શું ખરેખર મોદી સરકારે ઈલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી માફ કરી.? જાણો શું છે સત્ય……

Bharat Vikas – ભારત વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી “ઈલેક્ટ્રિક કાર-બાઈક ખરીદવું સસ્તુ થશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 40 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1057 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર રઘુરામ રાજનને બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા…? જાણો સત્ય…

Falguni Solanki ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, रघुराम राजन को ब्रिटेन केंद्रीय बैंक का गवर्नर बनाने पर बधाई । पढे लिखे को किसीके तलवे चाटने की जरुरत नहीं पडती??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 149 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર તિરુપતિ મંદિરમાં રવિવારે થશે ચર્ચ પ્રેયર…? જાણો સત્ય…

‎ Vidhi Sharma ‎નામના ફેસબુક યુઝર દ્વારા 17 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अब तिरुपति मंदिर में रविवार को चर्च प्रेयर होगी और तिरुपति की आय अल्पसंखयकों के धर्म विकास हेतु बांटी जाएगी — CM रेड्डी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 218 લોકોએ લાઈક […]

Continue Reading

શું ખરેખર ચંદ્રશેખર આઝદ ‘રાવણ’ નું સાચુ નામ નસીમુદિન ખાન છે..? જાણો શું છે સત્ય……

જય હિન્દ કી સેના નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 75 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર અસદુદ્દીન ઓવૈસીએ UN ને પત્ર લખીને એવું કહ્યું કે, હિન્દુસ્તાનમાં મુસ્લિમ સુરક્ષિત નથી…? જાણો સત્ય…

‎ Kranti Kari Soch ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ?ओवैसी ने UN को लिखा पत्र कहा कि भारत में मुस्लिम safe नहीं.!?UN से आया जवाब 56मुस्लिम country हैं जहां safe हो वहां चले जाओ.!!. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર નિતિન પટેલે રાજ્ય સરકાર પાસે આ પ્રકારની માંગણી કરી.? જાણો શું છે સત્ય……

Ravi Adrola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “નીતિન પટેલની કેન્દ્ર સરકાર પાસે માંગણી:દારૂબંધીને કારણે આવક ઘટે છે,તે કેન્દ્ર ભરપાઈ કરે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 173 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંહને મળ્યું વિશ્વના 50 ઈમાનદારોની યાદીમાં પ્રથમ સ્થાન…? જાણો સત્ય…

‎Dipak Patel ‎નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જગત જમાદાર અમેરિકાએ દુનિયાના સૌથી 50 ઈમાનદાર લોકોની યાદીમાં મનમોહનસિંહ ને નં 1 માં સ્થાન આપ્યુ આને […]

Continue Reading

શું ખરેખર ત્રણ જ દિવસમાં પથરી અને એક દિવસમાં શરીરની ગાંઠ થશે દૂર…? જાણો શું છે સત્ય…

Padhiyar Shambhu નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, તુરિયા ત્રણ દિવસમાં પથરી અને એક દિવસમાં ગમે એવી ગાંઠ દુર કરી શકે છે આ માહિતી વધુમાં વધુ શેર કરો.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 21 જેટલા લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર આ પ્રકારે કોઈ કંપની દ્વારા સીડ બોમ્બ બનાવવામાં આવ્યો છે.? જાણો શું છે સત્ય…

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000 થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 40થી વધુ લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 631 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર સેનાધ્યક્ષ બિપિન રાવતે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Pushpendra Tripathi‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા  13 જૂન, 2019ના રોજ WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ આ પોસ્ટની અંદર બિપિન રાવતના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, “आर्मी चीफ बिपिन रावत जी ने कहा अगर नेता बनना है तो 5 साल पहले देश की सेवा के लिए […]

Continue Reading

શું ખરેખર શાહનવાઝહુશૈનમુરલીમનોહરજોશીનાજમાઈછે?જાણો શું છે સત્ય..

Kalpesh Bhatia Modi નામના ફેસબુક યુઝર દ્વારા 7 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “हिन्दूह्रदयसम्राटश्रीमुरलीमनोहरजोशीजीअपनीबेटीऔरदामादशहनवाजहुसैनकेसाथईदमनातेहुए।साथमेंराजनाथजी।भैया येआपसमेंसेवईयांखातेहैंऔरहमआपकोलड़ारहे।थोड़ीसमझहोतोसमझिएकिहिन्दूनहींइनकीकुर्सीखतरेमेंआजातीहै।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 561 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 29 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 662 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શાહ નવાઝ […]

Continue Reading

શું ખરેખર ભારત સરકાર માલદીવમાં 100 કરોડના ખર્ચે મસ્જિદ બનાવશે…? જાણો શું છે સત્ય…

‎Arvind Vekariya‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં લખેલું હતું કે, માલદીવ મા 100કરોડ ના ખર્ચે ભવ્ય મસ્જિદ બનાવશે ભારત સરકાર : મોદી. નમો.નમો.ભક્તો નમી જાવ ચાલો..?રામ મંદિર ક્યારે..? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 230 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીના જન્મ સમયે હાજર નર્સની ઉંમર 13 વર્ષની હતી..?જાણો શું છે સત્ય..

Uchcharang Jethwaનામના ફેસબુક યુઝર દ્વારા ગત તા.10 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 50 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાહુલ ગાંધીના જન્મે […]

Continue Reading

શું ખરેખર જાવેદ અખ્તરે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

Anjali Dharmesh Thakkar‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા  11 જૂન, 2019ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, Ab ye firse bhoka??.  જ્યારે પોસ્ટની અંદર જાવેદ અખ્તરના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, मुस्लिम बहुल कश्मीर में हिन्दू पंडितों को घरवापसी नहीं करने दे […]

Continue Reading

શું ખરેખર કિરણ ખેરે એવું કહ્યું, બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે…? જાણો શું છે સત્ય…

પરેશધાનાણી નો સ્ટાર પ્રચારક  નામના એક ફેસબુક યુઝર દ્વારા  20 એપ્રિલ, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખ્યું હતું કે, બળાત્કાર ભારતીય સંસ્ક્રુતિ નો ભાગ છે- કિરણ ખેર(BJP). તો મેડમ ને એક જ સવાલ કે આ તમારી સંસ્ક્રુતિ નો અનુભવ તમે કેટલી વાર કર્યો? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 152 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર 1200 રૂપિયામાં ફ્રિજ મળી રહ્યુ છે…? જાણો શું છે સત્ય..

Mojemastram- મોજે મસ્તરામ નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 17 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઉનાળામાં જોરદાર ચાલી રહ્યું છે આ નાનું ફ્રિઝ, કીમત છે ફક્ત 1200 – MojeMastram” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 173 લોકોએ પોતાના મંતવ્ય  જણાવ્યા હતા, 9 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 225 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર આ વિડિયો ચેન્નાઈનો છે..? જાણો શું છે સત્ય….

મનમોજીલા કાઠીયાવાડી નામના ફેસબુક પેજ દ્વારા 1 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આપણે સોસાયટીનું પાણીનું એક ટીપું પણ વેસ્ટ કરતા પહેલા આ વિડિયો જૂવો ચેન્નાઈનો આ વિડિયો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 59 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર અમિત ચાવડાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ…? જાણો શું છે સત્ય…

Gujju sarkar – ગુજ્જુ સરકાર નામના એક ફેસબુક પેજ દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, એક જ ઓવર માં બીજી વિકેટ ધાનાણી બાદ અમિત ચાવડાએ પણ આપ્યું રાજીનામું. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 79 જેટલા લોકોએ લાઈક કરી હતી. 9 લોકો દ્વારા પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ગોરખપુરમાં શિક્ષાકર્મીઓ પર થયેલા લાઠીચાર્જનો છે…? જાણો શું છે સત્ય…

Viral Social News નામના એક ફેસબુક પેજ દ્વારા 5 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, देश का हिंदू खतरे में हैं, और गोरखपुर में इन “शिक्षामित्रों” को नौकरी की पड़ी है, मारो इनको.. मोदी मोदी मोदी मोदी मोदी??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 122 જેટલા […]

Continue Reading

શું ખરેખર ઔવેશીની સભામાંથી લોકો ઊભા થઈ જવા લાગ્યા….? જાણો શું છે સત્ય…

Patel Ghanshyamનામના ફેસબુર યુઝર દ્વારા 2 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“देख लो देश बदल रहा है अस्सुदिन ओवैसी ने जैशे ही प्रधानमंत्री नरेन्द्र मोदी को उल्टा सीधा बोलना चालू किया मुस्लिम ऑडियन्स भी चलने लगा स्टेज से लोग उठना चालू हुवा ओवेसी को रिक्वेस्ट करनी पड़ी रुको भाई नही करेंगे मोदीजी टिका या क्रिटिसिज्म बेठो […]

Continue Reading

શું ખરેખર કિરણ બેદી બન્યા જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ..? જાણો શું છે સત્ય…

Vipul Kukadiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, श्रीमती किरण बेदी जी को कश्मीर जम्मू कश्मीर के नए राज्यपाल बनने की बधाई….??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 536 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં […]

Continue Reading

શું ખરેખર શ્રીનગરમાં નમાઝ પછી સેનાના જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો..?

कट्टर मोदी समर्थक ग्रुप से जुड़े ओर अपने 51 साथियों को जोड़े નામના પેજ પર Dineshkaran Mehta  નામના ફેસબુક યુઝર દ્વારા તા 5 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “श्रीनगर में नमाज के बाद सेना पर पत्थर बाजी जारी, क्या इनको देखते ही ठोक देना चाहिये,???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર CSC માં એક અરજી કરવાથી ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય…

ભાજપ તારા વળતાં પાણી નામના એક ફેસબુક પેજ દ્વારા 21 માર્ચ, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, જેમની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નથી તેના માટે ખુશખબરી સરકારે કરી મોટી જાહેરાત, જરૂર જાણો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 127 જેટલા લોકોએ લાઈક કરી હતી. તેમજ 79 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં ભારતને અપશબ્દો બોલતી મહિલા છે પાકિસ્તાની મિનિસ્ટર..? જાણો શું છે સત્ય…

Gujju Gyan નામના એક ફેસબુક પેજ દ્વારા 24 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાન ની આ મિનિસ્ટર ભાન ભૂલીને ભારત માટે બોલી કંઇક આવું. દરેક ભારતીય સુધી પહોંચાડો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 139 જેટલા લોકોએ લાઈક કરી હતી. 124 લોકોએ પોસ્ટ પર પોતાની […]

Continue Reading

શું ખરેખર ફારૂક અબ્દુલ્લાએ અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ આ નિવેદન આપ્યુ…?

Sudhanshu s Tripathi નામના ફેસબુક યુઝર દ્વારા I Support Yogi નામના પેજ પર 2 જૂન 2019ના એક પોસ્ટ શેર કરી હતી, “अमित शाह गृह मंत्री बनते ही.. फारुक अब्दुल्ला की पहली प्रतिक्रिया.. असर शुरू” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 615 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં […]

Continue Reading

શું ખરેખર બરાક ઓબામા કરી રહ્યા છે પ્રાઈવેટ નોકરી…? જાણો સત્ય…

સારા સુવિચાર નામના એક ફેસબુક પેજ દ્વારા 1 જૂન 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ફોટો સાથે એવું લખ્યું હતું કે, મહાસત્તાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામા આજે પ્રાઈવેટ નોકરી કરે છે. અને આપણે ત્યાં ઘણા એવા લોકો છે જે સરપંચ બને તો પણ તેની 3 પેઢીને […]

Continue Reading

શું ખરેખર રાહુલ અને રાજીવ ગાંધીએ આ પ્રકારે કર્યુ હતું…? જાણો શું છે સત્ય….

Manohar Upadhyay  નામના ફેસબુક યુઝર દ્વારા 1 ફેબ્રુઆરી 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इन्दिरा की लाश के सामने राहुल और राजीव गांधी कलमा पढ रहे हैं फिर भी हमारे देश के लोगों को लगता है कि ये लोग ब्राह्मण हैं।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 54 લોકોએ તેમના મંતવ્યો આપ્યા હતા, […]

Continue Reading

નરેન્દ્ર મોદીના ઝાડુ લગાવતા ફોટોનું જાણો શું છે સત્ય…

Hasmukh Khokhani‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 ઓગસ્ટ, 2018 ના રોજ I Support Namo નામના ફેસબુક ગ્રુપ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, दुनियां की सबसे प्यारी तस्वीर कोई पहचानेगा कोन है येमहान इंसान। जय हिन्द. આ પોસ્ટને લગભગ 357 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 લોકોએ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર બગોદરા–તારાપુર હાઈ-વે જર્જરીત હાલતમાં છે..? જાણો શું છે સત્ય…

Dharmesh Panditનામના ફેસબુક યુઝર દ્વારા ગુજરાતી વાતો નામના પેજ પર 26 મે 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “સાબરમતી પુલ વટામણ ગલિયાણા (બગોદરા – તારાપુર હાઈ વે) જરા શેર કરો માણસ બચી જશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 378 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર નસીરૂદ્દીન શાહે કહ્યું કે, “નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો લાખો મુસ્લિમ દેશ છોડી દેશે”…! જાણો શું છે સત્ય…

મુકલો ગુજરાતી નામના એક ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, नसीरुद्दीन ने कहा– मोदी जी दोबारा पीएम बने तो लाखो मुस्लिम देश छोड़ देंगे ..विकास गया भाडमे अब तो हमे मोदी ही चाहीये!!?????. આ પોસ્ટને લગભગ 659 જેટલા લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર ઓબામા નરેન્દ્ર મોદીની શપથવિધિ જોઈ રહ્યા હતા…? જાણો શું છે સત્ય……..

Kapil Sharma નામના ફેસબુક યુઝર દ્વારા We Support RSS નામના ફેસબુક પેજ પર તારીખ 30 મે 2019ના  એક પોસ્ટ શેર કરી હતી, “ ये है मोदी की ताकत अमेरिका मे ओबामा शपथग्रहण समारोह को सून रहा है ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી ફોટો પર 1800 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 6 લોકો દ્વારા તેમના […]

Continue Reading

શું ખરેખર ભાજપ-શિવસેનાની રેલીમાં લહેરાયો પાકિસ્તાની ધ્વજ…! જાણો શું છે સત્ય…

Patel Rakesh Rajkot નામના એક ફેસબુક યુઝર દ્વારા 5 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં લખ્યું હતું કે, ભાજપ શિવસેના ની રેલી માં પાકિસ્તાની ઝંડા હવે હદ છે, આ મોહમ્મદ અલી ની કબર ઉમર માથું ટેકાવનારા અને નવાજ શરીફ ની બીરીયાની નું ઋણ ઉતારે છે કે શું દેશ દ્રોહીઓ પાકિસ્તાન […]

Continue Reading

શું ખરેખર આ રાહુલ ગાંધીની જીતની ઉજવણીના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Ajay Sharma  નામના ફેસબુક યુઝર દ્વારા WE SUPPORT NARENDRA MODI નામના પેજ પર તા 23 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “वायनाड में राहुल के जीतने के बाद #जश्न की तस्वीर,फ़ोटो में तिरंगा ढूंढने बाले को उचित इनाम दिया जाएगा ! अपने देश के कुछ बुद्धजीवियों का कहना है खांग्रेस इसलिए जीती चुकी वहां के […]

Continue Reading

શું ખરેખર મોદીની જીતની ખુશીમાં કેનેડામાં ગુજરાતીએ ઉડાવ્યા ડોલર…? જાણો સત્ય

Ânãnd Mødì  નામના એક ફેસબુક યુઝર દ્વારા 24 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #मोदी_जी_की_जीत_कि_खुशी में शेर बाजार ने जो तेजी अाई उसमे माला माल हुवे एक गुजराती मे मिल्टन कैनेडा में डॉलर उड़ाए. अदभुत दृश्य!  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 136 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર જ્યોતિરાદિત્ય દ્વારા સેલ્ફીની ના બની કે.પી.યાદવના ગુનાથી જીતનું કારણ…? જાણો સત્ય

મોટાભાઈ બેફામ  નામના એક ફેસબુક પેજ દ્વારા 23 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, अमित_शाह जी की चाणक्य नीति देखिए… एक युवक के पी यादव उनके पास आया और उनसे कहा मैं कांग्रेस का सक्रिय कार्यकर्ता हूं कांग्रेस में जिला लेवल पर कई पदों पर […]

Continue Reading

શું ખરેખર ભાજપે ચૂંટણી જીતવા EVM બદલી નાખ્યા..? જાણો શું છે સત્ય…

Ram Chouhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મેના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. अंतर्राष्ट्रीय मीडिया मे खुलासा – मोदी ने हारा हुआ चुनाव जीतने के लिए 200 लोकसभा सीटो पर ईवीएम चेंज करवा दी है | શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 72 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર મોદીની મેરઠની સભામાં ખુરશીઓ હતી ખાલી…? જાણો સત્ય

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરઠમાં મોદીની સભાનો ફિયાસ્કો…..60થી65 ટકા ખુરશીઓ ખાલી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 602 લોકોએ લાઈક કરી હતી, 45 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 436 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર મોદી ખોટુ બોલવામાં દુનિયામાં પહેલા નંબરે છે..? જાણો શું છે સત્ય…

जतिन बतरा નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. गुजराती अख़बार कह रहा है : जूठ बोलने में मोदी दुनिया मे नंबर वन पोजीशन पर है. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ સાથે ગુજરાતી ન્યુઝ પેપરનું એક ક્ટીંગ પણ મુકવામાં આવ્યુ હતું. આ પોસ્ટ પર 576 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં લોકો મનાવી રહ્યા છે મોદીની જીતની ખુશી…? જાણો સત્ય

Social Gujarati  નામના એક ફેસબુક પેજ દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીની જીત જોઈને પાકિસ્તાનનું આ શહેર મનાવી રહ્યું છે ખુશી…જુઓ તેના ફોટો… ખુશ થઈ જશો.. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 283 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો […]

Continue Reading

શું ખેરખર આંણદમાં વોટીંગ કરતા પણ ગણતરીમાં વધુ મત નીકળ્યા..? જાણો શું છે સત્ય…

શું ખેરખર આંણદમાં વોટીંગ કરતા પણ ગણતરીમાં વધુ મત નીકળ્યા..? જાણો શું છે સત્ય…કનુ દરબાર નામના ફેસબુક યુઝર દ્વારા 23 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#અમારે ત્યાં ચુંટણી માં જાદુગરનો ખેલ જોવા મળ્યો.” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 343 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. 36 લોકો દ્વારા આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર મોદીએ એવું કહ્યું કે, મારે ફક્ત સવર્ણોના મતની જરૂર છે…? જાણો સત્ય

ઐયુબ પોપટ નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોમવાદી ભાજપ ભગાવો દેશ બચાવો.  જયારે પોસ્ટની અંદર એવું લખેલું છે કે, મારે સવર્ણોના વોટ જોઈએ. ઓબીસી, દલિત અને પછાતના વોટ નથી જોઈતા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 261 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ વાંદરાઓના વિકાસની કરી વાત…! જાણો સત્ય

Khalid AUR AAP નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, बन्दर और बन्दरगाह मे फर्क नही पता INDIA के PM को ??और वोट डालो 8 वी फेल चौकीदार को ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 103 લોકોએ લાઈક કરી હતી, 26 […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ દ્વારા 72 હજારના ફોર્મ ભરાવવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

મોટાભાઈ બેફામ નામના પેજ દ્વારા 22 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગરીબો પાસે કોંગ્રેસે 72000ના ફોર્મ ભરાવ્યા પસી બધા ફોર્મ કચરા પેટીમાં” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 182 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, જયારે 5 લોકો દ્વારા આ પોસ્ટ પર મંતવ્ય જણાવવામાં આવ્યા હતા, તેમજ 56 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ભરૂચમાં EVMનો નાશ કરવામાં આવ્યો હતો..? જાણો શું છે સત્ય…

Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “#गुजरात मोडल की तरह कम मार्जिन से हारी हुई सीट जीत में तब्दील करने के लिए अधिकारियों पै दबाव बनायेगे। बाद में इस सिटो के EVM नष्ट किये जायेंगे (भरूच विधानसभा की तरह)” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા ઈવીએમ મશીન સાથે પકડાયા…? જાણો સત્ય

Tulsi Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર, 2018 ના રોજ Patidar Ekta Munch નામના એક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મધ્ય પ્રદેશ મા નંબર પ્લેટ વગર ની સ્કુલ બસમાં બોગસ EVM જબરદસ્તી સ્ટ્રૉંગ રૂમમાં મુકવા જતા ભાજપના મંત્રી રંગેહાથ ઝડપાઇ ગયા. ફેસબુક પર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી કેદારનાથમાં બુટ પહેરી ગયા હતા..? જાણો શું છે સત્ય…

Vipul Patel નામના ફેસબુક યુઝર દ્વારા Hardik Patel Fans Club નામના પેજ પર તારીખ 19 એપ્રિલ 2019ના એક પોસ્ટ મુકવામાં આવી હતી. बाबा के मंदिर में जुत्ते पहनकर जाते हुए हिन्दू ह्रदय सम्राट । શીર્ષક હેઠળ મુકવામાં આવેલી પોસ્ટ પર 146 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 10 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર વિદેશી અખબારેનરેન્દ્ર મોદીને નાકામ વડાપ્રધાન ગણાવ્યા..? જાણો શું છે સત્ય…

ગુજરાત સમાચાર નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 19 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નાકામ વડાપ્રધાન: ધ ગાર્ડિયન“શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 1600 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. 426 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 366 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ગરમીમાં વાહનની ટાંકી ફુલ કરવાથી થશે વિસ્ફોટ…!” જાણો સત્ય

SURAT REPORTER નામના એક ફેસબુક પેજ દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તાપમાન સતત ઊંચું રહેવા લાગ્યું છે અને કાળઝાળ ગરમી શરૂ થઈ. ઉપરોક્ત પોસ્ટની અંદર IOCL ના લોગો સાથે એવું લખેલું છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંહે એવું કહ્યું કે,“હું લાચાર હતો, તમે લાચાર નથી…!” જાણો સત્ય

For BJP Gujarat નામના એક ફેસબુક પેજ દ્વારા 18 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મનમોહનસિંહ લાચાર હતા તેથી તેઓ દેશની જનતાને હવે વિનંતી કરે છે કે કમળનું બટન દબાવો, ફરી એકવાર મોદી સરકાર લાવો… ઉપરોક્ત પોસ્ટની અંદર મનમોહનસિંહના ફોટો સાથે એવું લખેલું છે કે, […]

Continue Reading

શું ખરેખર TMCના કાર્યકરોએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો..? જાણો શું છે સત્ય…

Uday Vithlani નામના ફેસબુક યુઝર દ્વારા 19 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. कलकत्ता में CRPF के जवानों पे आक्रमण करते हुए बगदीदी TMC वाले શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો આપ્યા હતા. 4 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading