શું ખરેખર RBI દ્વારા 1000 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીના વોટ્સએપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “1000 rupees coin… recently launched by RBI… Pls Share to All !!! ” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો. આ ફોટોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RBI દ્વારા 1000 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો. પાઠક દ્વારા અમને આ માહિતી સાચી છે કે […]

Continue Reading

શું ખરેખર 1945 થી અત્યાર સુધી જાપાનમાં અમેરિકા એક પણ વસ્તુનું વેચાણ નથી કરી શક્યું…? જાણો શું છે સત્ય…

Hitesh Kushakiya Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 9 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 1945 માં અમેરિકા એ જાપાન ઉપર 2 અણુબોમ્બ ફેંક્યા હતા ત્યારથી લઈ અત્યાર સુધીમાં અમેરિકા પોતાની એક સોઈ પણ જાપાન માં વેચવા માં સક્ષમ નથી અને આપણે અહીં ટિકટોક માં મુજરા […]

Continue Reading

શું ખરેખર હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ બાદનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Gujju Smile – ગુજ્જુ સ્માઈલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાલે રાત્રે ભારતીય સૈનિક અને પાકિસ્તાની મુતભેડ થઈ હતી. એક ધન્યવાદ તો બને રિયલ હિરો ને અને શહિદ ભાઈને આત્માને શાંન્તી માટે પ્રાથના ઓણ શાંન્તી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો છે…? જાણો શું છે સત્ય…

Mahendra Chandan Bhamasha નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ થી બરોડા એક્સપ્રેસ હાઇવે પર હાલમાં જોરદાર ૩થી ૪ બસ/ટેન્કર/ગાડી ઓ ભંયકર એક્સીડન્ટ થયો છે જાણવા મળ્યું છે કે ૧૫ થી ૨૦ મરી ગયા ને ધણા બધા નાના-મોટા લોકો […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીન સાથેની લડાઈમાં ઘાયલ સૈનિક સુરન્દ્રસિંહની તસ્વીર છે.? જાણો શું છે સત્ય…

Tushar Talaviya spg નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#ચીન નાં હુમલામાં ઘાયલ જવાન #સુરેન્દ્રસિંહ એ તેના #પિતાને અને કરેલી વાત  કે આપડા 👉 ૩૦૦ થી ૪૦૦. 👈 જ જવાન હતાં અને #ચીનીયાવ ,👉 ૨૦૦૦ થી ૨૫૦૦ 👈હતાં ઓચિંતા અમે કેમ એના વચ્ચે આવિગ્યા ખબર જ ન રય એની પાસે #ચાબુક #લાકડિયું અને #પત્થર હતાં જેનાથી એ લોકો અમારા પર #હુમલો j કરવા માંડયા અને #ભારતીય #જવાનો પાસે કઈ જ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ શહેરના સચિન ટાવરમાં કોરોનાના 55 કેસ આવ્યા છે…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સ અપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “Situation is Very difficult in Sachin tower(Shyamal , Batak circle, near Dhananjay tower) more than 55 Corona cases so its locked With bouncers.” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદમાં આવેલા સચિન ટાવરમાં 55 કેસ આવતા તેને કન્ટેનમેન્ટ […]

Continue Reading

શું ખરેખર ભૂકંપના સીસીટીવીનો આ વિડિયો રાજકોટ શહેરનો છે….? જાણો શું છે સત્ય…

Cws News Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટ ભૂકંપ ના CCTV આવ્યા સામે જુવો ફોરવિલર હાલતી જુવા મળી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 462 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર એક મહિના પહેલા ચીનના સૈનિકો સાથે થયેલી લડાઈના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Rajkot Right Now નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચીનની અવળચંડાઈ ભારત-ચીન વચ્ચે LAC પર હાલ ભારે તનાવ ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય વીર સૈનિકો ચીનની સેના સામે હાથોહાથનું યુદ્ધ લડી રહ્યા છે. એક એક ઇંચ જમીન માટે ભારતીય સૈનિક ચીનાઓ સાથે લડી રહ્યો છે ત્યારે ગત […]

Continue Reading

શું ખરેખર મુકુલ વાસનિકનું કોરોના કારણે મોત થયુ છે અને તેની અંતિમવિધિના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Samrpan News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “1500કરોડ નો માલિક મુકુલ વાસનીક પુના માં કોરોના થી મરણ જોઈ લો કેવી અંતિમ વિદાય થાય છે…. પ્લીજ …ખાસ કરી ને પુરુષ ધંધા નોકરી માટે બહાર જતા હોય છે તો મારા ભાઈ ઓ એક્ટિવ રહો …કોરોના થી ….કારણ કે […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદ્દાખની ગલવાન ઘાટી ખાતે તાજેતરમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલા ઘર્ષણનો છે…? જાણો શું છે સત્ય…

The Squirrel નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લદ્દાખના ગાલવાન વિસ્તારમાં ભારતીય સેના અને ચીન વચ્ચે અથડામણનો વિડિયો… અથડામણમાં ભારતના એક અદિકારી અને બે સૈનિકો થયા હતા શહિદ… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર શહિદ કર્નલ સંતોષ બાબુની પુત્રીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

The Squirrel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લદ્દાખમાં ચીન સાથેની અથડામણમાં શહિદ થયેલ ભારતના કર્નલ સંતોષ બાબૂને આજે સમગ્ર દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે ત્યારે તેમની પુત્રીએ તેના પિતાને નમન કરી દેશ માટે કુર્બાની આપવા બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર હાલમાં મૃત્યુ પામેલી હાથણીના અંતિમ સંસ્કારની વિધીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Shri Manibhadra Foundation નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નિર્દોષ અને માસુમ ગર્ભવતી હાથણી, ની અંતિમ વિધિ ભગવાન તેને અને તેના અજન્માં બચ્ચાં ની આત્મા ને ચિર શાંતિ અર્પે, ૐ શાંતિ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા મહિલાઓ માટે પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના લોંચ કરવામાં આવી છે.? જાણો શું છે સત્ય…

સરકારી યોજના શેયર કરો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ફોર્મ વિગતવાર માહિતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 702 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 37 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 211 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર કેરળમાં મંદિર અને મસ્જિદ માટે વિજળી દર અલગ-અલગ છે…? જાણો શું છે સત્ય…

K Heena નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “केरल में मंदिरो के लिए बिजली दर 8 रू/युनिट मस्जिदो के लिए 2 रू/युनिट हिंदुस्तान है या पाकिस्तान? हिन्दुओं मिलकर आवाज उठाओं” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર મુંબઈ રેલવે સ્ટેશન પર યાત્રિઓના સ્ક્રિનિંગ માટે રોબોટ મૂકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 13 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મુંબઈ રેલવે સ્ટેશન લોકોની સ્ક્રિનિંગ કરવા માટે રોબોટ મુકાયો….સેન્ટ્રલ રેલવે તરફથી મુકાયેલો રોબોટ આવતા-જતા તમામ લોકોની કરશે સ્ક્રિનિંગ… રોબોટનું નામ કેપ્ટન અર્જુન.. આ છે ઉદ્ધવ-કોંગ્રેસની સરકાર.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી કન્નડ ભાષાનું ન્યુઝ પેપર વાંચી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

Dhaval Patni નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રૂપાણી સાહેબ ના અંગ્રેજી છાપા બાદ નવું સાહસ રાહુલ ગાંધી કન્નડ છાપું વાંચે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 44 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીના બાગનો છે અને તેને ભૂત ચલાવે છે…? જાણો શું છે સત્ય…

Cws News Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી ના રોહીની પાર્ક નો આ વિડિઓ માં પાર્ક માં ભૂત (ghots) કસરત કરતા નજર આવે છે આ વિડિઓ દિલ્હી માં થઇ રહીઓ છે ખુબ વાઇરલ #delhi #viralvido #share #ghost #video” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર પાર્કિગમાં એકઠા થયેલા કાગડાઓનો આ વિડિયો દુબઈનો છે….? જાણો શું છે સત્ય….

Prajapati Hareshkumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આખી દુનીયામા કોરોના અને ઈન્ડીયામા તીડ અને દુબઈ મા કાગડા કુદરત બરાબર ગુસ્સામા છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 31 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

નરેન્દ્ર મોદીને મીઠાઈ ખવડાવતો મુરલી મનોહર જોશીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

HaRi PaTel નામના ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, #રામ_મંદિર નિર્માણનો શુભારંભ થવા પર મુરલી મનોહર જોશી એ હિન્દુ હ્રદય સમ્રાટ આદરણીય વડાપ્રધાન #શ્રી_નરેન્દ્રભાઈ_મોદીજી નું મોં મીઠું કર્યું… વાહ રે હિન્દુ રાજા નરેન્દ્રભાઈ મોદી… 450 વર્ષનું કલંક માત્ર 6 વર્ષમાં જ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં RBI દ્વારા ‘બેન્ક ઓફ ચાઈના’ને ભારતમાં બેન્કિંગ માટે મંજૂરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…

ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 10 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ચાઇનાના માલનો વિરોધ કરશે ભક્ત પણ બેંક નો નહિ કરે.. હે ડફોળો મૂર્ખાઓ પેલ્લે થી મૂર્ખ સો કે કોર્સ કર્યો સે ? શેયર કરો. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

બરાક ઓબામા દ્વારા મેલાનીયા ટ્રમ્પની ગીફ્ટ ફેકવામાં આવી તે ગિફ્ટ ડિજિટલી એડિટ કરેલી છે.

Dhanji Patidar Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મિત્રો….#મોદીના મિત્રનું ઘોર અપમાન….. આ વીડિયોમાં એવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે….કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને ગિફ્ટ આપે છે…જે ગિફ્ટ ઓબામા સ્વીકારવા ખાતર સ્વીકારી લે છે….અને પછી થોડાક આગળ જઈને એ ગિફ્ટને તેઓ ફેંકી […]

Continue Reading

શું ખરેખર આ ન્યુઝીલેન્ડની હોસ્પિટલના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

સુરત રડાર ન્યુઝ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #આશા_ રાખીએ_ કે_ ભારતમાં_ પણ_ આવો_ દિવસ_ જલ્દી_થઇ_જલ્દી_આવે ન્યૂઝીલેન્ડમાં છેલ્લો કોરોના દર્દીઓ કોરોના મુક્ત થતા દર્દીને રાજા આપ્યા બાદ Covid-19 વોર્ડના દરવાજા બંધ કરાવામાં આવ્યા ત્યાર ના દ્રશ્યોમાં કોરોના વોરિયર નર્સિંગ સ્ટાફની ખુશી સાફ જોઈ શકાય છે.” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનના આઈસોલેશન વોર્ડનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Ashwin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જે લોકો પાકિસ્તાન જીંદાબાદની નારેબાજી કરે છે તેમને મુબારક આ તસવીર.પાકિસ્તાન કોરોના આઈસોલેસન વોર્ડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર ભગવાન બુદ્ધની આ મૂર્તિ અયોધ્યામાંથી મળી આવી…? જાણો શું છે સત્ય…

Bharat Vaniya નામના ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કહેવાય છે કે આ મૂર્તિ અયોધ્યા યુ પી શહેરમાંથી નીકળી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ તાજેતરમાં ઉત્તરપ્રદેશના અયોધ્યામાંથી ખોદકામ દરમિયાન મળી […]

Continue Reading

શું ખરેખર 15 જૂનથી બધી ભાષાઓમાં India નું નામ બદલીને ભારત કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Bajrang Dal Vhp Gondal નામના ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 15 જૂનથી દરેક ભાષા મા ભારત નુ નામ ભારત હશે India નહી હોય 🙏 ભારત માતાકી 🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 15 જૂનથી દરેક ભાષામાં ભારત […]

Continue Reading

શું ખરેખર 15 જૂન બાદ ફરી સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવશે….? જાણો શું છે સત્ય…

Jignesh Savaj Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ઝી ન્યુઝના સ્ક્રિન શોટ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “15 જૂન બાદ ફરી […]

Continue Reading

શું ખરેખર જ્યોર્જની હત્યા બાદ થયેલી લૂંટના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

Jay Kansara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જ્યોર્જ ફ્લોયડ ના મૃત્યુ થી દુઃખી થઈ ને એને સપોર્ટ કરનારા અશ્વેત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 39 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોને સ્કૂલના જ માસ્ક લેવાની ફરજ પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…

સારા વિચાર ના માનવીઓનું પેજ નામના ફેસબુક પેજ દ્વારા 6 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જે સ્કૂલો એ ફી માં રાહત નથી આપી અને ફી માટે માંગણી કરતા હોય તો તાત્કાલિક સ્કૂલમાંથી દાખલો લઈ લેવો આપણી ગરજ બતાવવી નહીં… એ સ્કૂલ માં જ […]

Continue Reading

શું ખરેખર કેરળમાં દર વર્ષે 600 હાથીની હત્યા કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

नरेन्द्रनंदगोपाल चूडासमा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરલા મા કુદરતી આપદા મા ધર્માદો કરી પાપ ના ભાગીદાર ન બનવુ ત્યા માણસાઈ નથી. વાર્ષિક 600 નિર્દોષ હાથી ને મારે છે અન્ય જીવ અલગ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 116 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

કેરળમાં હાથણીની હત્યાના આરોપીઓના ખોટા નામ થયા વાયરલ… જાણો શું છે સત્ય…

Lalit Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 5 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેરલ માં ગર્ભવતી હાથણી ને મારનાર મોહમદ અમજથઅલી અને થમીમ શેખ ને પોલીસે પકડી પાડ્યા.👍😡. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેરળમાં ગર્ભવતી હાથણીને મારનાર આરોપી મોહંમદ અમજથ અલી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હિમાચલ પ્રદેશમાં ગાય પર થયેલા હુમલાનો છે….? જાણો શું છે સત્ય…

Mahobatsinh Rathod Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#હિમાચલ #પ્રદેશ #ના #બિલાસપુર #મા #ઇર્ષા #ના #લિધે #બાજુમાં #રહેતા #પડોશી #એજ #ગર્ભવતી #ગાય #ને #બોમ્બ #ખવડાવતા #વિસ્ફોટ #થતા #ગાય #નુ #જરબુ #ફાટી #ગયુ #ગભીર #રીતે #ઘાયલ) (#હે #રામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ન્યુઝીલેન્ડનો છે….? જાણો શું છે સત્ય…

Kanti Dawda નામના ફેસબુક યુઝર દ્વારા Avaniya (અવાણિયા) Village friends તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યૂઝીલેન્ડની એક સ્ત્રીએ બે સિંહના બચ્ચા મોટા કર્યા પછી સરકારે ફરજીયાત ઝુ માં મુકવાની ફરજ પાડી, સ્ત્રી એક દિવસ ઝૂ માં તેને મળવા ગઈ ત્યારે કેવું દ્રશ્ય સર્જાયું તે જુઓ…..!! અને આપણે માનવ હોવા છતાં […]

Continue Reading

શું ખરેખર નિસર્ગ વાવાઝોડા દરમિયાન આ ઘટના બનવા પામી છે….? જાણો શું છે સત્ય.

First Breaking નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “છાપરા સાથે માણસ કે માણસ સાથે છાપરું ઉડયું? : નિસર્ગ વાવાઝોડામાં અનેક ડરામણાં દ્રષ્યો સાથે મો પર હાસ્ય લાવતું આ દ્રશ્યનો વિડિઓ જરૂર જુવો #firstbreaking #firstnews #breakingnews #latestnews #gujratinews#indiannews #gujarati #hindi #india #gujarat #rajkot #ahmedabad #surat #vadodara #mumbai #lol #nisargacycloneeffect” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મુસ્લિમો દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય…

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મીયાભાઈ નહીં સુધરે કોરોના વાયરસ ફેલાવવા છિકો ખાય છે બોલો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુસ્લિમ ભાઈઓ દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના મુંબઈના સિ-લિંકના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય.

Nanubhai Dakhara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સી લિંક બાંદ્રા મુંબઇ આ બનાવ્યો કોંગ્રેસે છે તોફાન આવ્યું છે હજી આવશે પણ કોંગ્રેસ 135 વરસ જૂની અડીખમ ઇમારત છે એ ઘસાઈ જરૂર શકે જમીનદોસ્ત ના થઇ શકે થોડા સુધારા થોડા વધારા થોડું ચિંતન થોડું મંથન થોડુ સૌનું […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લોકડાઉન દરમિયાન સુરતના ભાગળ વિસ્તારમાં શોપિંગ કરતી મહિલાઓનો છે…? જાણો શું છે સત્ય…

हम हैं गुजरात નામના ફેસબુક પેજ દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, भागल मैन रोड़ पर शोरूम खुला था की औरतें पहुंच गई शॉपिंग करने । पुलिस वाले आए तो ऊपर जाकर छुप गई । पुलिस शोरूम सील कर गई मजबूरी में […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો નાસિક ખાતે આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરનો છે…? જાણો શું છે સત્ય…

Anand Shah નામના ફેસબુક યુઝર દ્વારા 30 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દ્વાદશ જ્યોતિર્લિંગ મા દસમુ જ્યોતિર્લિંગ શ્રી ત્ર્યંબકેશ્વરમ્ @નાશિક માં અદ્ભુત ચમત્કાર.. સવારે સાડાપાંચ વાગ્યા થી જ્યોતિર્લિંગ માંથી સ્વયંભુ જલ નિકળી રહ્યુ છે… *ૐ નમઃ શિવાય. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વ્હાઈટ હાઉસનો છે…? જાણો શું છે સત્ય…

Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Protestors already broke inside #WhiteHouse for the first time in American history,, gun fire at east gate and some sources said Trump fleed with his family to Kanzas , #CIA have […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડાના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Zee 24 Kalak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “’નિસર્ગ‘ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટક્યું, જુઓ આફતના ભયાનક દ્રશ્યો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 462 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્ર્રતિભાવો આપ્યા હતા. તેમજ 102 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પવનચક્કીમાં આગ લાગી….? જાણો શું છે સત્ય…

Rathod Dinesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામ માં અચાનક પવનચક્કી સળગી ઊઠી…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 58 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર હૈદરાબાદ રેલવે સ્ટેશન પર મજૂરો દ્વારા લૂંટ કરવામાં આવી તેનો વિડિયો છે…..? જાણો શું છે સત્ય…

On News 24×7 નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હૈદરાબાદ રેલ્વે સ્ટેશને લુંટ નો લાઈવ વિડિયો | ભૂખ્યા મજૂરો એ નમકીન ની સામુહિક લૂંટ કરી | શરૂઆત થઈ ચૂકી છે અત્યારે આ રેલવે સ્ટેશન પૂરતું ચાલુ છે, થોડા સમય પછી શહેરમાં પણ આ નજારો જોવા મળશે.” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર હવે ભારતમાં મોબાઈલ નંબર 11 આંકડાનો થઈ જશે….? જાણો શું છે સત્ય…

ABP Asmita નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર, સાથે બીજા ક્યા ફેરફાર થશે, જાણો વિગતે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 530 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 83 લોકો […]

Continue Reading

સોનિયા ગાંધીનો ફોટોશોપ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

મોદી ચાહક નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, પાસિયાવ ની રાજમાતા કોની જોડે યોગ કરે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સોનિયા ગાંધી એક વ્યક્તિના ખોળામાં બેઠેલા તમે ફોટોમાં જોઈ શકો છો. આ પોસ્ટને 83 […]

Continue Reading

ઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરને નથી મળ્યા જામીન… જાણો શું છે સત્ય…

Paresh Rupavatiya  નામના ફેસબુક યુઝર દ્વારા 24 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભારત દેશ માં બળાત્કાર ના ગુના માં પણ જામીન થાય છે ભાજપ ના કુલદીપ સેંગર ભડવા ને જામીન આપનાર જજ ને ખુબ અભિનંદન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર પાટણમાં તીડના ઝૂંડ જોવા મળ્યા તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Sharif Bapu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાટણમાં જોવા મળ્યા તીડના ઝુંડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

2019 નો જૂનો ફોટો પ્રિયંકા ગાંધી દ્વારા પ્રવાસી મજૂરો માટે ઉપલબ્ધ કરવામાં આવેલી બસોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mehul Priyadarshi  નામના ફેસબુક યુઝર દ્વારા 18 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શ્રીમતી પ્રિયંકા ગાંધી એ ઉત્તરપ્રદેશ ની બોર્ડરે પ્રવાસી મજદૂરો ને ઘરે જવા ૧૦૦૦ બસો મૂકી,પણ યોગી સરકાર બસો ચલાવવાની પરમિશન નથી આપતી, મજદૂર વિરોધી યોગી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો […]

Continue Reading

લોકડાઉન 5.0 કડક નિયમો સાથે 1 જૂનથી લાગૂ થશે એ માહિતીને મુખ્યમંત્રીએ ગણાવી અફવા… જાણો શું છે સત્ય…

Khissu  નામના ફેસબુક પેજ દ્વારા 27 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન 5.0આવી રહ્યું છે હશે કડક નિયમો #Lockdown4.0 #khissu #Yojna #News #Tech #gujrati. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1 જૂનથી કડક નિયમો સાથે લોકડાઉન […]

Continue Reading

શું ખરેખર હાલમાં ઉત્તરાખંડમાં લાગેલી આગના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Valji Gadhavi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઉત્તરાખંડ ના જંગલ માં દાવાનળ. ઉત્તરાખંડ બાયોસ્ફિયર એ આપણા દેશમાં એક મુખ્ય બાયોસ્ફિયર છે જેમાં 12 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય તેના હર્બલ વનસ્પતિ, પક્ષીઓ અને પ્રાણીઓ માટે જાણીતું છે. આ જંગલોમાં હાલમાં 50 હેકટર વિસ્તારને આવરેલા જંગલો માં 46 […]

Continue Reading

ફેની વાવાઝોડાનો જૂનો વીડિયો ‘એમ્ફાન’ વાવાઝોડાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Oneindia Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 21 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Kolkata ma amphan cyclone ni tabahi. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એમ્ફાન વાવાઝોડાનો છે. આ પોસ્ટને 43 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી જે મજૂરોને મળેલા તે પ્રિપ્લાનિંગ હતુ…? જાણો શું છે સત્ય…

Sanjay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાર માંથી ઉતર્યા બાદ ફુટપાથ પર બેસી ને મજુર હોવાનુ નાટક કરનારી આ નારી કોણ છે ભાઈ રાહુલગાંધી ને જો મળવુ જ હોય તો હજારો મજુર હતાં પણ આવા સ્પેશ્યલ મજુર લાવવાની શુ જરુર હતી..મને લાગે છે રાહુલને શંકા […]

Continue Reading