શું ખરેખર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આ વીડિયો ટ્રાફિકના નવા નિયમો લાગૂ થયા બાદનો છે…? જાણો શું છે સત્ય….

‎Raju Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર,2019 ના રોજ અપના અડ્ડા  નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જયારે કાયદા બનાવવા વાળા કાયદા નો ભંગ કરે ત્યારે તેમને કેટલા રૂપિયા નો દન્ડ લાગશે ? નીતિન ગડકરી વગર હેલ્મેટ ટુ વહીલર ચલાવતા RSS મુખ્યાલય પહોંચ્યા. […]

Continue Reading

શું ખરેખર કોઈ ધારાસભ્ય દ્વારા હાલમાં આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

ગુજરાતનો વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘લો બોલો, ખાતો નથી ને ખાવા દેતો નથી બધું એકલો જ ગળી જાઉં છું તેવું કામ કાજ લાગે છે, હવે સચ્ચાઈ તો ધાબે ચડી ને પણ પોકર્શે જ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 222 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર વૈશાલીના ધારાસભ્ય દ્વારા નીલ ગાયને જીવતી ખાડામાં નાખી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…

Shrikant Shrikant નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2019ના Sudhir Chaudhary Zee news (DNA) નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “जिन्दा *नीलगाय* को *जेसीबी* द्वारा गड्ढा खुदवा कर दफ़न कर दिया बैशाली जिला के विधायक *राजकिशोर सिंह* ने मानव के नाम पे कलंक है एेसे लोग, एेसे लोगों पे क़ानूनी कार्यवाही […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધીના સ્વિસ બેંક એકાઉન્ટ માંથી 34 લાખ કરોડ રૂપિયા મળ્યા….? જાણો શું છે સત્ય…

Rajesh Soni નામના ફેસબુક યુઝર દ્વારા ગુજરાત સુવિચાર નામના પેજ પર તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सोनिया के swiss bank A/C में थोड़ी सी रकम मिली … so sad 34 लाख करोड़.3400000000000000/-’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા […]

Continue Reading

શું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય…

‎Dhrunarayan Pansari‎ નામના ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ WE SUPPORT NARENDRA MODI નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *कोंग्रेस विधायक अनिल* *उपाध्याय अनजाने में कह गया पर सही बोल दिया* *इस video को इतना वायरल करो की ये पूरा हिन्दुस्तान देख […]

Continue Reading

શું ખરેખર ભાજપાના સાંસદ રૂપા ગાંગુલીને CBIએ હાલમાં બાલ તસ્કરી મામલે નોટીસ મોકલી….?જાણો શું છે સત્ય…..

Nirmal Surti નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘बाल तस्करी में बीजेपी सांसद रुपा गांगुलीको CID ने भेजा नोटिस, भाजपा के राष्ट्रीय महासचिव पर भी आरोप’ आरोपલખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર આ ભારતમાં લવ જેહાદની આડમાં હિન્દુ મહિલાઓ પર થતા અત્યાચારનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

Manish Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘#शेयर_करे जो लडकीयाँ कहती है मुस्लिम बहुत अच्छे होते है उन सब तक यह विडीयों पहुँचाओ एक लव जिहाद की शिकार हिन्दु लडकी को मारा पीटा गया पेसाब पिलाई गई ये सेक्युलर थी और Tik Tok पर सभी मुस्लिमों को […]

Continue Reading

શું ખરેખર ધારા 370માં કોઈ દેશનો સાથ ન મળતા ઈમરાન ખાને પત્રકારોને ગાળો આપી હતી…? જાણો શું છે સત્ય….

BhaVesh BadShah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘370 पर किसी भी #देश का #साथ न मिलने पर #पागल हुए #पाक_PM_इमरान_खान देने लगे #पत्रकारों को #गालियाँ ???’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર ગૃહ મંત્રાલય દ્વારા ચીનની વસ્તુઓનો ઉપયોગ ના કરવાની ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

‎Khush Sheth  નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ,2019  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  ઇન્ટેલિજન્સ મુજબ, પાકિસ્તાન સીધી ભારત પર હુમલો કરી શકતું નથી, તેથી તેણે ભારતથી બદલો લેવા માટે ચીનની મદદ લીધી છે. ચાઇનાએ ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડાઓમાં વિશિષ્ટ પ્રકારનાં ફટાકડા ભર્યા છે, જે […]

Continue Reading

શું ખરેખર શિવરાજ સિંઘ ચૌહાણ 9 ધારાસભ્ય સાથે કોંગ્રેસમાં જોડાવાના છે…? જાણો શું છે સત્ય….

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शिवराज सिंह चौहान 9 विधायकों के साथ कांग्रेस का हाथ थामांगे। सूत्रों के मुताबिक जल्द होगी ज्वाईनिंग’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા દિવાળી પર્વ પર ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો…? જાણો શું છે સત્ય………

Vinaya Dalal નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર અને ફોટો સાથેનો એક લેટર પણ શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. અને 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક બોટલ પર લગાવ્યો પ્રતિબંધ…? જાણો શું છે સત્ય…

‎Ds Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, યુપી સરકારે મીટીંગ મા પ્લાસ્ટિક ની બોટલો ઉપર લગાવ્યો પ્રતિબંધ હવે તાંબાના લોટા મા મળશે પાણી. […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ દ્વારા ASIના પૂર્વ ડાયરેક્ટર કે.કે.મોહમ્મદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય………

Vishnubhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 86 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 16 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,  ASIના પૂર્વ ડાયરેક્ટ […]

Continue Reading

શું ખરેખર ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अनुच्छेद 370 खत्म होने के बाद, कश्मीर मे तोडे गए 435 मंदिरों का होगा फिर से निर्माण ग्रहमंत्री : अमित शाह जय श्री राम. આ […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Parag Taylor  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अगर एक भी मुस्लिम देश पाकिस्तान की मदद करेगा तो हम खुलकर मैदान मे आयेंगे भारत के साथ: “इजरायल पीएम नेतान्याहू”  આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર ડો.મનમોહન સિંઘ દ્વારા આ પ્રકારે નિવેદનો આપવામાં આવ્યા હતા….? જાણો શું છે સત્ય………

Wasim Shaikhનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી,‘1 साल बाद पता चलेगा नोटबन्दी कीतनी घातक है -डॉ मनमोहनसिंह 6 महीने बाद पता चलेगा 370 & 35A का फैसला कितना घातक है -डॉमनमोहनसिंह’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા સુષ્મા સ્વારાજ માટે આ પ્રકારે ટ્વીટ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય…..

Dinesh Kothari નામના ફેસબુક યુઝર દ્વારા Marwari in Kolkata નામના પેજ પર 7 ઓગસ્ટ 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘राहुल गांधी ने सुषमा स्वराज के निधन पर ट्वीट कर उनके परिवार और उनके चाहने वाले सभी लोगों को दे डाली श्रद्धांजलि… इसको श्रद्धांजलि देने का भी ज्ञान नहीं है…?अब दुनिया इसको क्या कहैआप ही […]

Continue Reading

શું ખરેખર ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

STORY UPDATE (13-08-2019 TIME 8.50 PM) આમ, 5 ઓગસ્ટ 2019ના રાત્રીના 8 વાગ્યા સુધી જમ્મુ કાશ્મીરમાં કોઈની પણ અટકાયત, ધરપકડ કે નજરકેદ કરવામાં આવ્યા ન હતા. આ ઘટનામાં વધુ અપડેટ એ છે કે, 5 ઓગષ્ટ, 2019 ના રોજ જ્યારે જમ્મુ-કાશમીરમાંથી કમલ 370 અને 35 A નાબૂદ કરવામાં આવી તેજ દિવસે રાત્રે ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીની […]

Continue Reading

શું ખરેખર જય શ્રી રામ ન બોલતા મુસ્લીમ ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

Jamiat Youth Club Banaskanthaનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 128 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 15 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 87 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર જામનગરમાં તમાકુમાં ઝેરી પદાર્થ આવતી 25-30 લોકોના મૃત્યુ થયા છે..? જાણો શું છે સત્ય…..

Jayshree Kalyani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘સાવધાન જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં પાનની દુકાન તમાકુમાં ઝેરી પદાર્થ આવતા 25 થી 30 લોકોના મૃત્યુ થયેલ છે જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે સવાર સવારમાં દુકાનદાર પણ ગાયબ થઇ ગયેલ છે ભાઈઓ આ મેસેજને આગળ મોકલો […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંઘ સરકારે મુકેશ અંબાણીને 1200 કરોડનો દંડ ફટકાર્યો અને મોદી સરકારે તેને માફ કર્યો…?

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘मनमोहन सिंह सरकार द्वारा 2011 मे मुकेश अंबानी पर लगायेंपेनाल्टी 1200 करोड को मोदी ने माफ किया।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 310 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Mahendra Patel‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીના ફોટો સાથે એવું લખેલું છે કે, कोंग्रेस कोई राजनैतिक पार्टी नहीं एक छुपा हुआ आतंकवादी मुस्लिम संगठन है, जो देश और हिन्दू धर्म संस्कृति को दीमक की तरह […]

Continue Reading

શું ખરેખર આગ્રામાં ભાજપાના ધારાસભ્યની પત્ની સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ…? જાણો શું છે સત્ય….

Nirav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 130 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 1825 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આ હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આગ્રા(પુર્વ)ના ભાજપાના […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 206 લોકોઓ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 86 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શુંખરેખર યદુરપ્પાને અટલજીએ ભાજપા માંથી કાઢી મુક્યા હતા…? જાણો શું છે સત્ય…….

ભેંસાણ નો રોચલ પાટીદાર નામના ફેસબુક યુઝર દ્વારા Hardik Patel Fans Clubનામના ફેસબુક પેજ પર તારીખ 27 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘अटलजीनेभ्रष्टयेदुरप्पाकोCMपदऔरBJPसेनिकालाथा,मोदीनेपुनःBJPमेलियाभ्रस्टतरीक़ेसेपुनःCM बनायासच्ची_श्रद्धाजंलिअटलजीको’લખાણ સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 212 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 100 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, ઓબીસીને દેશમાંથી ભાગવું પડશે…? જાણો સત્ય

With Congress Sanand  નામના એક ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાર દેખાતા ભાજપી નેતાઓ થયા ભૂરાયા….ઓબીસી ને ભગાડશો તો તમને વોટ કોણ આપશે???  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 27 લોકોએ લાઈક કરી હતી તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ઈમરાન ખાને ICJ નો નિર્ણય ન માનવાનું આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Pragnesh Jani  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 18 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ICJ का फैसला नहीँ मानेंगे, कुलभूषण को वापस नहीँ करेंगे। -इमरान बेटे, वापस तो तुझे अभिनन्दन को भी करना पड़ा था,याद करले। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 72 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શુંખરેખર ભારતમાં પહેલું એટીએમ મશીન રાજીવ ગાંધીએ શરૂ કર્યુ હતુ અને BJPએ ભાકત બંધ કરાવ્યુ હતુ..?

The Lion of Porbandarનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 429 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 163 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજીવ […]

Continue Reading

શું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.?

Patidar Anamat Andolan Fast News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાજપ નેતાએ ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ઉઠાડીને ભાજપના સભ્ય બનાવ્યા’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 50 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા ઈવીએમ પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎ Padhiyar Shambhu  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, चुनाव आयोगने बताया EVM घोटाले से मोदी चुनाव जीता ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 39 લોકોએ લાઈક કરી હતી. તેમજ 432 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું […]

Continue Reading

શું ખરેખર UN ના રિપોર્ટ પ્રમાણે 2014 થી 2019 સુધીમાં ભારતમાં 20 કરોડ લોકો બન્યા ગરીબ…? જાણો સત્ય…

‎The Lion Of Porbandar ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, UN की रिपोर्ट में दावा, भारत में 2004 से 2014 के बीच गरीबी से बाहर निकले 27 करोड़ लोग। 2014 से 2019 में 20 करोड़ लोग गरीब बने। ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂનો દીકરો છે ઈઝરાયલ આર્મીમાં…? જાણો સત્ય…

‎ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર ‎નામના ફેસબુક ગ્રુપ દ્વારા 16 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, यह फर्क है हमारे देश के राजनेताओं और इज़राइल के राजनेताओं के बिच।??????. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 73 લોકોએ લાઈક કરી હતી. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની જીત માટે RSS ના મુખ્ય મથક પર યોજાયો હવન…? જાણો સત્ય…

Sanjay Gadhia  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 15 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, સોશિયલ મીડિયા માં મારી એટલે કે સંજય ગઢીયા ની દરેક પોસ્ટ માં નરેન્દ્ર મોદી ભાજપ કે RSS ને અંગ્રેજો નાં એજન્ટ અંગ્રેજો નાં દલાલ અંગ્રેજો નાં બાતમીદાર અંગ્રેજો નાં ખુશામતખોરો જેવા શબ્દો […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે બિજનૌરના મદરેસાને તોડવાનો આપ્યો આદેશ…? જાણો સત્ય…

‎Dev Bhai Rana  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, योगी जी ने बिजनौर के जिस #मदरसे में हथियार मिले उसे तोड़ने का आदेश दिये. #योगी जी हमारा विश्वास जीत के रहेंगे ??????. ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર લખનૌ એરપોર્ટને 50 વર્ષ સુધી 46 કરોડ રૂપિયામાં ગીરવી મૂકવામાં આવ્યું…? જાણો સત્ય…

‎‎ Dhaval Patel Babra‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019 ના રોજ એક કરોડ ગુજરાતીઓનું Facebook ગ્રુપ(1 ગુજરાતી બીજા 100 Gujarati ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  દેશ બીકને નહિ દુંગા ભાયો બેનો.  જ્યારે પોસ્ટના ફોટોમાં એવું લખેલું છે કે, 46 […]

Continue Reading

શું ખરેખર સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ ઊંઘી રહ્યા છે…? જાણો સત્ય…

‎‎Mukesh Solanki‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019 ના રોજ ગુજરાતી વાતો નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  संसद में देश के गृहमंत्री सो रहे है और मोबाइल मे देखने वाले राहुल गांधी ट्रोल हो रहे है।.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ 2019 માં 35,000 કરોડ એલઈડી બલ્બ વેચાયાની આપી માહિતી…? જાણો સત્ય…

‎शैलेष धामेलिया‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019ના રોજ સુરત પાટીદાર ગ્રુપ નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ટીવીના ફોટોમાં સીએનબીસી આવાજ ચેનલમાં નાણામંત્રી નિર્મલા સીતારામણના ફોટો સાથે એવું લખેલું છે કે, 125 કરૉડ ÷ 35000 કરૉડ કરીયૅ તૉ એક નૅ 280 ભાગમા આવૅ .ધરમા એકજ મીટર હોઈ […]

Continue Reading

શું ખરેખર મોહન ભાગવતે આ પ્રકારે નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય……

Mahendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા I Support Namo નામના પેજ પર 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ સાથે એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “कुछ लोग कहेते है सरकार RSS चला रही है, अरे मूर्खो जिस दिन RSS सरकार चलाईगी उस दिन ओविसी, नीतिश, राहुल, […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 22 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટો સાથે એવું લખેલું છે કે, उत्तर प्रदेश में भारत अलावा किसी और देश का झंडा लहराते कोइ पाया गया तो उसकी खाल लहरा दी जाएगी : […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણે છે…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બે બાળકો નજરે પડી રહ્યા છે. જ્યારે પોસ્ટમાં ફોટો સાથે એવું લખેલું છે કે, रेलवे स्टेशन पर कचरा बीनने वाले इन बच्चों ने कभी नहीं सोचा होगा […]

Continue Reading

શું ખરેખર 2019ના ભારતના બજેટ કરતા મંદિરની આવક 325 ગણી વધારે છે…? જાણો શું છે સત્ય……

પાટીદાર ન્યુઝ Everyday Patidar News નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ મુકવામાં આવ્યુ હતું. “જૂઓ દેશની આર્થિક દુર્દશા આ પોષ્ટને વધુમાં વધુ શેર કરો આ પૈસા શિક્ષણ માટે ઉપયોગી થવા જોઈએ”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ પોતાના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં 20 લિટર દારૂ સાથે પકડાશો તો જેલમાં નહિં જવુ પડે…? જાણો શું છે સત્ય……

Kheti – Jagat આપ ખેતી કરો છો તો આ પેજ લાઈક કરો નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બુટલેગરોના અચ્છે દિન આવી ગયા, પણ ખેડુતના કયારે આવશે? બારમાસી કાગદી લિંબુના અેકદમ તાજા રોપા લેવા માટે 7621882875 ફોન કરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 251 લોકો તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની ટીમનું ગ્રાઉન્ડ પર સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવ્યુ હતું..? જાણો શું છે સત્ય……

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये हे औकात ईनकी.सभी को अछे से चेक कीया..कहीं बोंम वोंम तो नहीं ले आये साले पाकिस्तानी.?? ईससे बडी हार कोई हो नहीं शकती” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 743 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત લીધી ત્યારનો છે…? જાણો સત્ય…

Jatin Padsala‎નામના ફેસબુક યુઝર દ્વારા 1 જુલાઈ, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ મળે છે એના વીડિયો સાથે એવું લખેલું છે કે, जीन लाेगाे ने मनमाेहनजी काे माैनमाेहनजी और अथँशास्त्री […]

Continue Reading

શું ખરેખર યોગીની પોલ ન ખુલી જાય તે માટે પત્રકારોને રૂમમાં પુરી દેવામાં આવ્યા…? જાણો શું છે સત્ય……

Patidar Live News Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લો બોલો પત્રકારોને રૂમમાં પુરી દીધા કારણ કે સીએમ સામે પોલ ના ખુલી જાય”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 130 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 87 લોકો […]

Continue Reading

શું ખરેખર અસદુદ્દીન ઓવૈસી અને રાજાસિંહ દ્વારા આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Harish H Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019ના રોજ I M WITH YOGI ADITYANATH✔️પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં અસદુદ્દીન ઓવૈસીના ફોટો સાથે એવું લખેલું છે કે हमारे धर्म में गाय काटना जायज बताया गया है. જ્યારે એની નીચે બીજો ફોટો રાજાસિંઘનો છે અને એ ફોટો સાથે એવું લખેલું […]

Continue Reading

શું ખરેખર મનોજ તિવારી માટે દિલ્હી પોલીસે એમ્બ્યુલન્સ રોકી..? જાણો શું છે સત્ય……

Dilipsinh Darbar નામના ફેસબુક યુઝર દ્વારા 5 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भाजपा सांसद मनोज तिवारी के लिए दिल्ली पुलिस ने एम्बुलेंस रोकी,….एम्बुलेंस में जिन्दगी और मौत से लड़ रही बच्ची थी और अंत में बच्ची ने दम तोड़ दिया !” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 27 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર TMC ના કાર્યકર્તાઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝના પૂતળા પર લગાવી કાળી શાહી …? જાણો સત્ય…

‎Suryaa Anjani‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 16 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, पश्चिम बंगाल जेहादियों के लपेटे में है. भाजपा प्रत्याशी और नेताजी सुभाष चन्द्र बोस के पोते चंद्र बोस के घर के पास बने नेताजी की मूर्ति पर TMC के गुंडों ने कालिख […]

Continue Reading

શું ખરેખર ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈએ કાપી નાખ્યું માથું…? જાણો સત્ય…

Pragnesh Shah‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ I Support Namo પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #Selut #तो #बनता है #बंदे पर ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી. 281 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ગૃહ મંત્રાલય દ્વારા અમરનાથ યાત્રા સમયે કોઈ પણ સંદિગ્ધ દેખાય તો ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો સત્ય…

Uday Vithlani ‎નામના ફેસબુક યુઝર દ્વારા 20 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, कायदे मे रहोगे तो फायदे मे रहोगे – गृह मंत्रालय…अमरनाथ यात्रा समय किसी भी संदिग्ध को देखते ही गोली मारने का आदेश पहली बार दिया जा रहा है… देश बदल चुका है… ફેસબુક […]

Continue Reading