શું ખરેખર ગુજરાતમાં શિક્ષકે બાળકને ઢોર માર માર્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢોર માર મારી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં એક શિક્ષક બાળકને ઢોર માર મારી રહ્યો છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

વરિષ્ઠ વકિલ હરીશ સાલ્વેના નામે વાયરલ થઈ રહેલો મેસેજ ફેક છે…જાણો શું છે સત્ય….

હાલમાં એક લાંબો મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકિલ હરિશ સાલ્વેના નામ થી ચેતવણી રૂપ સંદેશો આપવામાં આવી રહ્યો છે. વસ્તી નિયંત્રણ બિલ, CAA, વગેરે જેવા કેટલાક મહત્વપૂર્ણ બિલો પસાર થયા બાદ આ સંદેશ લોકોને ગૃહ યુદ્ધની ચેતવણી આપી રહ્યો છે, જે સંદેશ રાજ્યસભામાં ભાજપ બહુમતી પ્રાપ્ત કર્યા […]

Continue Reading

મદુરાયના ચિથિરાઈ ઉત્સવના વિડિયો જગન્નાથ પુરીની રથયાત્રાના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

રથયાત્રા એ એક રંગીન ઉત્સવ છે, જે દેશના વિવિધ ભાગો માંથી તેમજ વિદેશથી પુરી સુધી લાખો ભક્તોને ખેંચે છે, દર વર્ષે જૂન-જુલાઈમાં યોજાય છે. એક વિશાળ ભીડને રથ ખેંચતી દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓરિસ્સાના […]

Continue Reading

શું ખરેખર પેરામિલ્ટરીની મહિલા ઓફિસર પર તિસ્તા સેતલવાડ છે…? જાણો શું છે સત્ય….

મુંબઈ સ્થિત કાર્યકર તિસ્તા સેતલવાડની 26 જૂન, 2022ના રોજ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા બનાવટી અને ગુનાહિત કાવતરૂ અને કોર્ટમાં ખોટા પુરાવા આપવાના ઈરાદા સાથેના એક નવા કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાને અન્ય લોકો સાથે બસમાં જબરદસ્તીથી બેસાડી દેવાયા બાદ કેટલાક મહિલા […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક વિડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુજરાત પોલીસના નામથી ચેતવણીનો મેસેજ આપવામાં આવી રહી છે. આ વિડિયોમાં કાગળ સુંઘાણીને કિડનેપ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત પોલીસ દ્વારા કાગળ સુંઘાણીને બેભાન કરતી ગેંગને લઈ ચેતવણી જાહેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર થાઈલેન્ડ ખાતે આવેલું ઝરણું ૐ ના ઉચ્ચારણથી ઉપર આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ૐ નું ઉચ્ચારણ કરવાથી પર્વતમાંથી પાણીનો ધોધ પર ઉઠી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થાઈલેન્ડ ખાતે એક પર્વત પર ૐ નું ઉચ્ચારણ કરવાથી નીચેથી પાણીનું ઝરણું ઉપર આવી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફી આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફ કરી દેવા જોઈએ એવું કહ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કોઈમ્બતુરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂદા-જૂદા ભગવાનની મુર્તિઓના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો કોઈમ્બતુરના જૈન મંદિરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો […]

Continue Reading

શું ખરેખર અમદાવામાં 300 માણસોની બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી ટોળકીના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં 300 જેટલા બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે. જે 10-10 ના ગ્રુપમાં ફરે છે અને એકલા માણસને જોઈને મારી નાંખે છે તેમજ છોકરીઓ સાથે દુષ્કર્મ પણ કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર ગાડી સાફ કરવાના બહાને ફાસ્ટેગ સ્કેન કરીને ખાતામાંથી પૈસા નીકાળી દેવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાડી સાફ કરી રહેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાડી સાફ કરવાના બહાને બાળકે ફાસ્ટેગ સ્કેન કરીને ખાતામાંથી પૈસા નીકાળી દીધા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર નુપુર શર્મા કેસની સુનાવણી કરનાર જજ જે. બી. પારદીવાલા કોંગ્રેસના ધારાસભ્ય હતા…? જાણો શું છે સત્ય….

નુપુર શર્માની અરજી પર સુનાવણી કરતા 1 જુલાઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે. બી. પારદીવાલાએ નુપુર શર્માની નિંદા કરતા કહ્યું કે તેના વિવાદાસ્પદ નિવેદને આખા દેશમાં આગ લગાવી દીધી છે. તેથી તેણે આખા દેશની માફી માંગવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આ નિવેદન બાદ એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ચલણી નોટોના શણગાર કરેલો પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તિરુપતિના બાલાજી મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો આ વીડિયો તિરુપતિ બાલાજી મંદિરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો […]

Continue Reading

શું ખરેખર રેલવેમાં ફરી વૃધ્ધ વ્યક્તિઓને કન્સેશન આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ રેલવેની સેવાને લઈ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેલવે દ્વારા વૃધ્ધ પુરૂષને ટિકિટ પર 40 ટકા અને મહિલાને 50 ટકાનું કન્સેશન આપવામાં આવી રહ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

તિરૂપતિ મંદિરમાં દૂધ સપ્લાય કરતી ગાયો અંગે કરવામાં આવેલો દાવો કેટલો સાચો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાયનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ગાય ને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગાયની કિંમત 12 કરોડ રૂપિયા છે. જે દરરોજ લગભગ 100 લીટર દૂધ આપે છે. આ પુંગનુર ગાય છે. આ ગાયના દૂધથી જ તિરૂપતિમાં ભગવાનનો અભિષેક […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્કૂટી ચલાવી રહેલા મમતા બેનર્જીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

બ્રિજ પર વાહન સ્લિપ થયાનો આ વિડિયો મુંબઈ અને સુરત શહેરનો નથી… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં બ્રિજ પર વાહનો સ્લિપ થતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિજ પર વાહન સ્લિપ થયાનો આ વિડિયો મુંબઈ શહેરના બ્રિજનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર નુપૂર શર્માની ધરપકડ કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન બાદ ભારત તેમજ અન્ય દેશોમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની પ્રવક્તા નુપૂર શર્માની ધરપકડ કરવામાં આવી તેનો આ વીડિયો છે. […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચાલી રહેલા અગ્નિપથ યોજનાના વિરોધ દરમિયાનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં દેશ ભરમાં અગ્નિપથ યોજનાને લઈ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારી ફોન પર ઉચ્ચ અધિકારી બીજેપી ધારાસભ્ય બોમ્બ લઈને આવ્યા છે. પોલીસ વધુ આદેશો માંગી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અગ્નિપથ યોજના દરમિયાન ચાલી […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા તમામ ખાનગી સ્કૂલોમાં એકસરખી ફી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારરત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ ખાનગી સ્કૂલોની ફી એકસરખી કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર માસ્ક ન પહેરનાર પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવા આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

દેશમાં કોરોના કેસ છેલ્લા દસ દિવસથી ખૂબ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ માથુ ઉચક્યુ છે અને ફરી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં માસ્ક ન પહેરનારા પાસેથી 1000 રૂપિયા દંડની રકમ વસૂલવા […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ભરૂચમાં નકલી દૂધ બનાવવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ કેમિકલ ભરેલી બોટલ માંથી નાની પ્યાલીમાં થોડુ કેમિકલ નાખે છે જેના બાદમાં સફેદ કલરનુ દૂધ જેવુ પ્રવાહી બહાર નીકળતુ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભરૂચ જીઆઈડીસીમાં નકલી દૂધ બનાવવામાં […]

Continue Reading

કોંગ્રેસના નેતા શશી થરુરના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં કોંગ્રેસના નેતા […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં જોવા મળતુ ફૂલ હવામાં ઓક્સિજન છોડી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

જાદુઈ ફૂલનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “તમિલનાડુના જંગલોમાં ઉગતા ઉદાઈ પવાઈ નામનું આ ફૂલ વરાળના એન્જિનની જેમ પરાગના કણોને હવામાં છોડે છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કોમ્પ્યુટર ગ્રાફિક્સ દ્વારા બનાવવામાં આવેલ ડિજિટલ આર્ટનો વિડિયો […]

Continue Reading

શું ખરેખર નુપૂર શર્માના નિવેદન બાદ બીજા દેશોમાંથી ભારતીય લોકોને સ્વદેશ પરત મોકલવામાં આવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન બાદ બારત તેમજ અન્ય દેશોમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન […]

Continue Reading

શું ખરેખર ધોરણ 10 અન 12ના વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

જુન મહિના પહેલા 10 દિવસમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યુ હતુ. આ જ પૃષ્ટભૂમિ પર હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજનાને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી નામથી ધોરણ 10 અને 12 સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી.” ફેક્ટ […]

Continue Reading

દહેજ માંગી રહેલા વરરાજાનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્ન સમયે દહેજ માંગી રહેલા વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરરાજાએ લગ્ન સમયે એવું કહ્યું કે, પહેલાં મને બાઈક આપો પછી જ હું સિંદૂર લગાવીશ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર EDને સત્યેન્દ્ર જૈન ને ત્યાંથી માત્ર 2 લાખ રૂપિયા જ મળ્યા…? જાણો શું છે સત્ય….

થોડા દિવસ પહેલા ઈડી દ્વારા દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈનને ત્યા સર્ચ કાર્યવાહી કરી હતી. દરમિયાન સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.  જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મોદી સરકારને જે આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા સત્યેન્દ્ર જૈન ને બદનામ કરવા જે ED પાંચ દિવસની જાંચ કરવાઈ એમાં સત્યેન્દ્ર જૈન સાહબના ઘરમાંથી માત્ર રુપિયા […]

Continue Reading

ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટો અંગે કોઈ વિચારણા નથી. : RBI

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં આરબીઆઈના હવાલાથી માહિતી શેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો ફોટો મુકવા અંગે વિચારણા કરી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઉત્તરાખંડ ખાતે તાજેતરમાં બનેલી બસ દુર્ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે 5 જૂનના રોજ મધ્યપ્રદેશના 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકતાં લગભગ 26 લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ખીણમાં ખાબકેલી બસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે બનેલી […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કહ્યું કે રામમાં ‘એમ’ એટલે મોહમ્મદ…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને એમ કહેતા સાંભળી શકો છો કે રામમાં ‘રા’ એટલે રામ અને ‘એમ’ એટલે મોહમ્મદ. અશોક ગેહલોતે આમ કહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા રામમાં ‘રા’ એટલે […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો હત્યા પહેલાનો અંતિમ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ બધાની વચ્ચે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો એખ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઈ એ પહેલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

ડેનમાર્ક ટનલની કન્સેપ્ટ ઈમેજ બ્રહ્મપુત્રા નદીના અંડરવોટર રોડ તરીકે શેર કરવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….

વર્ષ 2021 માં મોદી સરકારે આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ભારતની પ્રથમ ટનલ બનાવવાની જાહેરાત કરી. આ પૃષ્ઠભૂમિમાં, પાણીની અંદરની ટનલની એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહી છે. જે શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે બનેલી આ ભારતની પ્રથમ ટનલનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર મેરઠમાં પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોએ પ્રવેશ ન કરવાના બોર્ડ લગાવ્યા….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મેરઠ પોલીસ સ્ટેશનની બહાર એક બોર્ડ લાગેલુ જોઈ શકાય છે. જેમાં લખેલુ છે કે, “ભાજપાના કાર્યકર્તાઓને સ્ટેશનમાં આવવાની મનાઈ છે. થાણા પ્રબારી શંતશરણ સિંહ.” આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મેરઠ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન બહાર ભાજપાના કાર્યકરોને […]

Continue Reading

શું ખરેખર જો બાઈડન દ્વારા ક્વાડ સમિટમાં પીએમ મોદીની અવગણના કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટ 2022 માટે જાપાન ગયા હતા. આ દરમિયાન સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં તમે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને પીએમ મોદીને જોઈ શકો છો. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકી રાષ્ટ્રપતિ જો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર ફૂલ ચડાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કબર પર ફૂલ ચડાવી રહેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર ફૂલ ચડાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં રડી રહેલી મહિલા યાસીન મલિકની પત્ની છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રડી રહિલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રડી રહેલી મહિલા યાસીન મલિકની પત્ની છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રડી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર ગુજરાત ટાઈટન્સની જીત પર લોકોને ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….

છેલ્લા 70 દિવસથી ચાલી રહેલી ક્રિકેટની સૌથી ટૂર્નામેન્ટ આઈપીએલના ફાઈનલમાં રવિવારે ગુજરાતની ટીમે રાજસ્થાનને હરાવી અને ટ્રોફી પોતાના નામે કરી છે. ત્યારબાદ સોમવાર સવારથી એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “*Tata IPL* ऑफर *Gujarat Titans* को फाइनल जितने की ख़ुशी में *टाटा* दे रहा है सभी भारतीय यूजर […]

Continue Reading

શું ખરેખર આંતકવાદી યાસિન મલિકની સજા બાદ તેની પત્નીએ આપેલુ રિએક્શન છે…? જાણો શું છે સત્ય….

25 મેના રોજ કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને NIA કોર્ટે ટેરર ​​ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવવામાં આવ્યા બાદ તેની પત્ની મુશલ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મોડાસા ખાતેના પેટ્રોલપંપ પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલપંપ પર એક બાઈકમાં અચાનક લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોડાસા ખાતે એક પેટ્રોલપંપ પર બાઈકમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ભાજપના સાંસદ રવિ કિશન આ જાહેરાત દ્વારા વીજળી કાપની નિંદા કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

દેશના ઘણા રાજ્યોમાં પાવર કટના કારણે ઈન્ટરનેટ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આમાં તમે રસ્તામાં એક હોર્ડિંગની તસવીર જોઈ શકો છો. તેમાં ઉત્તરપ્રદેશ સ્થિત ગોરખપુરના સાંસદ બીજેપી નેતા રવિ કિશનની તસવીર છે અને તેઓ હોટસ્ટાર કંપનીની જાહેરાત કરી રહ્યા છે.  જે હોર્ડિંગમાં લખવામાં આવ્યુ છે કે, “ક્રિકેટ જોવું છે, પરંતુ પાવર કટ વારંવાર […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઉજ્જવલા યોજનાનો ગેસનો બાટલો લેવાની મહિલાએ ના પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન રુપે ગેસનો બાટલો આપે છે તો એ મહિલા એ બાટલો પરત કરીને પાછા પગલે ચાલતી થાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર બ્લડ ઓન કોલ નામની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, “આજથી’104’ નંબર ભારતમાં રક્તની જરૂરીયાતો માટે ખાસ નંબર બનશે. ‘બ્લડ ઓન કોલ’ સેવાનુ નામ છે. આ નંબર પર ફોન કર્યા પછી 40 કિ.મી.ની ત્રિજ્યામાં ચાર ક્લાકની અંદર રક્ત પહોંચવાડવામાં આવશે જેનો ચાર્જ 45Rs. બોટલ દિઠ અને પરીવહન […]

Continue Reading

શું ખરેખર 1098 પર કોલ કરવાથી પ્રસંગમાં વધેલું ભોજન લઈ જવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા 1098 નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના પર કોલ કરતાં તેઓ કોઈ પણ પ્રસંગમાં વધેલું જમવાનું લઈ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં જોવા મળતા શખ્સની ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક વુદ્ધ વ્યક્તિ તેમજ ત્રણ મહિલાઓ અને ઘણા બાળકો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટમાં જોવા મળતા વૃદ્ધ વ્યક્તિને ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે તેમનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર મનીષ સિસોદિયાએ ભાજપને શ્રેષ્ઠ અને AAPને સૌથી ખરાબ પાર્ટી કહી..?જાણો શું છે સત્ય….

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને એમ કહેતા સાંભળી શકો છો કે બે અઠવાડિયા પહેલા તેણે એક સર્વે કર્યો હતો. જેમાં તેમણે જનતાને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. પહેલો સવાલ એ હતો કે દેશભરમાં ગુંડાગીરી અને રમખાણો કયો પક્ષ કરે છે? તો 91% લોકોએ કહ્યું કે આમ […]

Continue Reading

શું ખરેખર ગૌવંશના 5 ટ્રકો સાથે ભાજપાના નેતા ઝડપાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આવતા થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં રાજકિય પાર્ટીઓ દ્વારા એકબીજાને ટાર્ગેટ કરીને મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એખ ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે કટિંગ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં ભાજપાના નેતા 5 ટ્રકોમાં ગૌવંશ ભરી લઈ જતા પકડાયા.” […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામમાં ધરાશાયી થયેલા પુલનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આસામ ખાતેના પુરમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધસમસતા પાણીમાં ધરાશાયી […]

Continue Reading

શું ખરેખર જ્ઞાનવાપી મસ્જિદનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તેના નામે ઘણા બધા ફોટા અને વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને એ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

45 દિવસમાં કેન્સર મટાડી દેવાની દવા મળી આવી હોવાની દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં કેન્સરના ઉપચારને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગંગાનગર ગામમાં 45 દિવસમાં ચોથા સ્ટેજનું કેન્સર મટાળી દેવામાં આવે છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

બાંગ્લાદેશના વિડિયોને ભારતનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં જ રાજસ્થાનના જોધપુરમાં ઈદના અવસર પર થયેલી હિંસાના ઘણા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક વિડિયો સામે આવ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ટ્રક પર યુવકોને લાકડીઓથી મારતા હોય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મસ્જિદ સામે ડીજે વગાળતા મુસ્લિમ […]

Continue Reading