મોદીજી વાહ યુવાઓ મજા આવે છે ને. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રીય […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીની બુક “જ્યોતિ પુંજ”માં સરદાર પટેલ વિરૂધ્ધમાં શબ્દો લખાયેલા છે.? જાણો શું છે સત્ય..

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સરદાર પટેલ જુગારી હતા, પત્તે રમતા, કલબ માં જતા..- જ્યોતિ પુંજ પેજ નં:96 મોદી ની કિતાબ માં સરદાર પટેલ વિરુદ્ધ લખાયેલ શબ્દ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર અયોધ્યામાં 133 કરોડના ખર્ચે દીવા પ્રગટાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

‎‎Amit Mecwan‎  નામના ફેસબુક યુઝર  દ્વારા 30 ઓક્ટોમ્બર,2019   ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અયોધ્યામાં 133 કરોડ ના ખર્ચે દીવો પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યા પછીની તસવીર .. નસળગેલા દીવા માંથી તેલ એકત્રીત કરતુ ભારતનું ભવિષ્ય ….આ બાળકી અે વિકાસ નુ […]

Continue Reading

શું ખરેખર ગૌતમ ગંભીરે ભાજપના સાંસદ પદેથી આપ્યું રાજીનામું…? જાણો શું છે સત્ય….

‎‎Vinod Thakor Shankheshwar નામના ફેસબુક યુઝર દ્વારા 19 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, વિરેન્દ્ર સહેવાગ ની કોગ્રેસ મા એન્ટ્રી થી ગૌતમ ગંભીર નુ ભાજપા સાંસદ પદે થી રાજીનામું…વાહ પાજી વાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિરેન્દ્ર સેહવાગની કોંગ્રેસમાં એન્ટ્રી થવાથી ગૌતમ […]

Continue Reading

શું ખરેખર પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા….? જાણો શું છે સત્ય…

ભાણજીભાઈ પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“ભારતીય ભૂતપુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ વિધીવત રીતે કોગ્રેંસ પક્ષમાં સામેલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 505 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 28 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 54 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય…

Rekkha Pandya નામના ફેસબુક યુઝર દ્રારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “यह महिला उद्योगपति अडानी की पत्नी है। झुकी हुई गर्दन को पहिचाने…! ये हालत है देश के पीएम की.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 114 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 49 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર નીરવ મોદીએ લંડનની કોર્ટમાં નિવેદન આપ્યુ હતુ કે 32 ટકા જ મારા હતા 68% BJPના હતા….? જાણો શું છે સત્ય…

Dhanji Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નીરવ મોદીએ લંડન કોર્ટમાં વેર્યા વટાણા… 32% જ રૂપિયા મારા હતા..68% તો બીજેપી નેતાઓના હતા…મોદી મોદી….ભાઈ ભાઈ…” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 257 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 9 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 135 […]

Continue Reading

શું ખરેખર TMC સાંસદ નૂસરત જહાં દ્વારા કરવામાં આવેલા નૃત્યનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

‎‎Jethava Suryakant‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના પેજ પર એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નુસરત જહાં jay ho. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તૃણમૂલ સાંસદ નૂસરત જહાં દ્વારા નૃત્ય કરવામાં આવ્યું તેનો આ વીડિયો […]

Continue Reading

શું ખરેખર હાલની મોદીની રેલી બાદના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ દ્રશ્ય #કચરા_શેઠ મોદી ની કાલ ની ચૂંટણી રેલીનું છે….!! હવે શેયર કરી મોદી સુધી પહોંચાડો કે આ કચરો તો વિણો?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 17 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા બીચ પર જાતે કચરો નાંખીને વીણવાનું નાટક કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

‎ Nilesh Patel  નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ Hardik Patel Fans Club નામના પેજ પર એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ કચરો સાફ કરે છે,?કે પછી કચરો વેરે છે,? આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી મોદી દ્વારા તાજેતરમાં મહાબલિપુરમના બીચ પર […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગાનું અપમાન કર્યું…? જાણો શું છે સત્ય….

‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન  નામના ફેસબુક પેજ દ્વારા 29 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તુર્કીના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રિસેપ તૈયપ એર્દોગનના ફોટા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઉપરના ફોટોમાં તુર્કીના ભૂતપૂર્વ વડાપ્રધાન રિસેપ તૈયપ એર્દોગન દ્વારા તેમના દેશના રાષ્ટ્રધ્વજનું સન્માન […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ભાજપના નેતાનો છે…? જાણો શું છે સત્ય….

‎ Dhanji Patidar  નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો….જોવો BJP ના નેતા હવે બેંગકોક માં ભરપૂર વિકાસ કરી રહ્યા છે…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો બેંગકોક ખાતે દારુ પીને મોજ કરી રહેલા ભાજપના […]

Continue Reading

શું ખરેખર તામિલનાડુના દરિયાકિનારે મોદીએ કચરો ઉપાડ્યો તે માટે અગાઉથી આયોજન કરાયુ હતુ….? જાણો શું છે સત્ય…

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પહેલા કચરો ફેલાવા નો, પછી સિક્યોરિટી ચેકીંગ.એરીયો કોડ્ન કરે,અને પછી કેમેરા ગોઠવાઈ એટલે ફોટો પડાવવા ઉઘાડા પગે દોડે પાંચ – છ વસ્તુ ઉપાડવા એટલું નાટક થાય…એના કરતા અર્થ વ્યવસ્થા ની ગાડી પાટે ચડાવી દે રોજગાર આપવા માંડે […]

Continue Reading

શું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે…? જાણો શું છે સત્ય….

‎ જીગો અમદાવાદી નામના ફેસબુક પેજ દ્વારા 27 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાલો મોદુ કેમ ઘડી ઘડી અમેરિકા જાય સે ઇ હવે ખબર પડી, આવો ડફોળ પ્રેસિડન્ટ અને ફેકુ એનો દોસ્ત.. ઈજ્જત કાઢી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાના […]

Continue Reading

શું ખરેખર અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના મહિલા સભ્ય તુલસી ગેબાર્ડ ભારતીય મૂળના છે…? જાણો શું છે સત્ય….

‎Umakant Mankad નામના ફેસબુક યુઝર દ્વારા 24 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકન પ્રમુખ ની ચૂંટણી ના મજબૂત પ્રતિસ્પર્ધી અમેરિકન સંસદ ની ભારતીય મૂળની પ્રથમ હિંદુ નેતા તુલસી ગેબાર્ડ ની વિરુધ્ધનો પ્રચાર કહેવાતા હિંદુ નેતા મોદી દ્વારા !!!  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં EVM સાથે છેડછાડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

‎‎Arvind Vekariya xનામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, EVM को बदला जा रहा है, सरेआम लोकतंत्र की हत्या हो रही है  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે EVM મશીનોની હેરાફેરી […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદીનું ટ્વીટર અકાઉન્ટ નીતા અંબાણી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યુ છે..? જાણો શું છે સત્ય…

Jayshree Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “मोदी का twitter #निता अंबानी चलाती है बोला था ना #फेकू गवार अनपढ़ है #इंग्लिश नहीं आती है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ પણ મુકવામાં આવ્યુ હતુ. જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “मोदी का ट्विटर चलाती है […]

Continue Reading

શું ખરેખર ભાજપના કાર્યકર દ્વારા મહિલા સાથે આ પ્રકારે ગેરવર્તુણક કરવામાં આવી..? જાણો શું છે સત્ય…

Jayshree Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “गुजरात BJP नेता अज़य राजपूत स्कूल में घूसकर महिला टीचर के साथ क्या कर रहे हैं, यह आप खुद ही देख लीजिए और दुनिया को भी दिखाइए । Kya ise farsi nahi lagni chahiye kya kaho ge andh bhakt?” […]

Continue Reading

શું ખરેખર હરિયાણામાં મુખ્યમંત્રી આવાસની બહાર ધરણા કરનાર બેરોજગાર યુવકો પર કરવામાં આવ્યો ગોળીબાર…? જાણો શું છે સત્ય….

‎‎Amit Vaghela‎  નામના ફેસબુક યુઝર દ્વારા 27 સપ્ટેમ્બર,2019   ના રોજ Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुख्यमन्त्री निवास के बहार धरना दे रहे बेरोज़गार युवकों को मिली सौग़ात !!! आज सुबह सभी बेरोज़गार युवकों पर firing karvai gayi। चुनाव से […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા પર ઈવીએમમાં ગડબડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

‎ આપણી અેકતા આપણી તાકાત. નામના ફેસબુક પેજ દ્વારા 2 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પ્રધાનમંત્રી મોદીના કહેવા પર EVM માં ગડબડ કરવામાં આવી હતી. EVM ની ચીપ બનાવવાવાળી કંપનીના ચેરમેન હતા મુખ્ય ચૂંટણી અધિકારી, મોદીના સચિવ રહી ચૂક્યા છે. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર શિવરાજસિંહ ચૌહાણ હાથમાં ફ્રેક્ચર થયાનું કરી રહ્યા છે નાટક…? જાણો શું છે સત્ય….

Ramesh JJ Patel નામના ફેસબુક યુઝર દ્વારા 2 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આને કહેવાય નાટક મંડળી…!! એક દિવસ ડાબા હાથે પ્લાસટર અને બીજા દિવસે જમણા હાથે પ્લાસટર…!!???. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના હાથમાં ફ્રેક્ચર […]

Continue Reading

શું ખરેખર ભાજપાના સાંસદ અને ઝી ટીવીના માલિક સુભાષ ચંદ્રા દેશ છોડીને ફરાર થઈ ગયા…? જાણો શું છે સત્ય….

‎Hitesh Sakariya નામના ફેસબુક યુઝર દ્વારા 29 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભાજપ નો સાંસદ zee tv નો માલિક સુભાષ ચંદ્રા. 35000 કરોડ લઈને દેશ છોડી ને ફરાર. આ પણ આપણે જ ભરવાના છે યાદ રાખજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના […]

Continue Reading

શું ખરેખર 10214 કિમિનું અંતર કાપતી ટ્રેન ચીન થી વર્ષ 2018માં શરૂ થઈ છે..? જાણો શું છે સત્ય…

TV Report – टीवी रिपोर्ट નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“इस वीडियो मे एक *मालगाड़ी* दिखाई गई है l यह ट्रेन *चीन* से चलती है , और *कजाकिस्तान, रूस, बेलारूस , पोलैंड* होते हुये *10214* किलोमीटर का सफर तय करके *जर्मनी* पहुँचती है , और फिर जर्मनी […]

Continue Reading

શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જન્મદિવસની ઉજવણીનો છે આ વીડિયો…? જાણો શું છે સત્ય….

‎ Ramshi Gagiya નામના ફેસબુક યુઝર દ્વારા 26 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુલામી નું ગૂમડું ગાંડે હોય એવા ગુલામો આપણે સમજાવે મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી હતા..પણ ગાંધી પરિવાર ની મરજી વગર પાંદડું પણ ના હલાવી શકતા…….જન્મદિવસ મનમોહન નો અને કેક કાપી લાહુલ્યે […]

Continue Reading

શું ખરેખર નિતિન ગડકરીના કાફલાના અકસ્માતમાં CRPFના જવાનનું મૃત્યુ થયુ હતું..? જાણો શું છે સત્ય..

बनास क्राईम वीकली न्यूज़ पेपर, बनासकांठा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “CRPF માં ફરજ બજાવતા વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામ ના યુવાન ફલજીભાઇ ચૌધરી નુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ દરમિયાન માગૅ અકસ્માત માં દુઃખદ અવસાન થયું છે પ્રભુ એમના આત્માને શાંતિ આપે…RIP” […]

Continue Reading

શું ખરેખર આ ફોટો ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1954 માં લીધેલી અમેરિકાની મુલાકાતનો છે…? જાણો શું છે સત્ય….

Anwar Ahmed Malik‎ નામના ફેસબુક યુઝર દ્વારા 23 સપ્ટેમ્બર,2019   ના રોજ અપના અડ્ડા નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ 1954 માં નહેરુ જી યુ.એસ. માં વગર કોઇ પીઆર ટીમ , કોઈ બ્રાંડિંગ, કોઈ હાઇપેડ અભિયાન. મુખ્ય તફાવત – અમેરિકનો ભારતીય પીએમ નહેરુ માટે ઉત્સાહિત […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં નરેન્દ્ર મોદીના ગુરૂ દયાનંદ ગિરી મહારાજનું અવસાન થયું…? જાણો શું છે સત્ય….

‎ Ratan Ramnani નામના ફેસબુક યુઝર દ્વારા 21 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, हमारे देश के यशवी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के गुरू श्री दयानंद गिरी जी महाराज का देहांत हो गया ॐ शांति। शान्ति शान्ति। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રીની ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે…? જાણો શું છે સત્ય….

‎Dharmesh Goswami નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર,2019   ના રોજ  જાગૃત નાગરિક મંચ નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ જુઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ગાડી માં વીમો પણ પૂરો થઈ ગયો છે અને પીયુસી પણ નથી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર દિલ્હી પોલીસ દ્વારા અમિત શાહના કાફલા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી…? જાણો શું છે સત્ય….

‎ Chirag Patel‎  નામના ફેસબુક યુઝર દ્વારા 16 સપ્ટેમ્બર,2019   ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગ્રુહમંત્રી અમિત શાહનો કાફલો નિકળવાનો હોવાથી દિલ્હી પોલીસે એક એમ્બ્યુલન્સને રસ્તો ન આપ્યો અને બાળકીનું […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ઓફિસ સણગારવા માટે રૂ.1.16 કરોડનો ખર્ચ કર્યો….? જાણો શું છે સત્ય…..

Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “स्मृति ईरानी ने ऑफिस सजाने पर खर्चे 1.16 करोड़, बिजेंदर सिंह ने 70 लाख में बनवाई फर्श और छत” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર પકડાયેલા ત્રણ આંતકવાદી કોંગ્રેસી છે…? જાણો શું છે સત્ય…..

Sant Upadhayay નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “PUNJAB ME 3 CONGRESSI TERRORIST ARRESTED WITH TRUCK WITH AK 47 -AK 56 AANKHE KHOLO INDIA” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર અત્યારે તમિલનાડૂમાં આરક્ષણ છોડવા માટે લોકો કરી રહ્યા છે આંદોલન…? જાણો શું છે સત્ય….

‎હિન્દુસેના નામના ફેસબુક ગ્રુપ દ્વારા 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, आरक्षण नहीं सम्मान चाहिए तमिलनाडू में 60लाख SC केटेगरी के लोग आरक्षण छोड़ने के लिए आंदोलन कर रहे है। जरूर देखें ? આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading