શું ખરેખર સુરતના જકાતનાકા ખાતેના નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી આપવામાં આવતી નથી…? જાણો શું છે સત્ય….

‎‎Deepak Ramani નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, સુરત જકાતનાકા નેશનલ હેન્ડલુમ માં મારવાડી સિવાય કોઈ ને નોકરી આપતા નથી. ખરીદી કરતા પહેલા વિચારવું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરતના જકાતનાકા ખાતે આવેલા નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રૂપિયા જમા કરવતી વખતે પાનકાર્ડ સાથે નહિં હોય તો દંડ થશે..? જાણો શું છે સત્ય..

Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંકમા પૈસા ભરતી વખતે પાનકાર્ડ સાથે નય  હોયતો 10 હજાર નો દંડ નવો ફતવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 146 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતાએ એવું કહ્યું કે, “બટન ગમે તે દબાવો વોટ તો ભાજપને જ જશે”…? જાણો શું છે સત્ય….

‎‎Raj Gondaliya Gandhi નામના ફેસબુક યુઝર  દ્વારા 20 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે આ લોકો જાહેર મા બોલે છે તો ચૂંટણી કમિશનની આંખો ક્યારે ખુલશે ??? જાહેરમંચ પર થી ઊમેદવાર પોતે કહે છે કે બટન કોઈ પણ દબાવશો મત ભાજપ મા […]

Continue Reading

શું ખરેખર વોડાફોન ભારતમાં તેની સેવા બંધ કરી રહી છે..?જાણો શું છે સત્ય..

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન હવે નુકશાની ના કારણે ભારત છોડી ભાગી જાય છે. વાહ વિકાસ વિકાસ વિકાસ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 238 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

‎‎Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતની 93 વર્ષ જુની “લક્ષ્મી વિલાસ બેન્ક ” ની 569 શાખા બંધ #બાકી બધુ ઠીક છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની 93 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ […]

Continue Reading

શું ખરેખર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા બેરોજગારી પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય….

‎‎Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, યુવાનોને નોકરી આપવાનો ઠેકો અમે થોડો લીધો છે તેઓ પોતાની રીતે રોજગાર શોધે -રવિશંકર પ્રસાદ વાહ મોદીજી વાહ યુવાઓ મજા આવે છે ને. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રીય […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીની બુક “જ્યોતિ પુંજ”માં સરદાર પટેલ વિરૂધ્ધમાં શબ્દો લખાયેલા છે.? જાણો શું છે સત્ય..

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સરદાર પટેલ જુગારી હતા, પત્તે રમતા, કલબ માં જતા..- જ્યોતિ પુંજ પેજ નં:96 મોદી ની કિતાબ માં સરદાર પટેલ વિરુદ્ધ લખાયેલ શબ્દ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર અયોધ્યામાં 133 કરોડના ખર્ચે દીવા પ્રગટાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

‎‎Amit Mecwan‎  નામના ફેસબુક યુઝર  દ્વારા 30 ઓક્ટોમ્બર,2019   ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અયોધ્યામાં 133 કરોડ ના ખર્ચે દીવો પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યા પછીની તસવીર .. નસળગેલા દીવા માંથી તેલ એકત્રીત કરતુ ભારતનું ભવિષ્ય ….આ બાળકી અે વિકાસ નુ […]

Continue Reading

શું ખરેખર SBI બેંકનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે..? જાણો શું છે સત્ય..

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતીય સ્ટેટ બેંક નું ખાનગીકરણ…હવે થી SBI + RPB (રિલાયન્સ પેમેન્ટ બેંક) RBI ની મંજુરી.. ડીસેમ્બર થી થશે કાર્યરત.. વેચ મોદી વેચ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 267 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 13 […]

Continue Reading

શું ખરેખર બેંગ્લોર થી કોચીનું અંતર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે માત્ર 5 કલાકમાં પુરૂ કર્યુ..? જાણો શું છે સત્ય..

Alpesh N Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “બેંગ્લોર થી કોચી નુ અંતર 418 km છે જે 11 કલાક નો સમય લાગે પણ તે 5 કલાક માં પુરુ કરીને 50 દિવસ ની બાળકી નો જીવ બચાવ્યો. સલામ છે આવા ડ્રાઈવર ને.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલ […]

Continue Reading

શું ખરેખર ખરેખર સીટી બેંક ઓફ મુંબઈ નામની કોઈ બેંક છે અને તેનું ઉઠમણું થઈ ગયુ છે..? જાણો શું છે સત્ય…

Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાહેબ શેખને મળવા ગયા છે કે દેશ ને વેચવા કંઈ સમજાતું નથી વધુ એક બેંકનું ઉઠમણું City bank of mumbai” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 લોકોએ તેમને પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર મુંબઈની તાજ હોટલમાં આ પ્રકારે દિવાળીની ઉજવણી કરવામાં આવી..? જાણો શું છે સત્ય..

ફેક્ટ ક્રેસન્ડોના વોટસઅપ નંબર 7990015736 પર એક યુઝર દ્વારા એક વિડિયો અને લખાણ મોકલવામાં આવ્યુ હતુ અને તે વિડિયો અંગેની સત્યતા તપાસવા જણાવ્યુ હતુ. એજ લખાણ એટલે કે “That’s pollution free Diwali at Taj Mumbai” લખાણ અમે ફેસબુક પર સર્ચ કરતા અમને Jagdish Soni નામના ફેસબુક યુઝર દ્વારા 30 ઓક્ટોબર 2019ના શેર કરવામાં આવેલી એક […]

Continue Reading

શું ખરેખર તેજસ એક્સપ્રેસના 24 યાત્રીઓને ભોજન લીધા બાદ હોસ્પિટલમાં ભર્તી કરવા પડ્યા..? જાણો શું છે સત્ય…

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “तेजस ट्रेन का घटिया खाना 24 यात्री अस्पताल पहुंच गए। गडकरी सही बोले थे कि सरकार जहाँ भी हाथ डालती है वहाँ बेड़ा गर्क होना ही है” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 203 લોકોએ […]

Continue Reading

શું ખરેખર 1000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

Vinod Raval નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 1000 ની નોટ દિવાળી ની બોનશ માટે આવી ગઈ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1000 રૂપિયાની નવી નોટ આવી ગઈ છે. આ પોસ્ટને 39 લોકો દ્વારા લાઈક […]

Continue Reading

શું ખરેખર SBI જામનગરની સિક્કા અને ભાવનગરની દરબાર ગઢ બ્રાંચમાં કેસઆઉટ થયુ….? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SBI જામનગર સિક્કા બ્રાન્ચ, ભાવનગર દરબારગઢ બ્રાન્ચ માં કેશ નથી… ઉઠમણું થવાની તૈયારી છે મિત્રો..બચીને સાચવી ને રહેજો બેંકો હવે ગઈ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા….? જાણો શું છે સત્ય…

ભાણજીભાઈ પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“ભારતીય ભૂતપુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ વિધીવત રીતે કોગ્રેંસ પક્ષમાં સામેલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 505 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 28 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 54 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય…

Rekkha Pandya નામના ફેસબુક યુઝર દ્રારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “यह महिला उद्योगपति अडानी की पत्नी है। झुकी हुई गर्दन को पहिचाने…! ये हालत है देश के पीएम की.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 114 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 49 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર નીરવ મોદીએ લંડનની કોર્ટમાં નિવેદન આપ્યુ હતુ કે 32 ટકા જ મારા હતા 68% BJPના હતા….? જાણો શું છે સત્ય…

Dhanji Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નીરવ મોદીએ લંડન કોર્ટમાં વેર્યા વટાણા… 32% જ રૂપિયા મારા હતા..68% તો બીજેપી નેતાઓના હતા…મોદી મોદી….ભાઈ ભાઈ…” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 257 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 9 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 135 […]

Continue Reading

શું ખરેખર 21 વર્ષનો કોઈ યુવાન હાલમાં ગામનો સરપંચ છે….? જાણો શું છે સત્ય…

ગુજ્જુ ની ખલખલી નામના ફેસબુર યુઝર દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત નુ એક એવુ ગામ જ્યા 21 વર્ષ નો છોકરો સરપંચ છે..એ કેવી રીતે આગળ આવ્યો, તેને તેમના ગામ ને મળતા તમામ લાભો કેવી રીતે અપાવ્યા,તથા સરકાર તરફથી મળતી સુવિધા નો લાભ કેવી રીતે લેવો..એ તમામ આ વિડિયો […]

Continue Reading

શું ખરેખર HDFC બેંક દ્વારા આ પ્રકારે કોઈ સુચના જાહેર કરવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફોટો HDFC ના ગ્રાહક ખાસ જોઈ લે જુઓ એમાં લખેલ જ છે કે જો બેંક ડૂબી તો તમને તમારા જમા ખાતામાંથી ફક્ત 1 લાખ રૂપિયા જ મળશે. હવે HDFC બેંક વાળા તમે પણ તૈયારી કરી લો અને હું […]

Continue Reading

શું ખરેખર કસાઈની હત્યા કરવા બદલ આ યુવાનને ઉમ્રકેદની સજા ફટકારવામાં આવી….? જાણો શું છે સત્ય…

મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इस भाई ने हरियाणा में कसाई को गाय काटते देखकर कसाई को ही काट डाला, जिसके कारण इसको उम्रकैद की सजा हुई है । इस संदेश को इतना शेयर करो की इस भाई को सजा न हो ।” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર TMC સાંસદ નૂસરત જહાં દ્વારા કરવામાં આવેલા નૃત્યનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

‎‎Jethava Suryakant‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના પેજ પર એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નુસરત જહાં jay ho. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તૃણમૂલ સાંસદ નૂસરત જહાં દ્વારા નૃત્ય કરવામાં આવ્યું તેનો આ વીડિયો […]

Continue Reading

શું ખરેખર હાલની મોદીની રેલી બાદના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ દ્રશ્ય #કચરા_શેઠ મોદી ની કાલ ની ચૂંટણી રેલીનું છે….!! હવે શેયર કરી મોદી સુધી પહોંચાડો કે આ કચરો તો વિણો?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 17 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર ભારતીય નાણાં પ્રિંન્ટીંગ પ્રેસમાંથી ડેપ્યુટી કંન્ટ્રોલ ઓફિસર દ્વારા 10000 કરોડની ચોરી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

‎ ગામડું  નામના ફેસબુક પેજ દ્વારા 16 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારતીય નાણાં પ્રિન્ટિંગ પ્રેસ મેં ડેપ્યુટી કન્ટ્રોલ ઓફીસર હરરોજ તેના જ બુટ માં છુપાવીને નોટો ના બંડલ ચોરી લય જતો હતો CISF વાળાએ પકડી લીધો અને તેના ઘર ની તલાસી લેતા […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા બીચ પર જાતે કચરો નાંખીને વીણવાનું નાટક કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

‎ Nilesh Patel  નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ Hardik Patel Fans Club નામના પેજ પર એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ કચરો સાફ કરે છે,?કે પછી કચરો વેરે છે,? આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી મોદી દ્વારા તાજેતરમાં મહાબલિપુરમના બીચ પર […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગાનું અપમાન કર્યું…? જાણો શું છે સત્ય….

‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન  નામના ફેસબુક પેજ દ્વારા 29 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તુર્કીના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રિસેપ તૈયપ એર્દોગનના ફોટા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઉપરના ફોટોમાં તુર્કીના ભૂતપૂર્વ વડાપ્રધાન રિસેપ તૈયપ એર્દોગન દ્વારા તેમના દેશના રાષ્ટ્રધ્વજનું સન્માન […]

Continue Reading

શું ખરેખર આ કચ્છમાં આવેલા માતાના મઢના પ્રાંગણનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Ashapura Mataji-Nadol નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये कच्छ गुजरात के माता ना मढ़ स्थित आशापुरा माता मंदिर के प्रांगण का दृश्य है, जिसमें राजपुतानियां परंपरागत खुली तलवार हाथ में लेकर माताजी का गरबा खेलती है।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300થી વધુ […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ભાજપના નેતાનો છે…? જાણો શું છે સત્ય….

‎ Dhanji Patidar  નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો….જોવો BJP ના નેતા હવે બેંગકોક માં ભરપૂર વિકાસ કરી રહ્યા છે…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો બેંગકોક ખાતે દારુ પીને મોજ કરી રહેલા ભાજપના […]

Continue Reading

શું ખરેખર અમરેલીની વાડી વિસ્તારમાં દિપડો ઘુસ્યો તેના સીસીટીવી છે….? જાણો શું છે સત્ય…

ABP Asmita નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમરેલીઃ ઘરમાં ઘૂસી આવ્યો દીપડો, કૂતરા પર કર્યો હુમલો ને…, જુઓ વીડિયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 221 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર તામિલનાડુના દરિયાકિનારે મોદીએ કચરો ઉપાડ્યો તે માટે અગાઉથી આયોજન કરાયુ હતુ….? જાણો શું છે સત્ય…

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પહેલા કચરો ફેલાવા નો, પછી સિક્યોરિટી ચેકીંગ.એરીયો કોડ્ન કરે,અને પછી કેમેરા ગોઠવાઈ એટલે ફોટો પડાવવા ઉઘાડા પગે દોડે પાંચ – છ વસ્તુ ઉપાડવા એટલું નાટક થાય…એના કરતા અર્થ વ્યવસ્થા ની ગાડી પાટે ચડાવી દે રોજગાર આપવા માંડે […]

Continue Reading

શું ખરેખર અપહરણ થયેલી આ બાળકી હજુ મળી નથી….? જાણો શું છે સત્ય…

Atul K. Raichura નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શક્ય તેટલું વધુ શેર કરો…આપણી જ દિકરી છે વાળ વાંકો ના થવો જોઈએ જય જલારાસ બાપા” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 263 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 […]

Continue Reading

શું ખરેખર યુએસમાં ફાફડા-જલેબી લેવા માટે લાંબી લાઈન લાગી હતી….? જાણો શું છે સત્ય….

Samast Patidar Samaj Trust નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ US મા દશેરા ના દિવસે પટેલ બૃધસઁ માં ફાફડા – જલેબીની લાઇન.“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર વાપીમાં મહારાજા હોટલ પરથી આપઘાત કરનાર સુરતનો વેપારી હતો…? જાણો શું છે સત્ય…

SB News Today નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ના વેપારી એ કર્યું સ્યુસાઇડ હોટલ ના 5માં માળેથી સુરત ના વેપારી એ કૂદી કરી આત્મહત્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકે તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ […]

Continue Reading

શું ખરેખર જોધપુરના ઉમેદભવન પેલેસમાં લાઈટ શો નિહાળાવાના 3000 રૂપિયા છે..? જાણો શું છે સત્ય…

Vatsal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લાઈટ શો.. ઉમેદભવન પેલેસ.. જોધપુર.. એન્ટ્રી ફી જોવાનાં રૂપિયા ૩૦૦૦ /–નિહાળો vdo..૧૨૦સેકન્ડ.. ની ઝલક..ગમશે પ્રિય મિત્રો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 61 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 25 લોકો […]

Continue Reading

શું ખરેખર 35000નો મેમો ફાટતા ગુસ્સે થયેલા યુવાને તેની કારને આગ ચાંપી દીધી..? જાણો શું છે સત્ય…

Siddik Patel sp નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “35000 હજાર નો મેમો ફાટતા યુવકે પોતાની ગાડી ને રોડ પર જ આગ લગાવિ દીધી પત્ની અને બચ્ચાને રોડ પર બેસાડી હાથ માં બંદુક લઈ રોડ પર પોલિસ ની સામે ઊભો રહી ગયો અને સરકાર ની પોલ ખોલવા […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રહેલા પૈસા ડૂબી જવાની ભિતી સેવાઈ રહી છે..? જાણો શું છે સત્ય…

Manish Madlani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “बैंको में अधिक पैसा नहीं रखें और अगर आपका पैसा बैंक में अधिक जमा है तो पैसा निकाल लें । *देश में वित्तीय मंदी के चलते आपका पैसा डूब सकता है।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદીનું ટ્વીટર અકાઉન્ટ નીતા અંબાણી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યુ છે..? જાણો શું છે સત્ય…

Jayshree Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “मोदी का twitter #निता अंबानी चलाती है बोला था ना #फेकू गवार अनपढ़ है #इंग्लिश नहीं आती है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ પણ મુકવામાં આવ્યુ હતુ. જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “मोदी का ट्विटर चलाती है […]

Continue Reading

બાઈક પાર્કિગ મુદ્દે થયેલી બબાલને સાંપ્રદાયિક વિવાદ બનાવવામાં આવી રહ્યો છે..

Bhavesh Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ હાઈ વે પાસે ની *ફાઉન્ટેન હોટેલ* પર કોઈ પણ *હિન્દુઓએ* જવું નહિ. મહિલા બાળકો સહિત ના પરિવાર ને હોકી ફટકા થી માર મરાયો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 104 લોકે તેમના પ્રતિભાવ આપ્યા હતા. 27 […]

Continue Reading

શું ખરેખર ભાજપના કાર્યકર દ્વારા મહિલા સાથે આ પ્રકારે ગેરવર્તુણક કરવામાં આવી..? જાણો શું છે સત્ય…

Jayshree Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “गुजरात BJP नेता अज़य राजपूत स्कूल में घूसकर महिला टीचर के साथ क्या कर रहे हैं, यह आप खुद ही देख लीजिए और दुनिया को भी दिखाइए । Kya ise farsi nahi lagni chahiye kya kaho ge andh bhakt?” […]

Continue Reading

શું ખરેખર હરિયાણામાં મુખ્યમંત્રી આવાસની બહાર ધરણા કરનાર બેરોજગાર યુવકો પર કરવામાં આવ્યો ગોળીબાર…? જાણો શું છે સત્ય….

‎‎Amit Vaghela‎  નામના ફેસબુક યુઝર દ્વારા 27 સપ્ટેમ્બર,2019   ના રોજ Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुख्यमन्त्री निवास के बहार धरना दे रहे बेरोज़गार युवकों को मिली सौग़ात !!! आज सुबह सभी बेरोज़गार युवकों पर firing karvai gayi। चुनाव से […]

Continue Reading

શું ખરેખર આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની છે..? જાણો શું છે સત્ય…

Dhanji Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાપોદ્વા વરાછા રોડ સુરત” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા પર ઈવીએમમાં ગડબડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

‎ આપણી અેકતા આપણી તાકાત. નામના ફેસબુક પેજ દ્વારા 2 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પ્રધાનમંત્રી મોદીના કહેવા પર EVM માં ગડબડ કરવામાં આવી હતી. EVM ની ચીપ બનાવવાવાળી કંપનીના ચેરમેન હતા મુખ્ય ચૂંટણી અધિકારી, મોદીના સચિવ રહી ચૂક્યા છે. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર ગરબા રમી રહેલો વિડિયો મોરારજી દેસાઈ છે..? જાણો શું છે સત્ય…

Prakash Soni નામના ફેસબુક યુઝર દ્વારા Soni Art Gallery નામના ફેસબુક પેજ પર તારીખ 2 ઓક્ટબર 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “માજી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઈ પોતાના વતન મા દાંડીયારાસ રમતા જોવામા આવે છે Maji Vadapradhan Late Morarji Desai looks happy while enjoying the Navratri festival જય ચામુંડા માતાજી જય શ્રી કૃષ્ણ” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શું ખરેખર હાલમાં પણ જૈન ધર્મશાળામાં આ પ્રકારે ચિન્હો લગાડેલા છે…? જાણો શું છે સત્ય…

Hindu Tejas Joshi નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જૈનો નુ આસ્થા કેન્દ્ર શંખેશ્વર તિર્થ ના ટોઈલેટ બાથરૂમ મા હિંદુ ધર્મ ના પવિત્ર ચિહ્નો *ૐ શ્રી અને સ્વસ્તિક* ને ભોંયતળિયે લગાવી ને અપમાન કરાઈ રહ્યુ છે.. જ્યાં સુધી એના ટ્રસ્ટીઓ માફી માંગી અને આ ટાઇલ્સ દુર ના કરે ત્યાં સુધી આ […]

Continue Reading

શું ખરેખર શિવરાજસિંહ ચૌહાણ હાથમાં ફ્રેક્ચર થયાનું કરી રહ્યા છે નાટક…? જાણો શું છે સત્ય….

Ramesh JJ Patel નામના ફેસબુક યુઝર દ્વારા 2 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આને કહેવાય નાટક મંડળી…!! એક દિવસ ડાબા હાથે પ્લાસટર અને બીજા દિવસે જમણા હાથે પ્લાસટર…!!???. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના હાથમાં ફ્રેક્ચર […]

Continue Reading

શું ખરેખર સરપંચ વિકાસના કામ ન હતો કરતો એટલે ગ્રામજનો દ્વારા તેને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

Jay Vachhraj Member નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગામનો સરપંચ વિકાસ ના કામ નતો કરતો તો ગામ વાળા ઓ એ સરપંચ ને ધોઈ નાખયો ધ્યાન રાખો તે સમય હવે આવી ગયોછે કે તેસરપંચ ભલે ને પછી દેસ નો સરપંચ હોય કે નાના ગામ નો હોય તે […]

Continue Reading

શું ખરેખર જયપુરની આ હોટલમાં 48 લાખ રૂપિયા એક દિવસનું ભાડુ છે..? જાણો શું છે સત્ય.

Hitesh V. Thummar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતમા મોંઘામા મોઘી હોટેલ રાજસ્થાન ની રાજધાની જયપુર મા આવેલી છે, આ હોટેલમાં એક રાત રહેવાના રૂપિયા 48 લાખ છે,24 કલાકના 48 લાખ રૂપિયા એટલે દર કલાકના બે લાખ રૂપિયા થાય અને 1 મીનીટના 3333 રૂપીયા થાય છે,વીડીઓ […]

Continue Reading

શું ખરેખર ભાજપાના સાંસદ અને ઝી ટીવીના માલિક સુભાષ ચંદ્રા દેશ છોડીને ફરાર થઈ ગયા…? જાણો શું છે સત્ય….

‎Hitesh Sakariya નામના ફેસબુક યુઝર દ્વારા 29 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભાજપ નો સાંસદ zee tv નો માલિક સુભાષ ચંદ્રા. 35000 કરોડ લઈને દેશ છોડી ને ફરાર. આ પણ આપણે જ ભરવાના છે યાદ રાખજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના […]

Continue Reading

શું ખરેખર આ નંબરનો સંપર્ક કરવાથી પોલીસ મહિલાની મદદ કરવા પહોંચી જશે..? જાણો શું છે સત્ય…

Bhikhubhai jethva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓક્ટબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ નિર્ભયા નંબર છે. તે તમારી પત્ની , પુત્રી,બહેન, મિત્ર કે અન્ય કોઈ સ્ત્રીઓ ને મોકલો. ઇમરજન્સી માં આ નંબર પર ખાલી મેસેજ અથવા મિસ્કોલ કરો. પોલિસ તમારું લોકેશન શોધીને તમારી મદદે આવી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર PMC બેંકના પાછળના દરવાજે થી ઓળખીતા લોકોને તેમની વસ્તુઓ આપી દેવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય…

Jenish Koradiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જેવી રીતે નોટ બંધી પછી તેમના લાગતા વ્યક્તિઓના પૈસા બ્લેક વાઈટ થતા હતા એવી જ રીતે આજે પી એમ સી બેંક માં પણ તેમના લાગતા વળગતા ઓ પૈસા અને પોતાની જ્વેલરી લઈ પાછલા બારણે થી નીકળી રહ્યા છે પણ […]

Continue Reading