શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ચિન્મયાનંદને પ્રણામ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bhavik Amin ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 15 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો..મારી પોસ્ટ ગપગોળા નથી હોતી…જૂવો બળાત્કારના મામલે સંસદમાં ઉછળતી સ્મૃતિ ઇરાની સંસદ બહાર બળાત્કારી ચિન્મયાનંદ સાથે શું કરી રહી છે?. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સંસદની બહાર સ્મૃતિ […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો યુવક તાજેતરમાં દિલ્હી ખાતે જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે થયેલી હિંસાનો પ્રદર્શનકારી છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Sanjay Thakor ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 16 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા બનીને જામીયા દિલ્લી માં તોડફોડ કરાવનારો અંદરથી સલીમ નિકળ્યો😂😂. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દિલ્હીની જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે તાજેતરમાં થયેલી હિંસાનો […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Hardik Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામં આવી હતી. “आज #सीलमपुर, दिल्ली में एक विशेष कौम के प्रदर्शनकारियो ने स्कूल बस पर पथराव किया जिनमे ड्राइवर समेत कई बच्चों को गंभीर चोटें आई है. कल #Congress इन दंगाईयो के समर्थन में धरना दे सकती है. #CAA #NRC #CAB” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ […]

Continue Reading

શું ખરેખર ABVPનો કાર્યકર્તા પોલીસના વેશ ધારણ કરી વિદ્યાર્થી પર લાઠી ચાર્જ કરી રહ્યો હતો..? જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ABVP મતલબ ભાજપ સંઘના કાર્યકર પોલીસના વેશમાં આવી ગયા… પછી ભાઈ દંગા જ થવાના ને..? શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 336 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર જામિયામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળી લાગવાથી યુવકનુ મોત થયુ છે..?જાણો શું છે સત્ય…

Tofik Amreliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી પોલીસ દ્વારા ફાયરિંગ માં જામીયા યુનિવર્સિટી નો વિદ્યાર્થી શહીદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. એક વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

વર્ષ 2016ની ફોટોને હાલની પશ્રિમ બંગાળની ઘટના સાથે જોડી ફેલાવવામાં આવી રહી છે…

રંગ છે – Rang Chhe નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#આ_બાળકનો_શુ_વાંક ??? પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા તોફાનમાં એક ટ્રેનમા આ બાળક તેના માતા પિતા સાથે મુસાફરી કરી રહ્યુ હતું અને ટ્રેનમાં થયેલા પથ્થરમારા માં આ બાળકની ની આંખ ફૂટી ગઈ..આ બાળકને આ નાગરિકતા બિલ સાથે શુ લેવા […]

Continue Reading

શું ખરેખર એકલા મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા માટે 9969777888 હેલ્પલાઈન નંબર કાર્યરત છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Nimesh Thakkar‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 9969777888. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એકલા મુસાફરી કરતી મહિલાઓ 9969777888 નંબર પર તમે જે વાહનમાં બેઠા હોવ તેનો વાહન નંબર SMS કરવાથી તમારા ફોન પર તરત જ […]

Continue Reading

શું ખરેખર આસામના મુખ્યમંત્રીને કેબના વિરોધના કારણે પાછળના દરવાજે થી ભાગવું પડ્યું હતું..? જાણો શું છે સત્ય…

Rajesh Bharwad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अपने ही घर के पिछवाड़े से भागते इस व्यक्ति को पहचानते हैं..? BJP का नेता है ये हिंट : एक राज्य के मुख्यमंत्री हैं। असम, मिज़ोरम, त्रिपुरा और नागालैंड मे जनता संघ–भाजपा नेताओं को ढूँढ–ढूँढकर कुत्तों की तरह ठोक […]

Continue Reading

શું વિશ્વનું સૌથી ઉચ્ચુ શિવલિંગ કન્યાકુમારી જિલ્લામાં આવેલું છે..? જાણો શું છે સત્ય…

Alka Bhatt નામના ફેસબુક યુઝર Amdavadi nagari દ્વારા તારીખ 9 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વિશ્વ નું સૌથી ઊંચું શિવલિંગ, ૧૧૧ ફૂટ, નગરકોઈલ, જિલ્લો: કન્યાકુમારી માં થોડા સમય પહેલા ખુલ્લું મુકવામાં આવ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 30 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં દેખાતી મહિલા હૈદરાબાદની દુષ્કર્મ પીડિતા છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎KB Entertainment‎ નામના ફેસબુક પેજ દ્વારા 12 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ શ્રીમતી ડૉ. દિવ્યા અલોલા રેડ્ડી છે, જેને હૈદરાબાદ માં નરાધમો એ મારી નાખી, તમે જુઓ, કેટલું પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે…ભગવાન એમના આત્મા ને શાંતિ આપે.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર બેંકો દ્વારા નવા ચાર્જ લાગુ કરવામાં આવશે..? જાણો શું છે સત્ય..?

Manish Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “New rate chart for normal banking services” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ, તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર પૂલ પર ઘોડા દોડતો વિડિયો સુરતનો છે..? જાણો શું છે સત્ય..?

Bankimbhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Yesterday night at Surat Makai pool Bridge.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર કેદારનાથનો આ દ્રશ્યો હાલના છે..? જાણો શું છે સત્ય..?

Pinakin Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સૌજન્યથી. Kedarnath temple completely submerged in ice. Footage taken on 01.12.19” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 29 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોલીસ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક સવારીની યોજના શરૂ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Krunal A Pandya‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019    ના રોજ સોનેરી સુવિચાર / SONERI SUVICHAR નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પોલીસે નિ:શુલ્ક સવારી યોજના શરૂ કરી છે જ્યાં કોઈપણ મહિલાઓ કે જેઓ એકલી હોય અને રાત્રે 10 થી 6 વાગ્યા સુધી ઘરે જવા […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં આવ્યું કે, “હું ડુંગળી-લસણ નથી ખાતી તેથી એની કિંમતને અને મારે કોઈ લેવાદેવા નથી”…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Satishsinh Thakor‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હુ ડુંગળી-લસણ નથી ખાતી એટલે એની કિંમત ને અને મારે કોઈ લેવાદેવા નથી : નિર્મલા સિતારમન (નાણામંત્રી). આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં […]

Continue Reading

શું ખરેખર VHPના કાર્યકરને છોકરીઓ બચાવવાના કારણે જહાદિયોએ મારમાર્યો..? જાણો શું છે સત્ય..?

Geeta Baghel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “रात को कुछ मुस्लिम लड़के हिंदू लड़कियों को परेशान कर रहे थे उस वक्त धवल बारोट #महेसाना (गुजरात) से है #विश्व_हिन्दू_परिषद के कार्यकर्ता हैं उन्होंने जाकर लड़कियों को बचा लिया और सही सलामत घर भेज दिया !  वो बात जिहादियों को पता चलते […]

Continue Reading

વર્ષ 2015ની જુની ફોટોને હાલના હૈદરાબાદના એન્કાઉન્ટરના ફોટો તરીકે ફેલવવામાં આવી રહી…

Divya Bhaskar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હૈદરાબાદ / ગેંગરેપના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર, જ્યાં દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જ ઠાર મરાયા – 27 નવેમ્બરે હૈદરાબાદની વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યું હતું, બીજા દિવસે તેની સળગેલી હાલતમાં લાશ મળી – સાઈબરાબાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો શિવસેનાની ગઠબંધનવાળી સરકાર બન્યા બાદના તેમના પ્રથમ કાર્યનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Shehzad Patel‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 1 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Maharashtra Shiv sena first step… Police were seen handing over Tasbeeh and said Jumma Mubarak to all Muslims who came to attend Friday prayers.. મહારાષ્ટ્રમા શિવશેના ગંઠબંધનનુ પહેલુ કાયઁ જયાં પોલીસ સાહેબો […]

Continue Reading

શું ખરેખર RBI 2000 ની નોટ બંધ કરશે અને 31 ડિસેમ્બરના નવી 1000 ની નોટો બહાર પાડશે?

Umakant Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Central Reserve Bankof India. Releasing new Rs.1000/- notes on 1st January 2020. Reserve Bank taking back all the Rs.2000/- notes. You can only exchange Rs.50,000/- So kindly start changing your 2000/- notes immediately. After 31st december 2019 you cannot […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા રેલવેના મુખ્ય 50 પદો રદ કરી નાખવામાં આવ્યા.? જાણો શું છે સત્ય..

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રેલવે ના 50 મુખ્ય પદો મોદી સરકારે રદ કરી નાંખયા હવે સરકાર ને રેલવે પ્રાઇવેટ કરવામાં કોઈ તકલીફ નહિ પડે વાહ માસ્ટર સ્ટ્રોક છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 167 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં ખેડૂતોના પુત્રો માટે ખાનગી ક્ષેત્રમાં 80% નોકરી અનામત રખાશે..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડૂત પુત્રો માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 80 ટકા અનામતનો કાયદો ઘડશે મહારાષ્ટ્ર સરકાર: રાજ્યપાલ બી એસ કોશ્યરી સરકાર બદલીનો ફાયદો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો હૈદરાબાદમાં સામૂહિક બળાત્કારની ભોગ બનેલી પીડિતાના અંતિમ સંસ્કારનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎Gujarat Ni Asmita‎ ‎ નામના ફેસબુક પેજ  દ્વારા 2 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, justice for प्रियंका रेड्डी 😥😥😥😥😥😥. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો હૈદરાબાદમાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાની પીડિતાના અંતિમ સંસ્કારનો છે. આ પોસ્ટને 357 લોકો દ્વારા લાઈક કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર 1818 માં બે આનાના સિક્કા પર હિન્દુ દેવી-દેવતાઓના ફોટો હતા…? જાણો શું છે સત્ય…

‎‎‎ C P Sarvaiya‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 9 નવેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શું તમે જાણો છો કે ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1818 માં બે અન્નાનો સિક્કો બહાર પાડ્યો હતો; અને તમે સિક્કાની બીજી બાજુ જોઈને આશ્ચર્ય પામશો. श्रीराम राम रणकर्कश राम राम […]

Continue Reading

શું ખરેખર પંજાબ સરકાર દ્વારા છોકરીઓને પીએચડી સુધી શિક્ષણ મફતમાં આપવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎‎‎Satishsinh Thakor‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 નવેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પંજાબમાં પીએચડી સુધી કન્યા કેળવણી મફત !! આભાર કોંગ્રેસ….આભાર કેપ્ટન અમરીન્દરસિંઘ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંઘ દ્વારા છોકરીઓને પીએચડી સુધી મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રના પુર્વ સીએમને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા..? જાણો શું છે સત્ય…

Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અશોક ચૌહાણ ના ઘરે ED ની રેડ મહારાષ્ટ્ર મા બદલા ની રાજનીતિ શરૂ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 49 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર જે દિવસે અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવ્યો એજ દિવસે ભૂતકાળમાં મંદિરના તાળા ખોલવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય…

‎‎‎ Digvijaysinh Gohil‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 10 નવેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અભૂતપૂર્વ સંયોગ: સ્વ.શ્રી રાજીવ ગાંધીએ ૯/૧૧/૧૯૮૯ માં રામ મંદિરનાં તાળા ખોલાવી શિલાન્યાસ કરાવ્યો હતો…ને આજે ૯/૧૧/૨૦૧૯ એ રામ જન્મભૂમિનો ચૂકાદો આવ્યો.. લોકશાહીના મંદિર સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદાથી સમગ્ર ભારતમાં આનંદની લાગણી.. […]

Continue Reading

શું ખરેખર નાની ભાલુમાં બોરવેલમાંથી નીકળી રહ્યું છે દૂધ…? જાણો શું છે સત્ય…

‎‎ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા  “નાનીભાલુમા બોર કરેલ તેમાથી દુધ નીકળે છે તેવો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ…..” લખાણ સાથે એક વીડિયો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ લખાણ અને વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો નાની ભાલુ ગામનો છે અને […]

Continue Reading

શું ખરેખર બ્લડ કેન્સરની દવા મળી આવી છે અને તે પૂણે સ્થિત યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં મળે છે…? જાણો શું છે સત્ય…

‎‎‎ ‎Jitendra Bhati Unjha‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 17 નવેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર PUNE માં available કૃપા કરીને વાંચ્યા પછી આ મહત્વપૂર્ણ સમાચાર ફોરવર્ડ કરવાનું મન બનાવો, મારા પ્રિય મિત્રો, બ્લડ કેન્સર માટે દવા મળી આવી છે !! ફરીથી ફોર્વર્ડ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં સુરતમાં આ પ્રકારે અક્સમાતનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય..

Bhavesh Kotadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Surat majura gate today noon 1pm” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર પોલીસના લાઠી ચાર્જથી યુવાનની હાલત અર્ધમરી થઈ ગઈ હતી..? જાણો શું છે સત્ય…

Tapariya Ashwinsinh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક તસ્વીર અર્ધમૃત કિશાન પર દંડા ચલાવતી ઉન્નાવ પોલીસ બીજી તસ્વીર ઉત્તર પ્રદેશ ના રીક્ષા ચાલકો ના વાહન પર દંડા ચલાવતી પોલીસ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો વડોદરા રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય…

‎‎Parag Bhartiya ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 20 નવેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વડોદરા ગઈ કાલ રાત્ર નો મોત નો બનાવ 👇👇👇 *જોવો વીડિયો માં*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો વડોદરાનો છે અને 19  નવેમ્બર, 2019 ના રોજ આ બનાવ […]

Continue Reading

શું ખરેખર નવા ટ્રાફિક નિયમનો ભોગ સૌથી વધુ ગુજરાતીઓ બન્યા..? જાણો શું છે સત્ય…

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોટર વ્હિકલ એક્ટ: દેશમાં સૌથી વધુ દંડનો ભોગ બન્યા ગુજરાતીઓ, 577 કરોડ વસૂલાયા, મુસ્કુરાએ આપ મોદી શાસન મેં હૈ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 138 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર સુરેન્દ્રનગરમાં જેસીબી ચાલકે કર્યો પોલીસ પર હુમલો…? જાણો શું છે સત્ય…

‎‎Vijay Thakor ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 18 નવેમ્બર, 2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સુરેદ્રનગર માં પોલીસ ઉપર JCB thi હૂમલો લૂખ્ખાઓને એમની ભાષામાં જવાબ આપવા બદલ ધન્યવાદ… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરેન્દ્રનગરમાં જેસીબી ચાલક દ્વારા પોલીસ પર હુમલો કરવામાં […]

Continue Reading

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટો એકજ છોકરીના છે.? તે JNUની વિદ્યાર્થીની છે.? જાણો શું છે સત્ય…

Ajith Gadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#JNU Student: Poor enough to pay Rs.10/month Hostel Fees But, Rich enough to drink whiskey & smoke Cigarettes! JNU’s Poor Students Be Like 😜 #ShutDownJNU” શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ભાજપાના નેતા દ્વારા મિડિયાને ધમકી આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

Falguni Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લો, સાંભળી લો.હવે તો ખુલ્લે આમ પત્રકારો,મીડિયાને ધમકી અને જનતાને ડરનો પ્રસાદ વહેંચી રહ્યાં આ ભાજપવાળા. હજુ વોટ આપજો એટલે તમારી પેઢીઓ પણ વાઢી નાંખે.” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 93 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર જૈસલમેરના વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવારને માત્ર 2 જ વોટ મળ્યા..? જાણો શું છે સત્ય…

Ahir DIpak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજસ્થાન જેસલમેર વોર્ડ નં 15 માં ભાજપને પુરા 2 મત મળ્યા અને હવે આ આખો વોર્ડ ઈ બે જણને ગોતે છે…!” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 151 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ […]

Continue Reading

શું ખરેખર હાર્દિક પટેલ દ્રારા કરવામાં આવેલા સત્યાગ્રહમાં આવેલા લોકોની ભીડ છે….? જાણો શું છે સત્ય…

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડુત સત્યાગ્રહ મા જોરદાર માનવ મેહરામણ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 611 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 16 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 343 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર આ છોકરાએ પબજી રમવાથી માનસિક સંતુલન ગુમાવી દીધુ…? જાણો શું છે સત્ય…

‎‎‎ ‎Chirag Patel‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 નવેમ્બર,2019   ના રોજ to Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Kalol College pacvhad હરીનગર – ૨ માં એક છોકરો જેનું નામ સુભાષ શાહુ છે અને આ છૉકરા નૅ પબજી રમતા હાત બંઘ નથી થતા […]

Continue Reading

શું ખરેખર મુંબઈ મહાનગરપાલિકામાં આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મહાનગરપાલિકા માં IT ની રેડ ચાલુ થઈ ગઈ છે. તમને તો ખબર જ છે ત્યાં શિવસેના નું શાશન છે એટલે આ લોકોએ નાગાઈ ચાલુ કરી આપી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 257 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર અયોધ્યામાં ટ્રસ્ટમાં સામેલ થવા સાધુસંતોમાં લડાઈ થઈ અને એકબીજાના માથા ફોડ્યા…? જાણો શું છે સત્ય…..

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“રામમંદિર ટ્રસ્ટ માં સામેલ થવા મુદ્દે અયોધ્યામાં સાધુઓની અંદરો અંદર લડાઈ અનેક ના માથા ફૂટ્યા વાહ હવે હિન્દૂ ખતરામાં નથી હો…. “લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 112 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર કેન્દ્ર સરકારે તેના રિપોર્ટમાં કહ્યુ કે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા વધી રહી છે.?

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેન્દ્ર સરકારના રિપોર્ટે કહ્યું ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે. ભક્તો આ કેન્દ્ર સરકાર દેશ દ્રોહી છે ગુજરાતને બદનામ કરી રહી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 159 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 4 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર હાલમાં પણ રાજકોટની ખોડિયાર ગૌશાળામાં ગાયો ભૂખમાં દિવસો કાઢી રહી છે..?જાણો શું છે સત્ય…..

Raksha Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટ ની ભાગોળે *કોઠારિયા રોડ* ઉપર *લાપાસરી* ગામ પાસે *ખોડિયાર ગૌ શાળા* આવેલી છે. આ ગાયોને ખાવા માટે *ચારો કે પાણીની* કોઈ વ્યવસ્થા અત્યારે આ લોકો પાસે નથી. *ગાયો ભુખમા દિવસો કાઢી રહી છે.* તો જે કોઈ સેવાભાવી સંસ્થા, […]

Continue Reading

શું ખરેખર સુરતમાં સાઈકલ ચાલક પાસેથી મોબાઈલની લૂંટ કરવામાં આવી…?જાણો શું છે સત્ય…

Vajra News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત…મોબાઈલ સ્નેચીંગનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાઈરલ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 242 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 24 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1500થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કવરામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર આ બંન્ને બહેનો મુંબઈથી આવતી ટ્રેન માંથી મળી આવી છે…? જાણો શું છે સત્ય…

Ketan D Nakum નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફોટા બધા ગ્રુપ માં મોકલો, મુંબઈ થી આવતી ટે્ન મા થી, મળી છે તેનુ નામ સોનલ બિપીન પટેલ છે, એક દિકરીસમજી ને આ મેસેજ ફોટા સાથે આગળ મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Kakiwala Vasimahmed AbdulRazak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Sola civil hospital A,bad” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 421 લોકો દ્વારા આ વિડિયોને નિહાળવામાં આવ્યો હતો. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

જાહેર જનતાના કોલ રેકોર્ડ કરવાની વાત ખોટી છે, અફવા ન ફેલાવવા તંત્રની તાકીદ

‎‎Piyush D Patel નામના ફેસબુક યુઝર દ્વારા 8 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 10 નવેમ્બર નવેમ્બર આઉટડોર મુસાફરી ટાળો. તેમને ઘરે રહેવાનું કહે. અયોધ્યાનો ચુકાદો 13 નવેમ્બરના રોજ બહાર આવશે. “આવતીકાલથી નવા નિયમો લાગુ થશે”બધા ક callsલ્સ રેકોર્ડ કરવામાં આવશે. 2. બધા ક callલ રેકોર્ડ્સ […]

Continue Reading

વર્ષ 2017ના વિડિયોને હાલનો બતાવી ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે….

Sharif Kanuga નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Surat Virar Memu Train. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 334 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 32 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1200 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ગામડાની 500 શાળાઓ સરકાર દ્વારા બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Ashvin Patel Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નોટબંધીના મારથી ગુજરાત સરકાર ગામડાની 500 શાળાઓ બંધ કરશે ભારતમાતા કી જય” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ચૂંટણી હારી ગયા પછી પંકજા મુંડે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા…? જાણો શું છે સત્ય….

‎‎Kishan Vala નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અરે!ગાંડી ચૂપ થઈ જા….ઘી ઢોળાઈ ગયું છે.પણ ઢોળાણું તો ખીચડીમાં જ..મહારાષ્ટ્રના ભાજપના દિગગજ નેતા સ્વ.ગોપીનાથ મૂંડેની દીકરી પંકજા મૂંડે પોતાના જ ભાઈ સામે ચૂંટણી હારી ગયા છે.તેથી તેઓ રડવા લાગ્યા છે. તે હારી […]

Continue Reading

શું ખરેખર જમ્મૂ-કાશ્મીરમાં બેંકમાં 11 હજાર કરોડનું કૌભાંડ બનવા પામ્યુ છે..? જાણો શું છે સત્ય….

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જમ્મુ એન્ડ કાશ્મીર બેન્કમાં અગિયાર હજાર કરોડનું કૌભાંડ,દેશભરમાં દરોડાઓ ચાલું.. ચૂંટણી પુરી હવે ઉઠમના શરૂ.. લાગે રહો મોદી જી” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading