શું ખરેખર 10214 કિમિનું અંતર કાપતી ટ્રેન ચીન થી વર્ષ 2018માં શરૂ થઈ છે..? જાણો શું છે સત્ય…

TV Report – टीवी रिपोर्ट નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“इस वीडियो मे एक *मालगाड़ी* दिखाई गई है l यह ट्रेन *चीन* से चलती है , और *कजाकिस्तान, रूस, बेलारूस , पोलैंड* होते हुये *10214* किलोमीटर का सफर तय करके *जर्मनी* पहुँचती है , और फिर जर्मनी […]

Continue Reading

શું ખરેખર નિતિન ગડકરીના કાફલાના અકસ્માતમાં CRPFના જવાનનું મૃત્યુ થયુ હતું..? જાણો શું છે સત્ય..

बनास क्राईम वीकली न्यूज़ पेपर, बनासकांठा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “CRPF માં ફરજ બજાવતા વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામ ના યુવાન ફલજીભાઇ ચૌધરી નુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ દરમિયાન માગૅ અકસ્માત માં દુઃખદ અવસાન થયું છે પ્રભુ એમના આત્માને શાંતિ આપે…RIP” […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદનો છે…? જાણો શું છે સત્ય….

‎ Aazad Nilesh Arvadiya નામના ફેસબુક યુઝર દ્વારા 20 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *ટ્રાફિકના નવા કાયદાનુ રિઝલ્ટ આવવાનું શરૂ થઈ ગયુ છે…તમારા ઘર ની પ્રતિષ્ઠીત લેડિઝ ની પર હાથ ઉઠસે તો તમને કેવુ લાગશે*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર 27 સપ્ટેમ્બર થી એક અઠવાળિયું બેંક બંધ રહેશે…? જાણો શું છે સત્ય…

Gujju bablo નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “26 અને 27 સપ્ટેમ્બર – બેંક હડતાલની ઘોષણા, 28 સપ્ટેમ્બર 4 થી શનિવાર છે, * 29 મી રવિવાર છે, 30 મી અર્ધવાર્ષિક બંધ, પહેલો સ્ટાફ રજા પર રહેશે, 2 ઓક્ટોબર ગાંધી જયંતીની રજા, તેથી 25 મી સપ્ટેમ્બર પછી આગામી […]

Continue Reading

શું ખરેખર હાલમાં રણજી ટ્રોફીમાં કોઈ ખેલાડીએ 10 વિકેટ લીધી છે…? જાણો શું છે સત્ય…

પકડી પાડયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જોઈ લો હમણાં જ રમાયેલી રણજી ટ્રોફી માં 10 વિકેટ લેનાર બોલર ને.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર અમુલ દુધ ગરમ કરવાથી પ્લાસ્ટિક નીકળી રહ્યુ છે….? જાણો શું છે સત્ય…..

Girirrajsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમુલ દુધ મા કેવી રીતે મિલાવટ કરે છે તે જોવો પ્રજા ના આરોગ્ય સાથે ચેડા દુધ લેતાં પેહલા આપણા બાળકો નું વિચારો હવે તો જાગો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 9 લોકોએ તેમના પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર માર્કેટમાં આ પ્રકારનું હેલ્મેટ હાલમાં મુકવામાં આવ્યુ…?જાણો શું છે સત્ય…

S Majethia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “માર્કેટ માં નવું હેલ્મેટ આવ્યુ જેની કિંમત ₹ 2199/- જેમા આજની બધી જ સિસ્ટમ છે વિડિઓ જુવો અને સાંભલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં નરેન્દ્ર મોદીના ગુરૂ દયાનંદ ગિરી મહારાજનું અવસાન થયું…? જાણો શું છે સત્ય….

‎ Ratan Ramnani નામના ફેસબુક યુઝર દ્વારા 21 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, हमारे देश के यशवी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के गुरू श्री दयानंद गिरी जी महाराज का देहांत हो गया ॐ शांति। शान्ति शान्ति। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર 5000 હજારનો મેમો ફાટતા પોલીસ પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…..

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જુઓ માણસ એક તો કંટાળેલો હોય ને પાછી મંદી એમાં ધંધો નય ને જો મેમો 5000 નો ફાટે પછી જુઓ શું થાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 […]

Continue Reading

શું ખરેખર સુરત પાંડેસરામાં આવેલી રાજલક્ષ્મી મીલમાં લાગેલી આગમાં 42 લોકોના મોત થયા હતા…? જાણો શું છે સત્ય…

Mohan Naik નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજ લક્ષ્મી મિલ પાંડેસરા સુરત 42 ના મોત 28 ઘાયલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર પર પોલીસ લાઠી ચાર્જ કરી રહી છે…..?જાણો શું છે સત્ય…..

Piyush Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા પણ હું તને પ્રેમ કરૂ છુ નામના ફેસબુક પેજ પર તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “3 સવારીમાં કોઈ પણ ભાઈઓ જાઓ તો ધ્યાન રાખજો પોલીસની દાદાગીરી જોઈ લેજો“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 892 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 163 […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિક પોલીસે લાંચ માંગી હતી અને આ મહિલાને બળાત્કારની ધમકી આપી….?જાણો શું છે સત્ય…..

અલક મલક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ ખુંલે આમ લાંચ લેતા ટ્રાફિક પોલીસની ફિલ્મ ઉતરી ગઈ..આમ આદમી નું સ્ટ્રી ગ ઓપરેશન.. પરિણામ… સસ્પેન્ડ….. સલામ આમ આદમી ની હિંમત ને…“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 165 લોકોએ […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

‎ ‎Chirag Bhesaniya નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સાયકલ વાળા ના પણ પોલીસ #ચલણ ફાડે…..જય હો મોદીજી #GDP વધારવા માટેનો #આનાથી મોટો ઉપાય શું હોય શકે…..!!!!!!! ,???????? #જય હો મોદીજી….આગામી ચૂંટણી માં #વટ થી મોદીજી ને વોટ આપવા […]

Continue Reading

શું ખરેખર કોઈ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે અને 4 કિડની ઉપલબ્ધ છે….?જાણો શું છે સત્ય….

Kiran Bhingradiya નામના ફેસબુક યુઝર દ્વારા 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રિય બધા મહત્વપૂર્ણ, 4 કિડની ઉપલબ્ધ છે. ગઈકાલે અકસ્માત સાથે મળેલા શ્રી સુધિર અને તેની પત્ની (તેમના મિત્રની સેવા કોલેજ) ની મૃત્યુને કારણે ડ Docક્ટરે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા છે. શ્રીસુધિર (બી +) અને તેમના પત્ની (ઓ +) છે. […]

Continue Reading

શું ખરેખર બેટરીવારી બાઈક બનાવવાનું જામનગરમાં શરૂ થઈ ગયું….?જાણો શું છે સત્ય…..

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે જામનગર મા આવી ગઈ બેટરી વારી મોટર સાઈકલ કોઈ પણ મોટર સાયકલ માં થી બનાવો માત્ર ૮૦૦૦/ મા સમ્પર્ક કરો સહૈઝાદ ભાઈ 8866633307” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 911 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિકના દંડની વસૂલાત માટે પોલીસ દ્વારા વ્યક્તિને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Hanif Modan‎ નામના ફેસબુક યુઝર દ્વારા 15 સપ્ટેમ્બર,2019   ના રોજ I Support Namo નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Desh fir ek bar Gulami ki aur. જ્યારે મૂળ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, वाहन जुर्माना बड़ा कर ग़रीब लोगों की इज्जत से खेला […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો વડગામના હતાવાડા ગામમાં વીજળી પડી તેનો છે…? જાણો શું છે સત્ય….

‎Piyush Gajjar Journalist નામના ફેસબુક પેજ દ્વારા 10 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, GTV NEWS-વડગામ તાલુકાના હતાવાડા ગામ માં જોરદાર વીજળી પડી.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વડગામ તાલુકાના હતાવાડા ગામમાં વીજળી પડી તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 175 […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા બ્રાહ્મણોનું અપમાન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

‎ ‎Devang Raval નામના ફેસબુક યુઝર દ્વારા 12 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, समस्त ब्राम्हण समाज मिल कर पतंजलि के सारे उत्पाद का बहिष्कार करें, ये विडियो अपने सब सगे संबंधियों को भेजें और इसके उत्पादों का परित्याग करने के लिए प्रेरित करें, […]

Continue Reading

શું ખરેખર આ બાળકો હાલમાં ગુમ થયા છે અને હજુ સુધી મળી નથી આવ્યા…? જાણો શું છે સત્ય…

Chowkidar col Romy Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નામ ધ્રુવ અને શિવાન્યા ગાંધીધામ ભરત નગર થી ખોવાયા ચે. કોઈ ને 9909721720 નંબર પર પાર કર કરસો. કૃપા કરીને તમારા અન્ય જૂથ પર ફોરવર્ડ કરો. ભાઈ plz બધા grp ને મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર અંબાજી મંદિરમાં મહિલા દ્વારા રૂં.1.25 કરોડનું દાન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

GJ news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાઈરલ : ગુજરાતમાં મંદી નથી તેનું આ જાગતું ઉદાહરણ, અંબાજી માતાના મંદિરમાં એક બેને દાન પેટીમાં સવા કરોડ રૂપિયા દાન કર્યાની ચર્ચા” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 182 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 58 લોકો […]

Continue Reading

શું ખરેખર દિલ્હી પોલીસ દ્વારા અમિત શાહના કાફલા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી…? જાણો શું છે સત્ય….

‎ Chirag Patel‎  નામના ફેસબુક યુઝર દ્વારા 16 સપ્ટેમ્બર,2019   ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગ્રુહમંત્રી અમિત શાહનો કાફલો નિકળવાનો હોવાથી દિલ્હી પોલીસે એક એમ્બ્યુલન્સને રસ્તો ન આપ્યો અને બાળકીનું […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા ભારત સરકાર માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે….? જાણો શું છે સત્ય…..

Ashok Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “થેલીમાં મળતુ દુધ પીવાનું બંધ કરો આ દૂધામાં મિલવવામાં આવતા રસાયણોથી જ કેન્સર થાય છે. પ્લીઝ મારી વાત માની જાઓ હજુ સમયા છે, અને શેર કરો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો […]

Continue Reading

શું ખરેખર હેલ્મેટ પહેરવુ ફરજીઆત નથી, તેવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય…..

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બ્રેકિંગ ન્યૂઝ હેલ્મેટ મુક્ત હવે તમામ રાજ્યોમાં જે હેલ્મેટ ચેકિંગ ચાલી રહ્યુ હતું, તેને કોર્ટે ફગાવી દીધું છે, સાગરકુમાર જૈનની અરજી મુજબ, મહાનગર પાલિકાની હદમાં ચાલકને હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત રહેશે નહીં, રાજ્ય માર્ગ કે હાઇવેનો દરજ્જો મળ્યો હોય […]

Continue Reading

શું ખરેખર પોલીસને મારમારતો આ વિડિયો સુરતનો છે….? જાણો શું છે સત્ય…..

Jagdish B નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “सूरत हाइवे पर नाजायेक वसुली करनें वालें पुलिस कर्मियों का पिटाई का विडियो जरुर देखें और आगे शेर करे ये पुलिस वाला इतनी हद करता था कि जिसके पास पुरा कगजात होते हुए भी पैसा लेता था अब ये […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ઓફિસ સણગારવા માટે રૂ.1.16 કરોડનો ખર્ચ કર્યો….? જાણો શું છે સત્ય…..

Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “स्मृति ईरानी ने ऑफिस सजाने पर खर्चे 1.16 करोड़, बिजेंदर सिंह ने 70 लाख में बनवाई फर्श और छत” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર હાલમાં રાજસ્થાનમાં અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય…..

Indian YOUTH POWER નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अभी अभी *आबूरोड* मोहनपुर मोड़ NH133 पर खतरनाक एक्सीडेंट जिसमें 22 लोगों की मौत हो गई है और करीब 10 घायल हो गए हैं तो इसलिए आपसे विनम्र निवेदन है कि इस पोस्ट को ज्यादा से ज्यादा शेयर […]

Continue Reading

શું ખરેખર પકડાયેલા ત્રણ આંતકવાદી કોંગ્રેસી છે…? જાણો શું છે સત્ય…..

Sant Upadhayay નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “PUNJAB ME 3 CONGRESSI TERRORIST ARRESTED WITH TRUCK WITH AK 47 -AK 56 AANKHE KHOLO INDIA” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર વધઈ-સાપુતારા રોડ પર આ ટ્રક ડૂબી ગયાનો વિડિયો છે..? જાણો શું છે સત્ય.

GJ news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વઘઈ સાપુતારા રોડ પર જોતજોતામાં જ ટ્રક થયો પાણીમાં ગરકાવ…!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 83 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનનો આબુરોડ આ પ્રકારે તુટી ગયો છે..? જાણો શું છે સત્ય….

GJ news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારે વરસાદના પગલે વિચિત્ર ઘટના…! ઘટનાસ્થળે તંત્ર દોડી આવ્યું, આબુરોડના થયા ફાંટા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર સ્વામિનારાયણના સાધુ હાલમાં કોઈ મહિલાને ભગાળી ગયાના આક્ષેપ થયા છે.? જાણો શું છે સત્ય….

Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#હવે નેતાઓ પછી બાવાઓ એ શરૂ કર્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 32 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં સ્વામિનારાયણના […]

Continue Reading

શું ખરેખર નાગપુરમાંથી બે આંતકવાદીની ધરપકડ કરવામાં આવી.? જાણો શું છે સત્ય…

Mukesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગપુર માંથી બે આંતકવાદી ની ધરપકડ મેક ડ્રાઇલ પણ હોય શકે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 10 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર હાલમાં કાર પર 12 % અને ટ્રેક્ટર પર 18 % જીએસટી લાગે છે…? જાણો શું છે સત્ય….

‎Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા 8 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, એલાવ મારુતિ લેવા જાવ તો 12%GST વાહ અને ખેડૂત ટ્રેક્ટર લેવા 18%GST વાહ સરકાર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા કાર પર 12% અને ટ્રેક્ટર પર 18% જીએસટી લગાવવામાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં સ્વામિનારાયણ સાધુ પર દુષ્કર્મના આરોપની ફરિયાદ નોંધાઈ છે….? જાણો શું છે સત્ય…

Baba Saheb નામના ફેસબુક યુઝર દ્વારા Alpesh Kathriya Fan Club  નામના પેજ પર તારીખ 9 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વડતાલ સ્વામિનારાયણના સાધુએ યુવતી પર બે વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 137 […]

Continue Reading

શું ખરેખર શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી…? જાણો શું છે સત્ય….

‎Prakash Oza નામના ફેસબુક યુઝર દ્વારા 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જાગૃત જનતા ને નમ્ર વિનંતી કાયદા નુ પાલન કરવું ને કરાવવુ હેલ્મેટ સીટી એરીયામાં પહેરવું ફરજીયાત નથી એટલે ટ્રાફિક ના અધિકારી ઓ જો હેલ્મેટ દંડ ભરાવે તો તે અધિકારી વિરુદ્ધ ફરિયાદ […]

Continue Reading

શું ખરેખર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આ વીડિયો ટ્રાફિકના નવા નિયમો લાગૂ થયા બાદનો છે…? જાણો શું છે સત્ય….

‎Raju Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર,2019 ના રોજ અપના અડ્ડા  નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જયારે કાયદા બનાવવા વાળા કાયદા નો ભંગ કરે ત્યારે તેમને કેટલા રૂપિયા નો દન્ડ લાગશે ? નીતિન ગડકરી વગર હેલ્મેટ ટુ વહીલર ચલાવતા RSS મુખ્યાલય પહોંચ્યા. […]

Continue Reading

શું ખરેખર ગણેશ વિસર્જન બાદનો અમદાવાદ રિવરફ્રન્ટનો આ નજારો છે….? જાણો શું છે સત્ય…

Gaurav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “So this was expected from so called believers and followers. What kind of #faith is this ??? It’s @Sabarmati riverfront of Ahmedabad…People were not allowed to pollute the river so they left Ganpati Idol on footpath” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં આ પ્રકારે મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે….? જાણો શું છે સત્ય…

Sharukh Shaikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “आखिर यह कौन लोग हैं पुलिस अपना चेहरा ढक कर नहीं जाती तो फिर यह कौन लोग हैं जो महिलाओं के साथ ऐसा बर्ताव कर रहे हैं घर में जाकर क्या यही सब छुपाने के लिए कश्मीर को बंद […]

Continue Reading

શું ખરેખર કોઈ ધારાસભ્ય દ્વારા હાલમાં આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

ગુજરાતનો વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘લો બોલો, ખાતો નથી ને ખાવા દેતો નથી બધું એકલો જ ગળી જાઉં છું તેવું કામ કાજ લાગે છે, હવે સચ્ચાઈ તો ધાબે ચડી ને પણ પોકર્શે જ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 222 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ગોધરાકાંડના માસ્ટર માઈન્ડને ફાંસીની સજા સંભળાવવામાં આવી….? જાણો શું છે સત્ય…

Vikash Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ब्रेकिंग – ? गोधरा कांड का मास्टरमाइंड फारुख भांण जो गुजरात का कांग्रेस नेता था, कोर्ट ने फांसी की सजा सुनाई है, #रामराज्य’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 419 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 42 લોકો બન્યા પેલેટ ગનનો શિકાર…? જાણો શું છે સત્ય….

‎Suresh Paliwal નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, कश्मीर में 370 हटने के बाद कल तक 42 लोग पैलेट गन का शिकार हो चुके हैं, अधिकतर अपनी आँखे गँवा चुके है । BBC न्यूज़ हिंदी. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર વૈશાલીના ધારાસભ્ય દ્વારા નીલ ગાયને જીવતી ખાડામાં નાખી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…

Shrikant Shrikant નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2019ના Sudhir Chaudhary Zee news (DNA) નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “जिन्दा *नीलगाय* को *जेसीबी* द्वारा गड्ढा खुदवा कर दफ़न कर दिया बैशाली जिला के विधायक *राजकिशोर सिंह* ने मानव के नाम पे कलंक है एेसे लोग, एेसे लोगों पे क़ानूनी कार्यवाही […]

Continue Reading

શું ખરેખર ગુજરાત માંથી દારૂબંધી દૂર કરી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…

Natvar sonara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “જલસા કરો ભાઇ, જલસા ઘરમાં બેસીને દારૂ પીવાની છુટ્ટી આજથી જલસા કરો,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 227 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર સિમલા મરચામાં વિશ્વનો સૌથી પાતળો અને ઝેરી સાપ મળી આવ્યો…? જાણો શું છે સત્ય….

‎Voice of Public નામના ફેસબુક પેજ દ્વારા 9 ઓગષ્ટ,2019  ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  #ભોલર મરચાં (સિમલા) માં દુનિયાનો સૌથી પતલો અને #ઝેરી “સાપ”.મીત્રો #શેર કરજો અજાણ લોકો ને ખબર પડે. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે,  સિમલા મરચામાં દુનિયાનો સૌથી પાતળો અને ઝેરી સાપ […]

Continue Reading

શું ખરેખર મોરબી સિરામીક ઉદ્યોગના 600 કારખાના બંધ થઈ ગયા….? જાણો શું છે સત્ય…

Vandanaben Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सालना 22000 कराेड के टँनऔवर वाली गुजरात मोरबी का सिरामिक उद्योग के 600 कारखाने बन्ध ओर 2,5 लाख लोगो का चूल्हा हुवा ढंडा। ऐसा ही रहा तो हमारे कारोबार का भी नम्बर बहोत जल्द आ सकता है।!! लगता है दाे […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધીના સ્વિસ બેંક એકાઉન્ટ માંથી 34 લાખ કરોડ રૂપિયા મળ્યા….? જાણો શું છે સત્ય…

Rajesh Soni નામના ફેસબુક યુઝર દ્વારા ગુજરાત સુવિચાર નામના પેજ પર તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सोनिया के swiss bank A/C में थोड़ी सी रकम मिली … so sad 34 लाख करोड़.3400000000000000/-’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા […]

Continue Reading

શું ખરેખર કોઈ ઘરાકી ન હોવાથી શો રૂમના કર્મચારીઓ ડાન્સ કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય…

Brijesh Parekh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સોનુ.. 40000ને પાર… સ્ટાફ રાસડા લે છે….કારણ કે ઘરાકી જ નથી..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 201 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1300 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર આ વર્ષે મુંબઈમાં 264 કરોડના ગણપતિ સ્થાપના કરવામાં આવી…….? જાણો શું છે સત્ય…..

Dhanesh Vanzara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ માં 264 કરોડ ના ગણપતિ દાદા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર તેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં થેલીમાં આવતુ દૂધ આ પ્રકારે બનાવવામાં આવે છે……? જાણો શું છે સત્ય…..

Aryaman Gir Gaushala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હજી પીવો દૂધ કૉથરી ના જૉયલીયૉ સસ્તું પીવૂ છે વીવૉ???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 158 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વિડિયો પ્રમાણે કાશ્મીરમાં હાલની સ્થિતી છે…? જાણો શું છે સત્ય……

મારૂં નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कश्मीर की हालत। अगर हालात खराब नही है तो मोदी शाह राहुल गांधी को कश्मीर दौरा क्यो करने नही देते ? शेयर करे’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 1 […]

Continue Reading

શું ખરેખર મોબાઈલના ચકકરમાં મહિલા બાળકને ઓટોમાં જ ભૂલી ગઈ…? જાણો શું છે સત્ય….

‎ ‎I love Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓગષ્ટ,2019  ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે,  मोबाइल के चक्कर मे रिक्षा मे अपने बच्चे को ही भूल गयी ??‍♂યંગ ટેક્સ એવી માતાઓને વિનંતી છોકરાઓનું ધ્યાન રાખે મોબાઈલનું ઓછું રાખો…. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading