શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા તમામ શહેરોમાં ચાલે છે ‘અક્ષયરથ’ની સેવા…? જાણો શું છે સત્ય….

‎‎Bhumit Patel નામના ફેસબુક યુઝર દ્વારા 6 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મહેસાણા, પાટણ, પાલનપુર, દાંતા, ઊંઝા, ચાણસ્મા, હારિજ, રાધનપુર, અડાલજ, કલોલ, અમદાવાદ 20 કિલોમીટરમાં જો તમારે ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય અને રસોઈ વધી હોય તો અમારી ગાડી આવી રસોઈ લઇ જશે ફોન નંબર […]

Continue Reading

શું ખરેખર જમ્મૂ-કાશ્મીરમાં બેંકમાં 11 હજાર કરોડનું કૌભાંડ બનવા પામ્યુ છે..? જાણો શું છે સત્ય….

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જમ્મુ એન્ડ કાશ્મીર બેન્કમાં અગિયાર હજાર કરોડનું કૌભાંડ,દેશભરમાં દરોડાઓ ચાલું.. ચૂંટણી પુરી હવે ઉઠમના શરૂ.. લાગે રહો મોદી જી” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર સુરતના જકાતનાકા ખાતેના નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી આપવામાં આવતી નથી…? જાણો શું છે સત્ય….

‎‎Deepak Ramani નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, સુરત જકાતનાકા નેશનલ હેન્ડલુમ માં મારવાડી સિવાય કોઈ ને નોકરી આપતા નથી. ખરીદી કરતા પહેલા વિચારવું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરતના જકાતનાકા ખાતે આવેલા નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રૂપિયા જમા કરવતી વખતે પાનકાર્ડ સાથે નહિં હોય તો દંડ થશે..? જાણો શું છે સત્ય..

Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંકમા પૈસા ભરતી વખતે પાનકાર્ડ સાથે નય  હોયતો 10 હજાર નો દંડ નવો ફતવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 146 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર વોડાફોન ભારતમાં તેની સેવા બંધ કરી રહી છે..?જાણો શું છે સત્ય..

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન હવે નુકશાની ના કારણે ભારત છોડી ભાગી જાય છે. વાહ વિકાસ વિકાસ વિકાસ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 238 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

‎‎Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતની 93 વર્ષ જુની “લક્ષ્મી વિલાસ બેન્ક ” ની 569 શાખા બંધ #બાકી બધુ ઠીક છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની 93 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ […]

Continue Reading

શું ખરેખર આ વેવ બ્રિજ સાઉથ અમેરિકામાં આવેલો છે.?જાણો શું છે સત્ય..

Ajab Gajab નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “A bridge on the Pacific sea in Ecuador in South America. Feel the waves!! What an amazing Engineering!!!!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 569 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 26 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર આ દ્રશ્યો મુંબઈના મરિન ડ્રાઈવના છે..? જાણો શું છે સત્ય..

Raju Himani નામના ફેસબુક યુઝર દ્વારા mangrol નામના ફેસબુક પેજ પર 3 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Last night, marine lines. Mumbai” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.  […]

Continue Reading

શું ખરેખર SBI બેંકનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે..? જાણો શું છે સત્ય..

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતીય સ્ટેટ બેંક નું ખાનગીકરણ…હવે થી SBI + RPB (રિલાયન્સ પેમેન્ટ બેંક) RBI ની મંજુરી.. ડીસેમ્બર થી થશે કાર્યરત.. વેચ મોદી વેચ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 267 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 13 […]

Continue Reading

શું ખરેખર બેંગ્લોર થી કોચીનું અંતર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે માત્ર 5 કલાકમાં પુરૂ કર્યુ..? જાણો શું છે સત્ય..

Alpesh N Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “બેંગ્લોર થી કોચી નુ અંતર 418 km છે જે 11 કલાક નો સમય લાગે પણ તે 5 કલાક માં પુરુ કરીને 50 દિવસ ની બાળકી નો જીવ બચાવ્યો. સલામ છે આવા ડ્રાઈવર ને.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલ […]

Continue Reading

શું ખરેખર ખરેખર સીટી બેંક ઓફ મુંબઈ નામની કોઈ બેંક છે અને તેનું ઉઠમણું થઈ ગયુ છે..? જાણો શું છે સત્ય…

Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાહેબ શેખને મળવા ગયા છે કે દેશ ને વેચવા કંઈ સમજાતું નથી વધુ એક બેંકનું ઉઠમણું City bank of mumbai” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 લોકોએ તેમને પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર મુંબઈની તાજ હોટલમાં આ પ્રકારે દિવાળીની ઉજવણી કરવામાં આવી..? જાણો શું છે સત્ય..

ફેક્ટ ક્રેસન્ડોના વોટસઅપ નંબર 7990015736 પર એક યુઝર દ્વારા એક વિડિયો અને લખાણ મોકલવામાં આવ્યુ હતુ અને તે વિડિયો અંગેની સત્યતા તપાસવા જણાવ્યુ હતુ. એજ લખાણ એટલે કે “That’s pollution free Diwali at Taj Mumbai” લખાણ અમે ફેસબુક પર સર્ચ કરતા અમને Jagdish Soni નામના ફેસબુક યુઝર દ્વારા 30 ઓક્ટોબર 2019ના શેર કરવામાં આવેલી એક […]

Continue Reading

શું ખરેખર તેજસ એક્સપ્રેસના 24 યાત્રીઓને ભોજન લીધા બાદ હોસ્પિટલમાં ભર્તી કરવા પડ્યા..? જાણો શું છે સત્ય…

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “तेजस ट्रेन का घटिया खाना 24 यात्री अस्पताल पहुंच गए। गडकरी सही बोले थे कि सरकार जहाँ भी हाथ डालती है वहाँ बेड़ा गर्क होना ही है” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 203 લોકોએ […]

Continue Reading

શું ખરેખર જાપાનમાં 24 કલાકમાં આ રસ્તો બનાવવામાં આવ્યો હતો….? જાણો શું છે સત્ય…

Rohit Maru નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જાપાનમાં એક રસ્તા ઉપર ભુસ્ખલન થતાં 24 કલાકની અંદર જ ઇમરજન્સી રસ્તો બનાવવામાં આવ્યો. જેથી ટ્રાફિકનો પ્રવાહ રોકાઈ ન જાય. અને #વિશ્વગુરૂ બનવા નીકળેલા આપણા દેશમાં ચોમાસામાં રસ્તે પડેલા ખાડા પુરવામાં જ બીજું ચોમાસું આવી જાય છે !!!” શીર્ષક હેઠળ […]

Continue Reading

શું ખરેખર 1000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

Vinod Raval નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 1000 ની નોટ દિવાળી ની બોનશ માટે આવી ગઈ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1000 રૂપિયાની નવી નોટ આવી ગઈ છે. આ પોસ્ટને 39 લોકો દ્વારા લાઈક […]

Continue Reading

શું ખરેખર SBI જામનગરની સિક્કા અને ભાવનગરની દરબાર ગઢ બ્રાંચમાં કેસઆઉટ થયુ….? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SBI જામનગર સિક્કા બ્રાન્ચ, ભાવનગર દરબારગઢ બ્રાન્ચ માં કેશ નથી… ઉઠમણું થવાની તૈયારી છે મિત્રો..બચીને સાચવી ને રહેજો બેંકો હવે ગઈ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ […]

Continue Reading

શું ખરેખર હરિયાણામાં ભાજપાના નેતાની કાર માંથી 20 E V M મળી આવ્યા….? જાણો શું છે સત્ય…

Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરીયાણા મા ભાજપ ના નેતા ની ગાડી માથી 20 ઇવીએમ. મશીન જનતા એ પકડયા .આ લોકશાહી છેકે મજાક.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 264 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 157 […]

Continue Reading

શું ખરેખર તિબેટમાં જમીન પર વાદળ આવી ગયા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

‎‎Prakash Khasiya નામના ફેસબુક પેજ દ્વારા 21 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તિબેટમાં વાદળ જમીન ઉપર આવીને ઉભુ રહ્યુ.. અદભૂત ઘટના..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો તિબેટમાં જમીન પર ઉતરેલા વાદળોનો છે. આ પોસ્ટને 229 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર મૌલિક મહેતા દ્વારા વિનામૂલ્યે બ્રાહ્મણ સમાજની 51 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય….

‎‎ડૉ. કિશોર ભટ્ટ નામના ફેસબુક યુઝર દ્વારા 15 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મિત્રો, શ્રી મૌલિક મહેતા ( હળવદ.) ડીસેમ્બર-જાન્યુઆરીમાં જરૂરિયાતવાળા બ્રાહ્મણ પરિવારની દીકરીઓ માટે સમુહ લગ્ન કરાવવા માંગે છે. આજની તારીખે ૨૧ ફોર્મ ભરાણા છે. તેમનુ ૫૧ દીકરીઓના સમુહ લગ્નનુ લક્ષ્ય છે.*જરૂરિયાત મંદ […]

Continue Reading

શું ખરેખર મોદીની ભત્રીજી સાથે લૂંટ કરનાર ABVPનો સભ્ય છે….? જાણો શું છે સત્ય…

Raj Gondaliya Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોદીની ભત્રીજીનુ પર્સ ચોરવાવાળો સોનુ શર્મા ABVPનો સદસ્ચ નિકળ્યો મારો દિકરો ફરી એકવાર #ચૌકિદાર જ ચોર નિકળ્યો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 165 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર આ વૃધ્ધનો 146મો જન્મદિવસ હાલમાં ઉજવવામાં આવ્યો….? જાણો શું છે સત્ય…

રૂડું રંગીલું મારૂ ગરવી ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“દાદા નો ૧૪૬ મોં જન્મદિવસ છે શેર અને લાઇક તો કરવી જ પડે ને. આ પોસ્ટ તમારા બધાજ ફેસબુક ગ્રુપ માં શેર કરો અને અહીં ઉપર પેજ લાઇક નું બટન દબાવો અહીં ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર 2000 ની નોટ બંધ થવાની છે…? જાણો શું છે સત્ય….

‎‎ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક પેજ દ્વારા 21 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાલોપ 2000 ની નોટ બંધ થાય સે.. Via-WA… બસ આ જ કરો.. જનતા ને કામ માં જ રાખજો નવરા થવા જ ન દેતા… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર 21 વર્ષનો કોઈ યુવાન હાલમાં ગામનો સરપંચ છે….? જાણો શું છે સત્ય…

ગુજ્જુ ની ખલખલી નામના ફેસબુર યુઝર દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત નુ એક એવુ ગામ જ્યા 21 વર્ષ નો છોકરો સરપંચ છે..એ કેવી રીતે આગળ આવ્યો, તેને તેમના ગામ ને મળતા તમામ લાભો કેવી રીતે અપાવ્યા,તથા સરકાર તરફથી મળતી સુવિધા નો લાભ કેવી રીતે લેવો..એ તમામ આ વિડિયો […]

Continue Reading

શું ખરેખર HDFC બેંક દ્વારા આ પ્રકારે કોઈ સુચના જાહેર કરવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફોટો HDFC ના ગ્રાહક ખાસ જોઈ લે જુઓ એમાં લખેલ જ છે કે જો બેંક ડૂબી તો તમને તમારા જમા ખાતામાંથી ફક્ત 1 લાખ રૂપિયા જ મળશે. હવે HDFC બેંક વાળા તમે પણ તૈયારી કરી લો અને હું […]

Continue Reading

શું ખરેખર રિલાઈન્સ જીઓ દ્વારા EVM હેક કરવામાં ભાજપાની મદદ કરવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…

Ashvin Makwana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2019ના ગુજરાતી એટલે ગુજરાતી નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “रिलायंस जियो ने EVM हैकिंग मैं की थी भाजपा की मदद । भाजपा की EVM से यारी जो पड़ी पूरे भारतवासियों को भारी । #BAN #EVM #SAVE #INDIA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર આ મહિલાએ 14 દિવસના બાળકની ચોરી કરી રૂપિયા 1.14 લાખમાં વેચ્યુ હતુ…? જાણો શું છે સત્ય…

Bharat Dikshit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये है इसाई मिशनरी की सिस्टर सोनालिसा 14 दिन के बच्चे को चुराकर इसने उसे 1.14 लाख में बेचा” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ગુજરાતી ફિલ્મોના અભિનેતા ફિરોઝ ઈરાનીનું થયું અવસાન…? જાણો શું છે સત્ય….

‎‎મોજીલો ગુજરાતી . નામના ફેસબુક પેજ દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતી એવા ફિલ્મી જગતના ખલનાયક મહાન અભિનેતા એવા જેમણે આજ સુધી Dhollywood ને જીવંત રાખ્યું છે એવા #શ્રી_ફિરોજ_સાહેબ_ઈરાની નું આજે દુઃખદ અવસાન થયું છે. ભગવાન તેમની આત્મા. ને શાંતિ આપે અને તેમના […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો સાબરકાંઠામાં આવેલા ચક્રવાતનો છે…? જાણો શું છે સત્ય….

‎‎બનાસકાંઠાનાં સમાચાર Banaskantha Samachar નામના ફેસબુક પેજ દ્વારા 2 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે ચક્રવાત ખેતરોમાં ફરી વળ્યું, તલોદ તાલુકાના વૃષભ કંપા અને કાલીપુરા સહિતના ગામડામાં દેખાયું ચક્રવાત. ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાંખ્યું હતું. દરમિયાન સાબરકાંઠાના તલોદ તાલુકાના વૃષભ […]

Continue Reading

શું ખરેખર કસાઈની હત્યા કરવા બદલ આ યુવાનને ઉમ્રકેદની સજા ફટકારવામાં આવી….? જાણો શું છે સત્ય…

મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इस भाई ने हरियाणा में कसाई को गाय काटते देखकर कसाई को ही काट डाला, जिसके कारण इसको उम्रकैद की सजा हुई है । इस संदेश को इतना शेयर करो की इस भाई को सजा न हो ।” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર હાલમાં ભારત સરકારે યુનાઈટેડ રિલિઝયસ કમિશનના વિઝા રદ કર્યા….? જાણો શું છે સત્ય…

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “યુનાઇટેડની ટીમ ભારતમા ધર્મ અને જાતિના નામ પર બનતી ધટના તપાસવા જ્યારે ભારત આવવાની હતી…ત્યારે ભારત સરકાર વિઝા નાબુદ કર્યા…અને આ બાબતે યુ.એસ ડિપાર્ટમેન્ટે નારાજગી વ્યક્ત કરી છે..તમારુ નાટક આખી દુનિયા જોવે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ભારતીય નાણાં પ્રિંન્ટીંગ પ્રેસમાંથી ડેપ્યુટી કંન્ટ્રોલ ઓફિસર દ્વારા 10000 કરોડની ચોરી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

‎ ગામડું  નામના ફેસબુક પેજ દ્વારા 16 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારતીય નાણાં પ્રિન્ટિંગ પ્રેસ મેં ડેપ્યુટી કન્ટ્રોલ ઓફીસર હરરોજ તેના જ બુટ માં છુપાવીને નોટો ના બંડલ ચોરી લય જતો હતો CISF વાળાએ પકડી લીધો અને તેના ઘર ની તલાસી લેતા […]

Continue Reading

શું ખરેખર હાલમાં જર્મનીના રાષ્ટ્રપતિ અરવિંદ કેજરીવાલને મળવા માંગે છે….? જાણો શું છે સત્ય…

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये होता है विदेशो में डंका बजाना” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 65 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર આ કચ્છમાં આવેલા માતાના મઢના પ્રાંગણનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Ashapura Mataji-Nadol નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये कच्छ गुजरात के माता ना मढ़ स्थित आशापुरा माता मंदिर के प्रांगण का दृश्य है, जिसमें राजपुतानियां परंपरागत खुली तलवार हाथ में लेकर माताजी का गरबा खेलती है।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300થી વધુ […]

Continue Reading

શું ખરેખર અમરેલીની વાડી વિસ્તારમાં દિપડો ઘુસ્યો તેના સીસીટીવી છે….? જાણો શું છે સત્ય…

ABP Asmita નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમરેલીઃ ઘરમાં ઘૂસી આવ્યો દીપડો, કૂતરા પર કર્યો હુમલો ને…, જુઓ વીડિયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 221 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો તાજેતરમાં જાપાનમાં આવેલા હગીબિસ વાવાઝોડાનો છે…? જાણો શું છે સત્ય….

‎ ગુજરાત વરસાદ સમાચાર  નામના ફેસબુક પેજ દ્વારા 13 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જાપાન માં ભયંકર તબાહી મચાવતું વાવાઝોડું હેઝીબિશ, પવન ની સ્પીડ ૧૮૦ km. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં જાપાનમાં આવેલા ભયાનક વાવાઝોડા હગીબિસનો છે. […]

Continue Reading

શું ખરેખર અપહરણ થયેલી આ બાળકી હજુ મળી નથી….? જાણો શું છે સત્ય…

Atul K. Raichura નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શક્ય તેટલું વધુ શેર કરો…આપણી જ દિકરી છે વાળ વાંકો ના થવો જોઈએ જય જલારાસ બાપા” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 263 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 […]

Continue Reading

શું ખરેખર યુએસમાં ફાફડા-જલેબી લેવા માટે લાંબી લાઈન લાગી હતી….? જાણો શું છે સત્ય….

Samast Patidar Samaj Trust નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ US મા દશેરા ના દિવસે પટેલ બૃધસઁ માં ફાફડા – જલેબીની લાઇન.“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો છોકરો હાલમાં ગુમ થયેલ છે…? જાણો શું છે સત્ય…

‎Sagarpatel Thummar નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓક્ટોમ્બર, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ગુમ થયેલ છે. નાકરાણી હિલ હરેશભાઈ. (ઉં.વ.15) ધોરણ 10. કાળો શર્ટ પહેરેલ છે. આશાદીપ સ્કૂલ. સાગર સોસાયટી, […]

Continue Reading

શું ખરેખર વાપીમાં મહારાજા હોટલ પરથી આપઘાત કરનાર સુરતનો વેપારી હતો…? જાણો શું છે સત્ય…

SB News Today નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ના વેપારી એ કર્યું સ્યુસાઇડ હોટલ ના 5માં માળેથી સુરત ના વેપારી એ કૂદી કરી આત્મહત્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકે તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ […]

Continue Reading

શું ખરેખર અફઘાનમાં મુસ્લિમો દ્વારા માતાજીની આરધના કરતા હોવાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Rajendrasinh Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વિશ્વના સૌથી લાંબા ધાર્મિક મહા-ઉત્સવ એટલે ગુર્જર-ધરાની નવલી-નવરાત્રિનો માહોલ રાજ્યમાં જામ્યો છે, ત્યારે અફઘાનિસ્તાનમાં કાબુલ પાસેના નેસમાં મા જગદંબા-સંધિ-સિકોતરની આરાધના સાથે આનંદ વ્યકત કરતા મુસ્લિમ માલધારીઓ… જય અંબે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર જોધપુરના ઉમેદભવન પેલેસમાં લાઈટ શો નિહાળાવાના 3000 રૂપિયા છે..? જાણો શું છે સત્ય…

Vatsal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લાઈટ શો.. ઉમેદભવન પેલેસ.. જોધપુર.. એન્ટ્રી ફી જોવાનાં રૂપિયા ૩૦૦૦ /–નિહાળો vdo..૧૨૦સેકન્ડ.. ની ઝલક..ગમશે પ્રિય મિત્રો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 61 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 25 લોકો […]

Continue Reading

શું ખરેખર 35000નો મેમો ફાટતા ગુસ્સે થયેલા યુવાને તેની કારને આગ ચાંપી દીધી..? જાણો શું છે સત્ય…

Siddik Patel sp નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “35000 હજાર નો મેમો ફાટતા યુવકે પોતાની ગાડી ને રોડ પર જ આગ લગાવિ દીધી પત્ની અને બચ્ચાને રોડ પર બેસાડી હાથ માં બંદુક લઈ રોડ પર પોલિસ ની સામે ઊભો રહી ગયો અને સરકાર ની પોલ ખોલવા […]

Continue Reading

શું ખરેખર સાબરકાંઠા પોલીસે બાળકોને ઉપાડી જનાર મહિલા ગેંગને ઝડપી લીધી…? જાણો શું છે સત્ય….

‎Sathvara Kishor Songara નામના ફેસબુક યુઝર દ્વારા 30 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, છોકરા ઉપાડી જનાર ગેંગને સાબરકાંઠાના વડાલીથી તથા ખેડબ્રહ્મા નજીકના શ્યામનગર સ્ટેન્ડ પરથી પોલીસે ૯ લેડીઝ ને ઝડપી પાડેલ. તા-૨૮/૯/૧૯..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં જે મહિલાઓ […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રહેલા પૈસા ડૂબી જવાની ભિતી સેવાઈ રહી છે..? જાણો શું છે સત્ય…

Manish Madlani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “बैंको में अधिक पैसा नहीं रखें और अगर आपका पैसा बैंक में अधिक जमा है तो पैसा निकाल लें । *देश में वित्तीय मंदी के चलते आपका पैसा डूब सकता है।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ ખાતે BRTS બસમાં આગ લાગતાં 40 થી 45 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય….

‎‎Ramesh Bapodara‎  નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *ખમાસા સર્કલ, જમાલપુર, અમદાવાદ BRTS બસ મા લાગી આગ,લગભગ ૪૦-૪૫ માણસો નો જીવ ગયો હોવાનો અનુમાન*  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદના જમાલપુર ખાતેના ખમાસા સર્કલ પાસે BRTS […]

Continue Reading

બાઈક પાર્કિગ મુદ્દે થયેલી બબાલને સાંપ્રદાયિક વિવાદ બનાવવામાં આવી રહ્યો છે..

Bhavesh Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ હાઈ વે પાસે ની *ફાઉન્ટેન હોટેલ* પર કોઈ પણ *હિન્દુઓએ* જવું નહિ. મહિલા બાળકો સહિત ના પરિવાર ને હોકી ફટકા થી માર મરાયો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 104 લોકે તેમના પ્રતિભાવ આપ્યા હતા. 27 […]

Continue Reading

શું ખરેખર આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની છે..? જાણો શું છે સત્ય…

Dhanji Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાપોદ્વા વરાછા રોડ સુરત” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ગરબા રમી રહેલો વિડિયો મોરારજી દેસાઈ છે..? જાણો શું છે સત્ય…

Prakash Soni નામના ફેસબુક યુઝર દ્વારા Soni Art Gallery નામના ફેસબુક પેજ પર તારીખ 2 ઓક્ટબર 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “માજી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઈ પોતાના વતન મા દાંડીયારાસ રમતા જોવામા આવે છે Maji Vadapradhan Late Morarji Desai looks happy while enjoying the Navratri festival જય ચામુંડા માતાજી જય શ્રી કૃષ્ણ” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શું ખરેખર હાલમાં પણ જૈન ધર્મશાળામાં આ પ્રકારે ચિન્હો લગાડેલા છે…? જાણો શું છે સત્ય…

Hindu Tejas Joshi નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જૈનો નુ આસ્થા કેન્દ્ર શંખેશ્વર તિર્થ ના ટોઈલેટ બાથરૂમ મા હિંદુ ધર્મ ના પવિત્ર ચિહ્નો *ૐ શ્રી અને સ્વસ્તિક* ને ભોંયતળિયે લગાવી ને અપમાન કરાઈ રહ્યુ છે.. જ્યાં સુધી એના ટ્રસ્ટીઓ માફી માંગી અને આ ટાઇલ્સ દુર ના કરે ત્યાં સુધી આ […]

Continue Reading

શું ખરેખર સરપંચ વિકાસના કામ ન હતો કરતો એટલે ગ્રામજનો દ્વારા તેને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

Jay Vachhraj Member નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગામનો સરપંચ વિકાસ ના કામ નતો કરતો તો ગામ વાળા ઓ એ સરપંચ ને ધોઈ નાખયો ધ્યાન રાખો તે સમય હવે આવી ગયોછે કે તેસરપંચ ભલે ને પછી દેસ નો સરપંચ હોય કે નાના ગામ નો હોય તે […]

Continue Reading