શું ખરેખર આ આયુર્વેદ દવા છે, જેનાથી 4 કલાકમાં જ 16 એમએમની પથરી ઓગળી જાય..? જાણો શું છે સત્ય

Jayesh Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ આયુર્વેદિક દવા પેશાબના પથ્થર માટે છે.16 મીમી પથ્થર માત્ર 4 કલાકમાં જ ઓગળે છે. તેથી કોઈ પણ ઓપરેશન ન કરો બધા ગ્રુપમાં આગળ મોકલાવો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર CIMS હોસ્પિટલ દ્વારા મૃત વ્યક્તિની સારવાર કરવામાં આવી હતી..? જાણો શું છે સત્ય

જુનાગઢના હોય તો આ પેજ લાઈક, ફોલો અને શેર કરો – Junagadh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોઈની સાથે આવુ ના થાય એટલા માટે વધુ માં વધુ શેર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલ આ પોસ્ટ પર 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો […]

Continue Reading

શું ખરેખર બનાસકાંઠામાં આ યુવાન તેની બહેનને લઈ ભાગી ગયો છે…? જાણો શું છે સત્ય…

Hanif Sodawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આટલી મંદી છે કે હવે સગા ભાઈ બહેન અંદર અંદર લગ્ન કરવા માંડ્યા રબારી મહેશભાઈ અમરતભાઈ હરજીભાઇ ઞામ સરદાપુરા તા દિયોદર જી બનાસકાંઠા ઉપર ના ફોટાવાળા પોતાની સઞી બહેન માની જણી બહેન લયને ભાઞી ઞયેલ છે અને આજ ઞામમો […]

Continue Reading

શું ખરેખર સલમાન ખાને રાનુ મંડલને 55 લાખનું આલીશાન ઘર ગિફ્ટ આપ્યું…? જાણો શું છે સત્ય….

‎ ‎Rajkotians ROX ( Rangilu Rajkot )   નામના ફેસબુક પેજ દ્વારા 28 ઓગષ્ટ,2019  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  પોતાનાં સુંદર સુરિલા અવાજથી રેલ્વે સ્ટેશન પર ગીત ગાઇને ભીખ માંગનારી રાનૂ મંડલને બોલિવૂડમાં એન્ટ્રી મળી ગઇ. પહેલાં હિમેશ રેશમિયાએ તેને તેની અપકમિંગ ફિલ્મમાં ગીત ગાવાની તક […]

Continue Reading

શું ખરેખર અમુલની પ્રોડક્ટમાં માસ નાખવામાં આવે છે….?જાણો શું છે સત્ય….

Jain Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રજાને માંસાહારી બનાવનાર ગુજરાતની “અમુલ” ડેરીનુ ષડ્યંત્ર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 70 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 99 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર પતંજલિના બાલકૃષ્ણને હાર્ટ એટેક આવતાં એઈમ્સમાં દાખલ કરાયા…? જાણો શું છે સત્ય….

‎ ‎પાટીદાર કાંડ‎   નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓગષ્ટ,2019  ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પતંજલી ના સ્થાપક માલીક બાલકૂષ્ણ.ને એટેક આવતા એઈમ્સ મા દાખલ .કેમ તારી બનાવેલી .હોસ્પિટલ પર ભરોસો નથી.કે જનતા ને ઉલ્લૂ જ બનાવો છો.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર સુરેન્દ્રનગરના મેળામાં રાઈડ તુટી ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..

Jigna Dhanak  નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરેન્દ્રનગર ના મેળા માં પાલખી તૂટી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરેન્દ્રનગરના મેળામાં […]

Continue Reading

શું ખરેખર ચંદ્રયાન-2 દ્વારા પૃથ્વીની આ ફોટો મોકલવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Koremobiles નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘First photograph of earth, sent by Chandrayan 2….. What an eye-catching visual it is’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 55 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર મહીહારી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો ત્યાનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…

Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘છતરાવા ઞામના છોકરાવને મહીયારી હાઇસકુલના નરેનદર સાહેબ દવારા બે ફામ માર મારવામા આવો અને રજુઆત કરતા એલસી લય જવાની ઘમકી આપેલ…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 179 લોકે તેમના પ્રતિભાવો આપ્યા હતા. 15 લોકો દ્વારા તેમના […]

Continue Reading

શું ખરેખર ભાજપાના સાંસદ રૂપા ગાંગુલીને CBIએ હાલમાં બાલ તસ્કરી મામલે નોટીસ મોકલી….?જાણો શું છે સત્ય…..

Nirmal Surti નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘बाल तस्करी में बीजेपी सांसद रुपा गांगुलीको CID ने भेजा नोटिस, भाजपा के राष्ट्रीय महासचिव पर भी आरोप’ आरोपલખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ભારતીય ચલણ માંથી રૂપિયા 2000ની નોટ બંધ થઈ જશે….? જાણો શું છે સત્ય….

P.D. Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘2000 ની નૌટૌ હૌય તૌ નીકાલ કરી નાખજૌ?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર આ ભારતમાં લવ જેહાદની આડમાં હિન્દુ મહિલાઓ પર થતા અત્યાચારનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

Manish Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘#शेयर_करे जो लडकीयाँ कहती है मुस्लिम बहुत अच्छे होते है उन सब तक यह विडीयों पहुँचाओ एक लव जिहाद की शिकार हिन्दु लडकी को मारा पीटा गया पेसाब पिलाई गई ये सेक्युलर थी और Tik Tok पर सभी मुस्लिमों को […]

Continue Reading

શું ખરેખર ધારા 370માં કોઈ દેશનો સાથ ન મળતા ઈમરાન ખાને પત્રકારોને ગાળો આપી હતી…? જાણો શું છે સત્ય….

BhaVesh BadShah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘370 पर किसी भी #देश का #साथ न मिलने पर #पागल हुए #पाक_PM_इमरान_खान देने लगे #पत्रकारों को #गालियाँ ???’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર શિવરાજ સિંઘ ચૌહાણ 9 ધારાસભ્ય સાથે કોંગ્રેસમાં જોડાવાના છે…? જાણો શું છે સત્ય….

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शिवराज सिंह चौहान 9 विधायकों के साथ कांग्रेस का हाथ थामांगे। सूत्रों के मुताबिक जल्द होगी ज्वाईनिंग’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં મહિલાઓ સાથે આ પ્રકારે પરેશાન કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Wasim Zaman નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.‘The situation of Muslims women in india right now . Where is Muslim Ummah, where is Peacekeepers. Our sisters are put to disgrace mercilessly, they hurting thier faith Two Nations Theory still alive #PrayForKashmir  #KashmirBleedsUNsleeps  #HumanRightsWatch’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા દિવાળી પર્વ પર ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો…? જાણો શું છે સત્ય………

Vinaya Dalal નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર અને ફોટો સાથેનો એક લેટર પણ શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. અને 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર નાગાલેન્ડને અલગ પાસપોર્ટ અને અલગ ઝંડાની માન્યતા આપવામાં આવી….? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘नागालैन्ड को धीरे से अलग झंडा और पास पोर्ट की अनुमति देकर…कश्मीर में अखंड भारत का नाटक खेला जा रहा है।’ લખાણ હેઠળ સેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ […]

Continue Reading

શું ખરેખર યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક બોટલ પર લગાવ્યો પ્રતિબંધ…? જાણો શું છે સત્ય…

‎Ds Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, યુપી સરકારે મીટીંગ મા પ્લાસ્ટિક ની બોટલો ઉપર લગાવ્યો પ્રતિબંધ હવે તાંબાના લોટા મા મળશે પાણી. […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ દ્વારા ASIના પૂર્વ ડાયરેક્ટર કે.કે.મોહમ્મદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય………

Vishnubhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 86 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 16 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,  ASIના પૂર્વ ડાયરેક્ટ […]

Continue Reading

શું ખરેખર આ ફોટો જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા પછીના છે….? જાણો શું છે સત્ય………

ALONE BUT HAPPY નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘નવા કાશ્મીર ની કેટલીક મન મોહી લેતી તસવીરો.’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 160 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अनुच्छेद 370 खत्म होने के बाद, कश्मीर मे तोडे गए 435 मंदिरों का होगा फिर से निर्माण ग्रहमंत्री : अमित शाह जय श्री राम. આ […]

Continue Reading

શું ખરેખર મુઝફ્ફરપુરમાં પાણી લઈ જઈ રહેલા કવાડિયો પર હુમલો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય………

Neha Patel નામના ફેસબુક યુઝર તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘आज मुजफ्फरपुर जिले के दामोदरपुर ईदगाह चौक पर जल लेकर जा रहे कावड़ियों पर हमला मुजफ्फरपुर कांवड़ियों पर हमला।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 120 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર સોમનાથ મંદિર પાસેના ત્રિવેણી સંગમની આ ઘટના છે.? જેમાં મહિલાનું મોત થયુ છે…..? જાણો શું છે સત્ય………

News of Paddhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*ત્રિવેણી સંગમ સોમનાથ મંદિરની બાજુમાં તંત્રની બેદરકારીને લઇને યાત્રાળુ મહિલા મૃત્યુ ને ભેટી વધારેમાં વધારે શેર કરો જેથી તંત્ર જાગે *વધુ અપડેટ માટે પડધરી યુ ટ્યુબ ચેનલ ને સબક્રાયબ કરો અને આ વિડીયો ને તમારા વોટ્સઅપ ગ્રુપ માં […]

Continue Reading

શું ખરેખર ભારતના તન્મય બક્ષીને ગુગલ દ્વારા 1.25 કરોડ રૂપિયાના વાર્ષિક પગાર પર નોકરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎ માથા ભારે ગુજરાતી  ‎નામના ફેસબુક પેજ દ્વારા 24 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તન્મય બક્ષી અાને કેહવાય ભારત દેશ નું કોહીનુર ઈન્ટરનેટ ગુગલ કમ્પની મા જોબ માટે સીલેકટ કરવામાં આવ્યો જેનો વાર્ષીક પગાર 1 કરોડ 25 લાખ છે. હજુ મુછનો દોરો ફુટ્યો […]

Continue Reading

શું ખરેખર હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ ઘુસ્યા….? જાણો શું છે સત્ય………

Jaydeepkumar Kelaiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આંતકવાદીઓ હાલમાં કાશ્મીરમાં […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં દેખાતી છોકરીને ગુંડા તત્વો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎Vipul Desai  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વિપુલ દેસાઈ દ્વારા સોનુ સલમાન નામના વ્યક્તિની પોસ્ટને ગ્રુપમાં શેર કરવામાં આવી હતી. સોનુ સલમાન દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું […]

Continue Reading

શું ખરેખર ઈન્ડિયા ગેટ પર 95300 વ્યક્તિના નામ લખાયા છે.? જેમાંથી 61945 મુસ્લિમોના નામ છે….? જાણો શું છે સત્ય………

Aarif Khan Gabbar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*સનસનાટી સનસનાટી સનસનાટી* *સંજય ગઢીયા તરફથી રૂપીયા 11,111 નું ઈનામ જાહેર.* *દીલ્હી નાં ઈન્ડિયા ગેટ પાસે હીન્દુસ્તાન ને આઝાદી અપાવનાર 95,300 વ્યક્તિ નાં નામ લખેલા છે.* *આમાં થી 61,945 નામ મુસ્લિમ સમુદાય નાં વ્યક્તિઓ નાં છે.* *સંજય ગઢીયા […]

Continue Reading

શું ખરેખર ડો.મનમોહન સિંઘ દ્વારા આ પ્રકારે નિવેદનો આપવામાં આવ્યા હતા….? જાણો શું છે સત્ય………

Wasim Shaikhનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી,‘1 साल बाद पता चलेगा नोटबन्दी कीतनी घातक है -डॉ मनमोहनसिंह 6 महीने बाद पता चलेगा 370 & 35A का फैसला कितना घातक है -डॉमनमोहनसिंह’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ […]

Continue Reading

શું ખરેખર કૌભાંડ આચરવા માટે ઘઉંની ગુણીને પાણી છાંટવામાં આવી રહ્યું છે….? જાણો શું છે સત્ય………

માથા ભારે ગુજરાતી – ગુજરાતી હોય તો પેજ લાઈક કરો નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘રૂપીયા આમ કમાવાય બનો કરોડપતિ ઘઉં ના ગોડાઉન માં પાણી છાંટી આચરાશે કૌભાંડ? વરસાદ માં ઘઉં પલળી ગ્યા બોલી વસૂલાશે રકમ સેર કરો અટલે બીજા જોશે વિકાસ (આ સ્ટોરી કોય નય બતાવે […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા સુષ્મા સ્વારાજ માટે આ પ્રકારે ટ્વીટ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય…..

Dinesh Kothari નામના ફેસબુક યુઝર દ્વારા Marwari in Kolkata નામના પેજ પર 7 ઓગસ્ટ 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘राहुल गांधी ने सुषमा स्वराज के निधन पर ट्वीट कर उनके परिवार और उनके चाहने वाले सभी लोगों को दे डाली श्रद्धांजलि… इसको श्रद्धांजलि देने का भी ज्ञान नहीं है…?अब दुनिया इसको क्या कहैआप ही […]

Continue Reading

શું ખરેખર આ વિડીયો વડોદરાની વિશ્વામિત્રી નદીનો છે…..? જાણો શું છે સત્ય…..

તમે વાંકાનેર ના છો ? તો આ પેજ Like કરો નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘વિશ્વામિત્રી વડોદરા નદીમાં મગર કેટલા છે જોઈ લેજો’  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 56 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા તેમજ 4200 […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા બાળકનું બિહારના પૂરમાં થયું મોત…? જાણો શું છે સત્ય…

‎પકડી પાડયા  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  #બિહારમાં આવેલા #ભયાનક પુરમાં અત્યાર સુધી ૭૧ બાળકોનાં મોત… બિહારના મુઝફ્ફરનગરના #શીતલપટૃી વિસ્તારના માત્ર ૩ વષૅના #બાળક અજુૅનના મોતની #હચમચાવી દે તેવી તસ્વીર..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર BSF દ્વારા 4000 ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય…..

Voiceless – An Animal Protection Organization, silliguriનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘A Big nd exclusive News: BSF rescued more than 4000 cattles in India Bangladesh border, all these cows has been smuggled bt our BSF jawans rescued all cattles and also arranged fooding for all cattles….. Hatsoff to […]

Continue Reading

શું ખરેખર આ વિડિયો રાજકોટની ગોંડલ ચોકડીનો છે અને રસ્તો ખરાબ છે….? જાણો શું છે સત્ય…..

ગુજ્જુ કલાકારોની મોજ – લાઈક અને શેર જરૂર કરીયે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘રાજકોટ-સ્માર્ટ સીટીમાં રાજકોટમાં વરસાદ પડતાં ગોંડલ ચોકડી ખાતે વાહનનો ડિસ્કો કરતા નજરે પડ્યા, NHAI ના અધિકારીઓ જોઈ રહ્યા છે ડિસ્કો,વાહનચાલકો થઈ રહ્યા છે પરેશાન’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 110 લોકોએ […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કલમ 370 પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Jayesh Rathod  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  कांग्रेस की सरकार आते ही हम फिर से लागू कर देंगे धारा370 – सुरजेवाला। हलाला की पैदाइस ?  આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ શરૂ કર્યો….? જાણો શું છે સત્ય…..

Vishal Rajgor નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘कश्मीर मे प्रसाद बटना शुरू .शठं प्रति शाठ्यम् ।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 34 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો સુરતની કામરેજ ચોકડીનો છે…? જાણો શું છે સત્ય…

Dipak Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કામરેજ ચોકડી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એક વીડિયો મૂકવામાં આવ્યો છે અને એવો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ભાવનગરમાં આ મંદિર આવેલુ છે…? જાણો શું છે સત્ય…..

Abtak Media નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોઓ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભાવનગરમાં આવેલા […]

Continue Reading

શું ખરેખર પૌત્રીને ખબર ન હતી કે તેના દાદી વૃધ્ધાશ્રમમાં રહેવા ગયા છે, તેના માતા-પિતાએ ખોટી બોલ્યુ હતુ…?

Gujarati bol balaનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, પોસ્ટમાં એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, અને જેમાં લખવામાં આવ્યુ હતુ કે,‘રૂંવાડા ઊભા કરે એવી ઘટના 14 વર્ષની દીકરી એની સ્કૂલ-ટ્રીપમાં વૃધ્ધાશ્રમ ગઈ અને એને ત્યાં એના દાદી મળ્યા, (માતા-પિતાએ એવું કહ્યું હતું કે એ કોઈ સગાને ત્યાં […]

Continue Reading

શું ખરેખર ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

STORY UPDATE (13-08-2019 TIME 8.50 PM) આમ, 5 ઓગસ્ટ 2019ના રાત્રીના 8 વાગ્યા સુધી જમ્મુ કાશ્મીરમાં કોઈની પણ અટકાયત, ધરપકડ કે નજરકેદ કરવામાં આવ્યા ન હતા. આ ઘટનામાં વધુ અપડેટ એ છે કે, 5 ઓગષ્ટ, 2019 ના રોજ જ્યારે જમ્મુ-કાશમીરમાંથી કમલ 370 અને 35 A નાબૂદ કરવામાં આવી તેજ દિવસે રાત્રે ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીની […]

Continue Reading

શું ખરેખર જય શ્રી રામ ન બોલતા મુસ્લીમ ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

Jamiat Youth Club Banaskanthaનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 128 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 15 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 87 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિને છે 32 બાળકો…? જાણો શું છે સત્ય…

Rakesh Jha ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં નીચે એવું લખવામાં આવ્યું છે કે, एक मियां की 3 बीबी 32 बच्चे ?? एक झोपड़ी में.आपको यकीन न हो लेकिन ये सच है.डुमरियागंज के बनगवा बरई गांव की तस्वीर है […]

Continue Reading

શું ખરેખર જામનગરમાં તમાકુમાં ઝેરી પદાર્થ આવતી 25-30 લોકોના મૃત્યુ થયા છે..? જાણો શું છે સત્ય…..

Jayshree Kalyani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘સાવધાન જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં પાનની દુકાન તમાકુમાં ઝેરી પદાર્થ આવતા 25 થી 30 લોકોના મૃત્યુ થયેલ છે જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે સવાર સવારમાં દુકાનદાર પણ ગાયબ થઇ ગયેલ છે ભાઈઓ આ મેસેજને આગળ મોકલો […]

Continue Reading

શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા પાકિસ્તાનમાં પીડિતોને કરવામાં આવી 45 કરોડ રૂપિયાની મદદ…? જાણો શું છે સત્ય…

Jayesh Rathod ‎નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો સાથે એવું લખેલું છે કે, शाहरुख खान के लिये पागलो ये देखो तुम्हारा जिहादि शाहरुख खान !! ????   પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહરુખ ખાન દ્વારા […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા તાજમહેલમાં નમાજ બંધ કરાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 28 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ताजमहल में नमाज बन्द #सुप्रीम_कोर्ट ताजमहल राष्ट्रीय धरोहर है, कोई धार्मिक स्थल नहीं | पहली बार कुछ अच्छा काम किया..!!   પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંઘ સરકારે મુકેશ અંબાણીને 1200 કરોડનો દંડ ફટકાર્યો અને મોદી સરકારે તેને માફ કર્યો…?

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘मनमोहन सिंह सरकार द्वारा 2011 मे मुकेश अंबानी पर लगायेंपेनाल्टी 1200 करोड को मोदी ने माफ किया।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 310 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Mahendra Patel‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીના ફોટો સાથે એવું લખેલું છે કે, कोंग्रेस कोई राजनैतिक पार्टी नहीं एक छुपा हुआ आतंकवादी मुस्लिम संगठन है, जो देश और हिन्दू धर्म संस्कृति को दीमक की तरह […]

Continue Reading

શું ખરેખર ઉન્નાવ દુષ્કર્મ પીડિતા મોતને ભેટી…? જાણો શું છે સત્ય…

ભાણજીભાઈ પટેલ  નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ન્યાય ન્યાય કરતી કરતી મોતને ભેટી ગઇ…? ઉન્નાવની એ પીડિતા આખરે હારી ગઈ , આખું પરિવાર બરબાદ થઈ ગયું , કેવડી મોટી ઘટના બની ગઈ અને કોઈ કાઈ ન કરી શક્યું […]

Continue Reading

શું ખરેખર આગ્રામાં ભાજપાના ધારાસભ્યની પત્ની સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ…? જાણો શું છે સત્ય….

Nirav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 130 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 1825 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આ હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આગ્રા(પુર્વ)ના ભાજપાના […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 206 લોકોઓ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 86 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading