શું ખરેખર યુપીમાં છેલ્લા બે મહિનામાં આ પ્રકારે ગુનાખોરી થઈ છે..? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા  તારીખ 3 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कौन कहता है #यूपी_में_क्राइम_ज्यादा_है? दो महीने में मात्र #729_मर्डर, #803_रेप, #799_लूट व #2682_किडनैपिंग ही हुये।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 250 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 107 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ભૂમિ પેડનેકર 1 કલાક પણ સેક્સ વગર નથી રહી શકતી…? જાણો શું છે સત્ય…..

Patidar Live News Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આ બોલીવુડ અભિનેત્રી કર્યો ખુલાસો,કલાકથી વધારે સેક્સ વગર નથી રહી શકતી’શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 162 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, અને 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર શાહરુખ ખાને ‘જય શ્રી રામ’ બોલવા પર કરી પ્રતિબંધની માંગ…? જાણો સત્ય…

‎ ‎Fatehsinhji Dabhi‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ મારું ગુજરાત નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  शाहरुख खान की फिल्म Lion King कोई हिंदू नहीं देखेगा क्योंकि इसी सुअर ? ने जय श्री राम नारे पर प्रतिबंध लगाने की मांग की है??? ફેસબુક […]

Continue Reading

શુંખરેખર યદુરપ્પાને અટલજીએ ભાજપા માંથી કાઢી મુક્યા હતા…? જાણો શું છે સત્ય…….

ભેંસાણ નો રોચલ પાટીદાર નામના ફેસબુક યુઝર દ્વારા Hardik Patel Fans Clubનામના ફેસબુક પેજ પર તારીખ 27 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘अटलजीनेभ्रष्टयेदुरप्पाकोCMपदऔरBJPसेनिकालाथा,मोदीनेपुनःBJPमेलियाभ्रस्टतरीक़ेसेपुनःCM बनायासच्ची_श्रद्धाजंलिअटलजीको’લખાણ સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 212 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 100 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સરકારે જીઓ યુનિવર્સિટીને 1000 કરોડ રૂપિયા ફાળવ્યા….?જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 281 લોકો દ્વારા પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 198 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર આ ચંદ્રયાન-2ની પૂજા સમયે લેવાયેલી ફોટો છે..? જાણો શું છે સત્ય…..

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “कर्मकाण्ड को ढोंग ढकोसला कहनेवाले के मुँह पर जोरदार तमाचा लगाते हुए हमारे चन्द्रयान -2 के वैज्ञानिकों के समूह ने प्रक्षेपण से पूर्व पूजा-पाठ किया। साथ ही ISRO द्वारा किसी भी प्रक्षेपण से पूर्व उसका प्रतिरूप वेंकटेश्वर मंदिर में […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, ઓબીસીને દેશમાંથી ભાગવું પડશે…? જાણો સત્ય

With Congress Sanand  નામના એક ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાર દેખાતા ભાજપી નેતાઓ થયા ભૂરાયા….ઓબીસી ને ભગાડશો તો તમને વોટ કોણ આપશે???  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 27 લોકોએ લાઈક કરી હતી તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાથી નારાજ યુવકે રસ્તા વચ્ચે કર્યું દારુનું સેવન…? જાણો સત્ય…

‎Nick Prajapati  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुसलमानो के सड़क पे नमाज़ पढ़ने से नाराज़ युवक खुद भी सड़क पे जलपान करते हुए। अभिव्यक्ति की आजादी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 424 લોકોએ લાઈક કરી હતી. 57 લોકોએ પોતાના […]

Continue Reading

શું ખરેખર આ શાળા ગુજરાતમાં આવેલી છે…? જાણો શું છે સત્ય…….

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘गुजरात में 25 सालों से किसकी सरकार है सब जानते है, वहां सरकारी शिक्षा के हालात देखिए, बजट! शिक्षा पर पूरे देश में खर्च 400 करोड़, कुंभ स्नान पर 4000 करोड़, क्या ऐसे बनेगा भारत विश्वगुरु??’ શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શુંખરેખર ભારતમાં પહેલું એટીએમ મશીન રાજીવ ગાંધીએ શરૂ કર્યુ હતુ અને BJPએ ભાકત બંધ કરાવ્યુ હતુ..?

The Lion of Porbandarનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 429 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 163 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજીવ […]

Continue Reading

શું ખરેખર ખુલ્લી જમીન પર હજુ પણ પડી છે શિવજીની મૂર્તિ અને સર્પો કરી રહ્યા છે રક્ષા…? જાણો સત્ય…

‎મોજ કરો ને વ્હાલા  ‎નામના ફેસબુક પેજ દ્વારા 19 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખુલ્લી જમીન પર છે શિવજીની ૩૦૦ કિલો સોનાની મૂર્તિ!ખુંખાર સર્પો કરી રહ્યાં છે પહેરેદારી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 371 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા બાલવીર સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં થયું મોત…? જાણો સત્ય…

‎My Gujarat  ‎નામના ફેસબુક પેજ દ્વારા 22 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Rip ??? ઓમ શાંતી…! જ્યારે પોસ્ટની અંદર બાલવીરના બાળ કલાકારના ફોટો સાથે એવું લખેલું છે કે, બાલવીર જેવી સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2500 થી વધુ […]

Continue Reading

શુંખરેખર 11 દિવસમાં આ હોસ્પિટલ કેન્સરની બિમારી બરાબર કરી આપ છે.? જાણો શું છે સત્ય………

VIRAL #ગુજરાત નામના પેજ દ્વારા તારીખ 19 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 68 લોકો દ્વારા તેમના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. તેમજ 4700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આયુર્વેદથી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા ફોટો બિજનૌરના મદરેસામાંથી જપ્ત કરાયેલા ગેરકાનૂની હથિયારોના છે…? જાણો સત્ય…

‎ Nick Prajapati‎‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, उत्तर प्रदेश के बिजनौर के मदरसे में बरामद हथियारों का जखीरा व गिरफ्तार सभी 6 आरोपी मुल्ला मौलवी……..!! आंतक का अड्डा बन मदरसों में छापा […]

Continue Reading

શું ખરેખર ચીનની સેના ભારતમાં 6 કિલો મિટર અંદર આવી ગઈ હતી.? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “जिस चीन को घर में घुसकर मारने की बात की थी | आज वो हिंदुस्तान के कि.मी अन्दर घुस गया |” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 249 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, […]

Continue Reading

યુપીના ઉન્નવ મેદાનમાં થયેલી લડાઈને ખોટી રીતે સાંપ્રદાયિક રીતે દર્શાવવામાં આવી રહી…….

Mohsin Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘आज उन्नाव के मदरसों के बच्चों को नफरत का शिकार बनाया गया है मदरसे के बच्चे क्रिकेट खेल रहे थे उनसे जय श्रीराम के नारे लगवाये गए और पिटाई करी गयी नए भारत मे आप भी शिकार बनेंगे खामोश रह कर […]

Continue Reading

શું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.?

Patidar Anamat Andolan Fast News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાજપ નેતાએ ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ઉઠાડીને ભાજપના સભ્ય બનાવ્યા’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 50 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા ઈવીએમ પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎ Padhiyar Shambhu  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, चुनाव आयोगने बताया EVM घोटाले से मोदी चुनाव जीता ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 39 લોકોએ લાઈક કરી હતી. તેમજ 432 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું […]

Continue Reading

શું ખરેખર સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને કેન્દ્ર શાસિત વિસ્તાર જાહેર કરવામાં આવશે..? જાણો શું છે સત્ય…..

GSTV નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાઠ નિમિત્તે આ વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાશે‘  શીર્ષક હેઠળ મુકવામાં આવેલી આ પોસ્ટ પર 245 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની જીત માટે RSS ના મુખ્ય મથક પર યોજાયો હવન…? જાણો સત્ય…

Sanjay Gadhia  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 15 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, સોશિયલ મીડિયા માં મારી એટલે કે સંજય ગઢીયા ની દરેક પોસ્ટ માં નરેન્દ્ર મોદી ભાજપ કે RSS ને અંગ્રેજો નાં એજન્ટ અંગ્રેજો નાં દલાલ અંગ્રેજો નાં બાતમીદાર અંગ્રેજો નાં ખુશામતખોરો જેવા શબ્દો […]

Continue Reading

શું ખરેખર JNU પરિસરમાં વ્યક્તિના ખિસ્સામાં ફટાકડો ફૂટતાં ગુપ્તાંગના થયા ટુકડે ટુકડા…? જાણો સત્ય…

‎Hardik Savani  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં BC News Hindi ના એક સ્ક્રીનશોટ સાથેના ફોટોમાં એવું લખેલું છે કે, Breaking: JNU परिसर में भारत की हार का जश्न मनाने के लिये रखा पटाखा जेब में ही फटा। गुप्तांग के हुए टुकड़े-टुकड़े। ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખરપુર્વ શ્રીલંકન ખેલાડી મુરલીધરનના પિતા બિસ્કિટ વહેંચવા મજબૂર છે…? જાણો શું છે સત્ય……

GujjuRocks – ગુજ્જુરોક્સ નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આ કરોડપતિ ક્રિકેટરના પિતા આજે પણ બિસ્કિટ વહેંચવા પર છે મજબુર, કારણ છે ખૂબ જ હેરાન કરી દેનારું’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900થી વધુ લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે બિજનૌરના મદરેસાને તોડવાનો આપ્યો આદેશ…? જાણો સત્ય…

‎Dev Bhai Rana  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, योगी जी ने बिजनौर के जिस #मदरसे में हथियार मिले उसे तोड़ने का आदेश दिये. #योगी जी हमारा विश्वास जीत के रहेंगे ??????. ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ઈસ્કોનના અનુયાયીઓએ રૂસમાં ટ્રેન પર આ પ્રકારે ચિત્ર દોરાવ્યા….?જાણો શું છે સત્ય…

Jigar Maisuria નામના ફેસબુક યુઝર Real Hindu History નામના પેજ પર દ્વારા 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 175 લોકો દ્વારા પોતાના અભિપ્રાય આપવામાં આવ્યા હતા, 5 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર હવે કેન્સરની બિમારીથી કોઈનું મૃત્યુ નહિં થાય…? જાણો શું છે સત્ય……

Jo Baka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે કેન્સરથી કોઈનું મૃત્યુ થશે નહિ,જાણો કે છત્તીસગઢની મમતા ત્રિપાઠીએ શોધી છે કેન્સરની દવા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા રામ મંદિર પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Alpesh Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  अगर अयोध्या में राम मंदिर नहीं बना तो सोशल मीडिया पर लाइव आकर आत्महत्या कर लूंगा – बाबा रामदेव.  ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર બાબા રામરહિમને 43 દિવસના પેરોલ જામીન મળ્યા….? જાણો શું છે સત્ય…..

Manahar Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘બળાત્કારના ગુનામા સજા ભોગવતા રામ રહીમને ૪૩ દિવસના પેરોલમા ખટ્ટર સરકારનો પ્રેમ બળાત્કારી બાબામા દેખાયો..પાય લાગતા હરિયાણા સરકારના મંત્રી શ્રી રામ વિલાસ શમાઁ , બીજા મંત્રી અનિલ વિજય અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીશ્રી ફડણવીશ આ છે ભાજપાનો બળત્કારીઓ પ્રત્યેનો પ્રેમ…બળાત્કારીઓને શિશ […]

Continue Reading

શુંખરેખર મુસ્લિમ મહિલા દ્વારા 100 વિઘા જમીન દાનમાં આપવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Gujju Fan Club નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 881 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 28 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. અને 277 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુસ્લિમ […]

Continue Reading

શું ખરેખર લખનૌ એરપોર્ટને 50 વર્ષ સુધી 46 કરોડ રૂપિયામાં ગીરવી મૂકવામાં આવ્યું…? જાણો સત્ય…

‎‎ Dhaval Patel Babra‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019 ના રોજ એક કરોડ ગુજરાતીઓનું Facebook ગ્રુપ(1 ગુજરાતી બીજા 100 Gujarati ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  દેશ બીકને નહિ દુંગા ભાયો બેનો.  જ્યારે પોસ્ટના ફોટોમાં એવું લખેલું છે કે, 46 […]

Continue Reading

શું ખરેખર સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ ઊંઘી રહ્યા છે…? જાણો સત્ય…

‎‎Mukesh Solanki‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019 ના રોજ ગુજરાતી વાતો નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  संसद में देश के गृहमंत्री सो रहे है और मोबाइल मे देखने वाले राहुल गांधी ट्रोल हो रहे है।.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર આયુષ્માન યોજનાનો લાભ તમામ નાગરિકને મળશે….? જાણો શું છે સત્ય….

Social Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2000 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 68 લોકોએ આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2608 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ 2019 માં 35,000 કરોડ એલઈડી બલ્બ વેચાયાની આપી માહિતી…? જાણો સત્ય…

‎शैलेष धामेलिया‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019ના રોજ સુરત પાટીદાર ગ્રુપ નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ટીવીના ફોટોમાં સીએનબીસી આવાજ ચેનલમાં નાણામંત્રી નિર્મલા સીતારામણના ફોટો સાથે એવું લખેલું છે કે, 125 કરૉડ ÷ 35000 કરૉડ કરીયૅ તૉ એક નૅ 280 ભાગમા આવૅ .ધરમા એકજ મીટર હોઈ […]

Continue Reading

શું ખરેખર આ પ્રકારની મિઠાઈનું ગુજરાતમાં વેચાણ થઈ રહ્યું છે…? જાણો શું છે સત્ય……

Light of Universe – Jainism નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુકાનની મીઠાઈમાં શું હોય છે તે જાણી લ્યો. મીઠાઈવાળા લોકો હવે દુઘનો માવો તો વાપરતા જ નથી પણ વાસ્તવમાં શું વાપરે છે તે જોઈ લ્યો.? માવાની કોઈ પણ બનાવટ, પેંડા થી લઈને ગુલ્ફી ઘરમાં લાવશો જ નહિ…?” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શું ખરેખર મોહન ભાગવતે આ પ્રકારે નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય……

Mahendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા I Support Namo નામના પેજ પર 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ સાથે એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “कुछ लोग कहेते है सरकार RSS चला रही है, अरे मूर्खो जिस दिन RSS सरकार चलाईगी उस दिन ओविसी, नीतिश, राहुल, […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 22 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટો સાથે એવું લખેલું છે કે, उत्तर प्रदेश में भारत अलावा किसी और देश का झंडा लहराते कोइ पाया गया तो उसकी खाल लहरा दी जाएगी : […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણે છે…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બે બાળકો નજરે પડી રહ્યા છે. જ્યારે પોસ્ટમાં ફોટો સાથે એવું લખેલું છે કે, रेलवे स्टेशन पर कचरा बीनने वाले इन बच्चों ने कभी नहीं सोचा होगा […]

Continue Reading

શું ખરેખર 2019ના ભારતના બજેટ કરતા મંદિરની આવક 325 ગણી વધારે છે…? જાણો શું છે સત્ય……

પાટીદાર ન્યુઝ Everyday Patidar News નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ મુકવામાં આવ્યુ હતું. “જૂઓ દેશની આર્થિક દુર્દશા આ પોષ્ટને વધુમાં વધુ શેર કરો આ પૈસા શિક્ષણ માટે ઉપયોગી થવા જોઈએ”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ પોતાના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવકોએ બંને ભાઈ–બહેનને લોહી લુહાણ કરી નાખ્યા….? જાણો શું છે સત્ય……

Kajal Shingala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “‪यह घटना #इंटोजा थाना क्षेत्र,कल की है…..‬‪4-5 Mus**m लड़के इसकी बहन का रेप करने आए, इसने रेप नही करने दिया तो भाई–बहन को बुरी तरह पीटा।‬ ‪परंतु पप्पू को ये #MobLynching नहि लगता क्यूँकि गुनहगार नेहरु–गांधी के मँजहब से है,‬ […]

Continue Reading

શું ખરેખર વિરલ આચાર્ય દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય……

Alpesh patel નામના ફેસબુર યુઝર દ્વારા 1 કરોડ પાટીદારનું ફેસબુક ગ્રુપ (1 પાટીદાર બીજા 100 પાટીદારોને જોડે) નામના ફેસબુક પેજ પર તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ મુકવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. “समय से 6 महिने पहले इस्तीफा देने वाले RBI के D G विरल आचार्य ने कहा.. देश […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની ટીમનું ગ્રાઉન્ડ પર સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવ્યુ હતું..? જાણો શું છે સત્ય……

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये हे औकात ईनकी.सभी को अछे से चेक कीया..कहीं बोंम वोंम तो नहीं ले आये साले पाकिस्तानी.?? ईससे बडी हार कोई हो नहीं शकती” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 743 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 […]

Continue Reading

શું ખરેખર યોગીની પોલ ન ખુલી જાય તે માટે પત્રકારોને રૂમમાં પુરી દેવામાં આવ્યા…? જાણો શું છે સત્ય……

Patidar Live News Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લો બોલો પત્રકારોને રૂમમાં પુરી દીધા કારણ કે સીએમ સામે પોલ ના ખુલી જાય”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 130 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 87 લોકો […]

Continue Reading

શું ખરેખર 50 રૂપિયામાં ગળાના કેન્સરના દર્દી બોલતા થઈ જશે…? જાણો શું છે સત્ય……

Fakt Gujarati – ફક્ત ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “માત્ર પચાસ રૂપિયામાં ગળાના કેન્સરના દર્દીઓ ફરીવાર બોલી શકે એવી શોધ કરી આ ભારતીય ડોક્ટરે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 99 લોકોએ આ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી ધારા 370 વિરૂધ્ધમાં અનશન પર બેઠા હતા…? જાણો શું છે સત્ય……

ગુજરાત છે કોંગ્રેસ સાથે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “एकवक्तथामोदींजीनेकश्मीरमेंधारा 370 हटानेअनशनकियाथा, औरआज 5 सालसेज्यादाहोगए, खुदप्रधानमंत्रीहै, अबअनशनतोभूलहीजाइये, 370 लिखनाभीनहीआता” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 121 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર મનોજ તિવારી માટે દિલ્હી પોલીસે એમ્બ્યુલન્સ રોકી..? જાણો શું છે સત્ય……

Dilipsinh Darbar નામના ફેસબુક યુઝર દ્વારા 5 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भाजपा सांसद मनोज तिवारी के लिए दिल्ली पुलिस ने एम्बुलेंस रोकी,….एम्बुलेंस में जिन्दगी और मौत से लड़ रही बच्ची थी और अंत में बच्ची ने दम तोड़ दिया !” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 27 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર નમાઝ અદા કરતો ફોટો ભારતનો છે..? જાણો શું છે સત્ય……

Jayant Patel નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ध्यान से देखो इस फोटो मे   इसमें बसें, कार, टैक्सी, जीप, एम्बुलेंस और इनमे स्कूल जाते बच्चे, ऑफिस जाते लोग, यात्री, राही होंगे,  एम्बुलेंस मे पेशेंट होंगे पर इन सभी से ज्यादा जरुरी अल्लाह की इबादत है।  कोई अस्थमा, दमा, […]

Continue Reading

શું ખરેખર આ સંબિત પાત્રાની દિકરીનો ફોટો છે…? જાણો શું છે સત્ય……

Sanjay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 3 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યા હતો અને તેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતું કે, “बुर्खे का विरोध करने वाले और टीवी चैनलों पर बैठ कर झूठ बोलने वाले संबित पात्रा की बेटी |” આ પોસ્ટ પર 402 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર TMC ના કાર્યકર્તાઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝના પૂતળા પર લગાવી કાળી શાહી …? જાણો સત્ય…

‎Suryaa Anjani‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 16 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, पश्चिम बंगाल जेहादियों के लपेटे में है. भाजपा प्रत्याशी और नेताजी सुभाष चन्द्र बोस के पोते चंद्र बोस के घर के पास बने नेताजी की मूर्ति पर TMC के गुंडों ने कालिख […]

Continue Reading

શું ખરેખર બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી ‘સેના જળ’ નામની પાણીની બોટલ મળી રહી છે…? જાણો સત્ય…

‎Nilesh Bharodiya Patidar‎ ‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાની કી એક એક બુંદ શહીદો કે નામ. સેના જલ પીવાથી માનો કે રોજ 1 કરોડ લોકો […]

Continue Reading

શું ખરેખર રૂબિકા લિયાકતે મુસલિમો અંગે આપ્યું આવુ નિવેદન..? જાણો શું છે સત્ય……

Suryaa Anjani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 112 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ 721 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રૂબિકા દ્વારા મુસ્લમાનો વિરૂધ્ધમાં […]

Continue Reading

શું ખરેખર ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈએ કાપી નાખ્યું માથું…? જાણો સત્ય…

Pragnesh Shah‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ I Support Namo પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #Selut #तो #बनता है #बंदे पर ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી. 281 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading