શું ખરેખર અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની રેલીમાં લાગ્યા“મોદી…મોદી”ના નારા…? જાણો સત્ય

મોદી લહેર નામના એક ફેસબુક યુઝર દ્વારા 16 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીના નારા લગાવ્યા જનતાએ મોદીના નારા લગાવ્યા. અલ્પેશ આ મોદી લહેર છે. ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા 41 સેકન્ડના વીડિયોમાં ગુજરાત કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સભામાં ઉપસ્થિત લોકોને […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ કર્યું રાષ્ટ્રગાનનું અપમાન…? જાણો સત્ય

Sandip Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 ઓગસ્ટ, 2018 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શું દેશ ના વડાપ્રધાન ને હવે એ પણ શીખવાડવું પડશે કે રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યારે તેનું આ રીતે અપમાન ના થવું જોઈએ.અથવા આવા કૃત્યો દ્વારા દેશના વડાપ્રધાન ની નકારાત્મક માનસિકતા છતી […]

Continue Reading

શું ખરેખર ભાજપનો વ્યક્તિ બુથ કેપ્ચરિંગ કરતા પકડાયો..? જાણો શું છે સત્ય…

ભાજપ તારા વળતા પાણી નામના ફેસબુક પેજ દ્વારા ગત તારીખ 14 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બુથ કેપ્ચરીંગ કરતો વ્યક્તિ ભાજપી નીકળ્યો, ચૂંટણી પંચ બીજી વખત મતદાન કરાવશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 210 લોકો તેમના પ્રતિભાવ આપ્યા હતા, 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 151 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ઉર્મિલા માંતોડકર મોહન ભાગવતની ભત્રીજી છે…? જાણો સત્ય

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભક્તોની જાણ માટે કોંગ્રેસમાં જોડાયેલ ફિલ્મ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર સંઘ સુપ્રિમો મોહન ભાગવતની ભત્રીજી છે.   ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 720 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર અમિત શાહે કર્યું લાલકૃષ્ણ અડવાણીનું અપમાન…? જાણો શું છે સત્ય

વિકાસ ગાંડો નામના એક ફેસબુક પેજ દ્વારા 11 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખેલું છે કે, पीछे जाकर आराम से बैठो, पंचायत चुनाव आनेवाले है तुम्हारा भी कुछ करते है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 388 લોકોએ લાઈક કરી હતી, 8 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય […]

Continue Reading

શું ખરેખર હરિયાણા કોંગ્રેસના પ્રમુખે ભાંગળો વાટયો..? જાણો શું છે સત્ય…

Bharat Vikas – ભારત વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા 13 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોંગ્રેસ ફક્ત 230 સીટ પર જ ચૂંટણી લડી રહી છે અને આ જુનિયર પપ્પુ 400 સીટનો દાવો કરી રહ્યો છે !”  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2500 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે છે કરોડોની બેનામી સંપત્તિ…? જાણો સત્ય

Pravinbhai Chaniyara નામના એક ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચોકીદાર ચોર નહિં મહા ચોર છે. જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની બેનામી સંપત્તિ. ચોકીદાર ચોર હૈ… ગુજરાતમાં 12 બંગલા, 16 […]

Continue Reading

શું નિતિન પટેલે ડરથી રોડ-શોમાં પોલીસ પ્રોટેક્શન વધાર્યુ હતુ..? જાણો શું છે સત્ય…

Ankit Akoliya નામના ફેસબુક યુઝર દ્વારા તા.20 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “#હાર્દિક ને લાફો માર્યા પછી…. #ભાજપીયા માં ડર નો માહોલ, જોઈ લો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ નો રોડ શો કેટલી જનતા છે અને કેટલી પોલીસ???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 141 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, 3 લોકો દ્વારા પોતાના પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન મોદીને તેમના પિતાના મૃત્યુ માટે જવાદાર માને છે..?

સમગ્ર વિશ્વના પાટીદાર નામના ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “#ભક્તો_વાસ્તવિકતા_આ_છે #share_કરો_બધા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 106 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 2 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 38 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોઈ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં પણ ભાજપના સર્મથકોએ ઉજવણી કરી..? જાણો શું છે સત્ય.

Ramesh S Patel નામના ફેસબુક યુઝર દ્વારા તા. 5 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “देखो भारतवासियों… मोदी और भाजपा से पाकिस्तान के प्रांत बलूचिस्तान के नागरिकों को कितनी उम्मीद है?????? भाजपा सत्ता में वापस आए तब पाकिस्तान के टुकड़े होंगे ही ….. और बलूचिस्तान को आजाद मोदी ही करवाएंगे। ऐसा भरोसा बलूचिस्तान […]

Continue Reading

જો મોદી પ્રધાનમંત્રી બનશે તો હું દેશ છોડી દઈશ : શબાના આઝમી… જાણો સત્ય

Ramesh S Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જવું હોય તે ચાલ્યા જજો…અહીં પીએમ તરીકે તો આજીવન મોદી જ રહેશેશબાના …જતી જ હોય તો પછી બીજો કચરો પણ હારે લેતી જજે..આમેય બીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને કે […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણીના મંત્રીમંડળમાં થશે ફેરફાર..? જાણો શું છે સત્ય…..

ભાજપ તારા વળતાં પાણી નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 9 મે 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આ કોળી નેતાને મંત્રીમંડળમાંથી હટાવીને અલ્પેશ ઠાકોરને બનાવાશે મંત્રી- વાંચો પુરી ખબર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 187 લોકો તેમના પ્રતિભાવ આપ્યા હતા, 61 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્ય જણાવવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર અબુધાબીમાં બન્યું ભવ્ય હિન્દુ મંદિર…! જાણો સત્ય

Narendra Modi – P.M. નામના એક ફેસબુક પેજ દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, “संयुक्त अरब अमीरात” के “अबुधाबी” मे पिछले साल 11 फरवरी को जिस मंदिर की हमने नींव रखी थी वह पहला “हिन्दू मंदिर” बनकर तैयार हुआ है मोदी है तो […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય

Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]

Continue Reading

શું ખરેખર ભાજપના કાર્યકરોએ મતદાન અટકાવ્યું…? જાણો શું છે સત્ય..

સમગ્ર વિશ્વના પાટીદાર નામના ફેસબુક પેજ દ્વારા 23 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#ભાજપના_જવાહર_ચાવડાના_માણસો_ગુંડાગિરી_કરી_પાટીદાર_સમાજના_લોકોને_મતદાન_નથી_કરવા_દીધું. માણાવદર નું રફાળા ગામનો વિડિઓ છે #share_કરો_જલ્દીઆ છે #લોકશાહી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 423 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. 41 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 646 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર ઈન્દિરા ગાંધીની સાથે ઉભા છે નરેન્દ્ર મોદી…? જાણો સત્ય

Berojgar Jay Dadhaniyaનામના એક ફેસબુક યુઝર દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે,સાહેબતોકૉંગ્રેસીનિકડાહવેભક્તોશુકરશો????.જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોમાં ઈન્દિરા ગાંધી અને કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા અને સિંગર ડૉ. રાજકુમાર સાથે સૌથી છેલ્લે નરેન્દ્ર મોદી જોવા મળે છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 155 લોકોએ […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીની યાદી શિવરાજસિંહને આપી..? જાણો શું છે સત્ય……..

ભાજપ તારા વળતાં પાણી નામના પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, આ પોસ્ટ સાથે AAPNIKHABAR.COM  નામની વેબસાઈટનો એક અહેવાલ પણ સાથે જોડવામાં આવ્યો હતો, “ભાજપની બોલતી બંધ,ખુલ્લી જીપ ભરીને કોંગ્રેસે શિવરાજને સોંપી 21 લાખ ખેડૂતોના દેવામાફી ની યાદી” શીર્ષક હેઠળ પ્રસારિત કરવામાં આવેલી પોસ્ટ પર 767 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 30 લોકોએ […]

Continue Reading

શું ખરેખર મોદીની વારાણસીની સભા માટે 12 કરોડના ગુલાબના ફુલ મંગાવવામાં આવ્યા હતા..?

Aamir Huda નામના ફેસબુક યુઝર દ્વારા તા. 28 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Bechara Gareeb Chowkidaar….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 20 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર પોતાનું મંતવ્ય જણાવવામાં આવ્યું હતું. તેમજ 62 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી, આ […]

Continue Reading

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ પૈસા આપી વોટ ખરીદ્યા…? જાણો સત્ય

જે.કે. પાટીદાર નામના એક ફેસબુક પેજ દ્વારા 3 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, स्मृति ईरानी अमेठी में सरपंच को देती हुई पकड़ी गई पकड़े जाने पर मचा भारी हंगामा ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 31 […]

Continue Reading

શું ખરેખર ભાજપમાં આંતકીઓ જોડાયા..?

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના પેજ દ્વારા 8 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “કાશ્મીરમાં આતંકીઓ ભાજપા માં જોડાયા, હવે ઇ સારા થઈ જશે..પહેલા આતંકી ગણાતા..શેયર કરો લા..મૂર્ખ ભક્ત ક્યાં?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 550 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 29 લોકો દ્વારા પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 959 […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં વોટિંગ અટકાવવા પોલીસે લાઠીચાર્જ કર્યો..? જાણો શું છે સત્ય…

Aamir Huda નામના ફેસબુક યુઝર દ્વારા 5 મેના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “यह गुजरात की वारदात है गांव वीरम जहां मुसलमानों को वोट देने नहीं दिया क्यों बीजेपी को पता था यह वोट कांग्रेस को जाएगा उन्होंने हल्ला मचा दिया” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ પોતાના પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર પ્રિયંકા ગાંધીએ બાળકોને અપશબ્દ શીખડાવ્યા.? જાણો શું છે સત્ય….

અમારા રિક્વેસ્ટ ફોર ફેક્ટ ચેકના મેઈલ આઈડી [email protected] પર એક પાઠક દ્વારા શું ખરેખર આ વીડિયોમાં પ્રિયંકા ગાંધી દ્વારા બાળકોને અપશબ્દો શીખડાવવામાં આવ્યા હતા.? લખાણ સાથે એક વીડીયો મોકલવામાં આવ્યો હતો. આ વીડિયોને અમે ફેસબુક પર સર્ચ કરતા Rahul Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 1 મે 2019ના આ જ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, “प्रियंका वाड्रा छोटे […]

Continue Reading

શું ખરેખર કોઈ ઓફિસરે ભાજપનો ખેસ પહેરી ફરજ બજાવી..? જાણો શું છે સત્ય….

હિના પંડયા નામના ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, #હવે ભરોસો કરી શકાય ન્યાયતંત્ર ઉપર..?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 370 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્ય જણાવવમાં આવ્યા હતા, તેમજ 235 લોકો દ્વારા આ […]

Continue Reading

યોગી આદિત્યનાથ, શ્રી શ્રી રવિશંકર અને શેફાલી વૈદ્યના ફોટોનું જાણો સત્ય…

Jo Baka નામના એક ફેસબુક યુઝર દ્વારા 26 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ओह माय गॉड. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, कभी कभी फिल्म वाले अनजाने में ही सही सच्चाई से रूबरू करवा ही देते है. ફેસબુક પર […]

Continue Reading

શું ખરેખર આરઆરએસના કાર્યકરો ઓડિશામાં પૂર પિડિતોની મદદે ગયા હતા..?

Veer Paresh નામના ફેસબુક યુઝર દ્વારા તા.4 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “#ઓડીસા માં આવેલ તુફાન પછી સેવા આપતા #RSS ના કાર્યકર્તાઓ, કનૈયોકુમાર કે હાર્દિક જે સંઘ નો વિરોધ કરે છે તે ક્યાંય દેખાય તો કેજો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 689 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 74 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર મોદી સરકાર દ્વારા વિદેશમાં 200 ટન સોનું મોકલવામાં આવ્યું? જાણો શું છે સત્ય…..

હિના પંડયા નામના ફેસબુક યુઝર દ્વારા 2 મે 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “200 ટન સોનાના કેશ ને દબાવવા માટે તો ક્યાંય 16 જવાનો શહીદ નહિ થયા હોય ને મિત્રો… આ ચોકીદારો કોઈ પણ હદે જઈ શકે છે.”  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, RBIનુ […]

Continue Reading

શું ખરેખર સરકારે ખેડૂતોને મુર્ખ બનાવ્યા છે.? જાણો શું છે સત્ય…..

बेखौफ Gujju નામના પેજ દ્વારા તા 4 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો મોદીસરકાર ખેડૂતો સાથે રમત રમી ગઈ છે, ભાજપ સરકારે ખેડૂતોને મુર્ખ બનાવી દીધા. આ પોસ્ટ પર 234 લોકો દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 19 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય

જે.કે. પાટીદાર નામના એક ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुंडो से यही उम्मीद है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યોગી આદિત્યનાથે એવું નિવેદન આપ્યું છે કે, જો અમારી સરકાર પડી જશે તો સમગ્ર […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણીની ખુરશી છે જોખમમાં…? જાણો સત્ય

बेखौफ Gujju‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિજય રૂપાણીની ખુરશી જોખમમાં : હવે આવી રહી રહ્યુ છે આ કરોડોનું મહાકૌભાંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિજય રૂપાણીની ખુરશી જોખમમાં. હવે આવી […]

Continue Reading

પુલવામાનો હુમલો એ ભાજપનું કાવતરૂ : શંકરસિંહ વાઘેલા..! જાણો શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ…

BBC News Gujarati 2 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ આપેલા આ નિવેદન અંગે તમે શું કહેશો?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગોધરાની જેમ પુલવામા હુમલો પણ ભાજપના ષડયંત્રનો ભાગ છે.’ આ પોસ્ટ પર 2700 લોકોએ પોતાના પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીનો રાજસ્થાનના ગામડાઓમાં વિરોધ કરવામાં આવ્યો…?

Chowkidar Nick Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા I Support Namo નામના પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. “मित्रों यह वीडियो देखिए एक गांव में रात्रि में राहुल गांधी को बीजेपी की मोदी सेना ने किस प्रकार भगाया बहुत शानदार वीडियो जरूर देखें” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 126 લોકોએ પોતાના મંતવ્ય […]

Continue Reading

શું ખરેખર કરીના કપૂરે કર્યો ભાજપનો પ્રચાર…? જાણો સત્ય

Krunal Bambhroliya‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, આજ થી RSSમાં જોડાઇને…હિન્દુત્વનો અને BJP નો પ્રચાર કરશે…કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાન…??? ?જય શ્રી રામ?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં તમે કરીના કપૂર ખાનને ગળામાં ભાજપના ખેસ […]

Continue Reading

શું રાહુલ ગાંધી ઇટાલીમાં આ મિલ્કતોના માલિક છે. ?

ઉષા રાજપુત નામના એક ફેસબુક યુઝર દ્વારા I SUPPORT NARENDRA MODI નામના પેજ પર 28 એપ્રિલ 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “यह एक गुजराती भाई है जो यह विडियो वह इटली से करके दिखा रहे है की यह बिल्डिंग राहुल गांधी ( पप्पू ) की है जो इंडिया को लूटकर बनाई […]

Continue Reading

શું ખરેખર પાટીદાર આંદોલન પૂર્ણ થઈ ગયુ..? જાણો શું છે સત્ય………

Patidar Live News Gujarat નામના પેજ દ્વારા 1 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શેર કરજો જલ્દી હાર્દિક પટેલની કબૂલાત, પાટીદાર અનામત આંદોલનનું હવે કોઈ અસ્તિત્વ નથી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 453 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા, 47 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 53 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દાબેલી ફ્રી માં મળશે…?

Hasmukh Parmar Lalu‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ??સો ટકા ભાજપ જવાની વાહ ભાઈ પટેલ ભાઈ વાહ ગુજરાત કોંગ્રેસ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છૅ. જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા એક પોસ્ટરમાં એવું લખવામાં આવ્યું છે કે, માનનીય શ્રી […]

Continue Reading

શું ખરેખર 23 તારીખ પછી રૂપાણી સરકાર પડી જશે…? જાણો શું છે સત્ય………

ફેસબુક પર Patidar Live News Gujarat નામના પેજ દ્વારા તા.30 મેના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શંકરસિંહ બાપુએ કહ્યું કે, 23 મે પછી ગગડી જશે રૂપાણી સરકાર શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 388 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 42 લોકો દ્વારાએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા અને 90થી વધુ લોકો દ્વારા આ […]

Continue Reading

રાહુલ ગાંધીની નાગપુર સભામાં કેટલા લોકો રહ્યા ઉપસ્થિત..! જાણો શું છે સત્ય………

81-ખંભળીયા-ભાણવડ કોંગ્રેસ નામના ફેસબુક પેજ દ્વારા 4 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાહુલની ગાંધીની નાગપુર રેલીમાં જનમેદની ઉમટી હતી, આ પોસ્ટ પર 512 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 16 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા તેમજ 53 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ARCHIVE | […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ મમતાને આપી ધમકી…! જાણો શું છે સત્ય…

Patidar Anamat Andolan Fast News નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, પીએમ મોદીની મમતા બેનર્જીને ખુલ્લી ધમકી, કહ્યું, તમારી રાજકીય જમીન સરકી જશે. જ્યારે પોસ્ટના શીર્ષકમાં પણ આ જ લખાણ લખવામાં આવ્યું છે. Aapnikhabar.com દ્વારા આ આર્ટિકલ તેમની વેબસાઈટ […]

Continue Reading

રાહુલ ગાંધીની સભામાં ખરેખર 6 લાખ લોકો આવ્યા હતા..? જાણો શું છે સત્ય………

કનુ દરબાર નામના ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “जालोर ने रच दिया इतिहास, 6 लाख के भारी जनसैलाब ने बयां कर दिया कि रतन जी की जीत पक्की है..” શિર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 682 લોકો દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 31 લોકોએ પોતાના મંતવ્ય […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈએ કહ્યું કે, અમે રાજપૂત કૂળના સંતાન છીએ…! જાણો શું છે સત્ય…

News18 Gujarati નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીના નેતૃત્વના ગુણ વિશે નાનાભાઈએ કહ્યુ- ‘અમે રાજપૂત કૂળના સંતાનો છીએ’  અભિનેતા અક્ષયકુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી મોદીએ પોતાના અંગત જીવનના અનેક પાસાઓ અંગે વાત […]

Continue Reading

એર સ્ટ્રાઈક હુમલા અંગે વી.કે.સિંઘે શું આપ્યું નિવેદન..?

પાટીદાર લાઈવ ન્યુઝ ગુજરાત નામના પેજ દ્વારા 28 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બાલાકોટ હુમલામાં ઠાર 250 આતંકવદીઓનો આંકડો ખોટો છે : વી.કે.સિંહ” આ પોસ્ટ પર 329 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 8 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 174 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ARCHIVE | PHOTO ARCHIVE ઉપરોક્ત […]

Continue Reading

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માગી માફી…! જાણો શું છે સત્ય…

મેરા ન્યુઝ નામના એક ન્યુઝ પોર્ટલ દ્વારા 23 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, રાફેલ મામલે “ચોકીદાર ચોર હૈ” નિવેદન પર રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માફી માંગી.  સપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે લીક થયેલ દસ્તાવેજોને માન્ય ગણીને ડીલ પર ફેરવિચારણા અપીલને સ્વીકાર કરી હતી. સુપ્રિમ કોર્ટના […]

Continue Reading

શું ખરેખર રાજીવ ગાંધીના પુત્ર નથી રાહુલ ગાંધી..? જાણો શું છે સત્ય………..

I Support Namo નામના પેજ પર તા.25 એપ્રિલના નરેન્દ્ર શુકલ નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ મુકવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રાહુલ ગાંધી રાજીવ ગાંધીના પુત્ર નથી તેવો અમેરિકાના ડીએનએ નિષ્ણાતે દાવો કર્યો છે.” આ પોસ્ટ પર 252 લોકોએ તેના પ્રતિભાવ આપ્યા હતા, 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 155થી […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું કે, જો મોદી હારશે તો હું આત્મહત્યા કરી લઈશ…! જાણો શું છે સત્ય…

Gaurang Solanki નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આટલો બધો પ્રેમ… ?????? સાચી વાત હશે. જ્યારે આ પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે, જો પ્રધાનમંત્રી હારી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. આ પોસ્ટને લગભગ 29 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર અમિત શાહની રેલીમાં ખુરશીઓ ખાલી રહી હતી…? જાણો શું છે સત્ય…

ફેસબુકમાં વિકાસ ગાંડો થયો છે, નામના પેજ દ્વારા 3 એપ્રિલના એક પોસ્ટ મૂકવામાં આવી હતી.“નાસ્‍તાના પેકેટ ખુરશી ઉપર રાખેલ હતા છતા લોકો નથી આવ્યા, આ જોતા ભાજપ 400 પાર …420 સીટો આવવાની શક્યતા ?” શિર્ષક હેથળ મૂકવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમિત શાહની રેલીમાં નાસ્તાના પેકેટ રાખ્યા હતા છતા લોકો આવ્યા ન હતા. […]

Continue Reading

શું ખરેખર મોદીએ કહ્યું મે પઠાન કા બચ્ચા હુ…? જાણો શું છે સત્ય…

Chetan Jagatiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાહેબે ધર્મ પરિવર્તન કરેલ છે જેની નોંધ લેવી…. આ પોસ્ટને લગભગ 39 જેટલા લોકોએ લાઈક કરી હતી. 1 વ્યક્તિએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ગાંધીનગરમાં ભાજપે બોગસ વોંટિગ કરાવ્યુ…? જાણો શું છે સત્ય…….

ફેસબુક પ્યોર પાટીદાર નામના પેજ દ્વારા 24 એપ્રિલના એક પોસ્ટ મુકવામાં આવી હતી,“#ભાજપ_દ્વારા_બોગસ_વોટિંગ_કરાયું_છે_જુવો_અને_share_કરી_બધા_સુધી_પહોંચાડો_જલ્દી” શીર્ષક હેઠળ શેર કરાયેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ભાજપા દ્વારા બોગસ વોટિંગ કરવવામાં આવ્યુ. આ પોસ્ટ પર 475 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 100થી વધુ લોકોએ આ પોસ્ટ પર પોતાના મંતવ્ય જણાવ્યા હતા, 657  લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

મામલતદારને ઈમાનદારીનું આ મળ્યું ફળ…? જાણો શું છે સત્ય…

ખેડૂ નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભ્રષ્ટાચારીઓને ધ્રુજાવતા સિંઘમની છાપ ધરાવતા મામલતદારને ગુજરાત સરકારે બરતરફ કર્યા. આ પોસ્ટને લગભગ 3100 જેટલા લોકોએ લાઈક કરી હતી. 144 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 4100 લોકો દ્વારા […]

Continue Reading

મોદીના કાફલાનુ ચેકિંગ કરનારને સસ્પેન્ડ કરાયા..? જાણો શું છે સત્ય…..

ગુજરાત સમાચાર નામના વેબ પોર્ટલ દ્વારા ગત તારીખ 18 એપ્રિલ 2019ના એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “PM મોદીના કાફલાની તપાસ કરનારા IAS ઓફિસરને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધાં”  આ પોસ્ટને 274થી વધૂ લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવાની પડતાલ કરવી જરૂરી જણાતા અમે […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢ સાંસદનો PA દારૂની બોટલ સાથે ઝડપાયો..? જાણો શું છે સત્ય….

ગત તારીખ 23 એપ્રિલના રોજ ગુજરાતી મેરા ન્યુઝ વેબ પોર્ટલ દ્વારા એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જૂનાગઢના ભાજપના સાંસદના PA દારૂ અને રોકડા રૂપિયા સાથે પકડાયા.” આ પોસ્ટને 730 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે […]

Continue Reading