શું ખરેખર ફ્રિજનું પાણી પીવાથી ગંભીર બિમારી થાય છે..? જાણો શું છે સત્ય……

Pagal Gujju નામના ફેસબુક યુઝર તારીખ 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફ્રીઝનું ઠંડું પાણી પિવાથી થાય છે આ ગંભીર બીમારીઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 117 લોકોએ તેના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 120 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્ચો હતો કે, ફ્રીઝનું […]

Continue Reading

શું ખરેખર અમુલમાં આ પ્રકારે દુધનો વેડફાડ થયો હતો.? જાણો શું છે સત્ય……

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આણદ અમુલ ડેરી મા બોયલર ફાટતા દુધ ની નદીઅંતે અમિત શાહે વચન પાડીયુ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 101 લોકોએ તેમના પ્રતિભાવ આપ્ય હતા, 3 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 157 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર મોદી સરકારે ઈલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી માફ કરી.? જાણો શું છે સત્ય……

Bharat Vikas – ભારત વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી “ઈલેક્ટ્રિક કાર-બાઈક ખરીદવું સસ્તુ થશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 40 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1057 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર IPS અજયપાલે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને 3 ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો…? જાણો સત્ય…

‎ Pravin Patel ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, रामपुर के SP अजयपाल शर्मा जी ने 6 वर्ष की बच्ची के बलात्कारी नाज़िल को 3 गोलियां मार कर 72 हूरों के पास पहुँचा दिया…. #up_police #ajaypalsharma.. SP अजयपाल शर्मा जी को हम […]

Continue Reading

શું ખરેખર અમિતાભ બચ્ચનના નોકરની અંતિમ યાત્રાનો આ ફોટો છે.? જાણો શું છે સત્ય……

Fakt Gujarati – ફક્તગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા એક 23 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોહીમાં ભલાઈનો ગુણ હોવો એ મોટો ગુણ છે. કારણ કે, દુનિયામાં ઘણા લોકો પાસે પૈસા છે; પરંતુ માણસાઈ ગોતવા જવી પડે એમ હોય! સારા માણસનું નામ પૂછે તો આપણે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું નામ લેવું પડે. અમિતાભના […]

Continue Reading

શું ખરેખર તિરુપતિ મંદિરમાં રવિવારે થશે ચર્ચ પ્રેયર…? જાણો સત્ય…

‎ Vidhi Sharma ‎નામના ફેસબુક યુઝર દ્વારા 17 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अब तिरुपति मंदिर में रविवार को चर्च प्रेयर होगी और तिरुपति की आय अल्पसंखयकों के धर्म विकास हेतु बांटी जाएगी — CM रेड्डी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 218 લોકોએ લાઈક […]

Continue Reading

શું ખરેખર 22 વર્ષે પૂજા અવાના IPS બની ગયા હતા.? જાણો શું છે સત્ય……

GujjuBoss – ગુજ્જુબોસ નામના ફેસબુક યુઝર દ્વારા તા 22 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લાડલીને પોલીસની વર્દીમાં જોવા માંગતા હતા પિતા, 22 વર્ષની ઉંમરે બનાવી IPS” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 130 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. FACEBOOK | PHOTO […]

Continue Reading

શું ખરેખર ચંદ્રશેખર આઝદ ‘રાવણ’ નું સાચુ નામ નસીમુદિન ખાન છે..? જાણો શું છે સત્ય……

જય હિન્દ કી સેના નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 75 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર RBI એ એવો નિયમ બનાવ્યો કે, ATM માં 3 કલાકથી વધુ સમય માટે પૈસા ન હોય તો બેન્કને થશે દંડ…? જાણો સત્ય…

‎Khabarchhe  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RBIનો નવો નિયમઃ ATMમાં 3 કલાક સુધી કેશ ના હોય તો બેંકને દંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 3000 લોકોએ લાઈક કરી હતી. 89 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર ત્રણેય બહેનોએ એક સાથે IASની પરિક્ષા પાસ કરી .? જાણો શું છે સત્ય……

Asvin Popat  નામના ફેસબુક યુઝર દ્વારા લાગણી ના સંબંધો નામના ફેસબુક પેજ પર તારીખ 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “तीनो बहने एक साथ बनी IAS. दिनरात खेतों में काम करने वाली विधवा मां की तीनों बेटियां एक साथ बनी IAS,, कमला 32 वीं, गीता 62 वीं, ममता ने 132 वीं रैंक […]

Continue Reading

શું ખરેખર નિતિન પટેલે રાજ્ય સરકાર પાસે આ પ્રકારની માંગણી કરી.? જાણો શું છે સત્ય……

Ravi Adrola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “નીતિન પટેલની કેન્દ્ર સરકાર પાસે માંગણી:દારૂબંધીને કારણે આવક ઘટે છે,તે કેન્દ્ર ભરપાઈ કરે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 173 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

કોલકતામાં મૃતક દર્દીના પરિવારજનોએ પરિબાહ મુખર્જી નામના ડોક્ટરને મારમારતા તેમનું મૃત્યુ થયું.? જાણો શું છે સત્ય……

CHOWKIDAR NICK PRAJAPATI નામના ફેસબુક યુઝર દ્વારા I SUPPORT NAMO નામના પેજ પર તારીખ 12 જૂન 2018ના એક પોસ્ટ શેર કરી હતી. “कोलकाता के नील रतन सरकार मेडिकल कालेज में 85 वर्षीय मोहम्मद_शाहिद को सोमवार सुबह काफी गंभीर हालत में भर्ती करवाया गया ! उसे उल्टी पेट दर्द और दस्त हो रहा था। इलाज के […]

Continue Reading

શું ખરેખર ભારતમાં લોકો દૂધ નહીં ઝેર પીવે છે.? જાણો શું છે સત્ય……

અમે ગુજ્જુ-Ame Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતના લોકો દૂધ નહીં પરંતુ પીવે છે ઝેર, કારણ ઉત્પાદન 14 કરોડ લીટર જ્યારે વપરાશ છે 64 કરોડ લીટર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 392 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર આ પ્રકારે કોઈ કંપની દ્વારા સીડ બોમ્બ બનાવવામાં આવ્યો છે.? જાણો શું છે સત્ય…

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000 થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 40થી વધુ લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 631 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર આ મહિલા ડ્રાઈવરને તેના માતા-પિતાએ તરછોડી હતી અને તે હરિયાણા રોડ-વેની ડ્રાઈવર છે.?

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 829 થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 20થી વધુ લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 109 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર સેનાધ્યક્ષ બિપિન રાવતે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Pushpendra Tripathi‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા  13 જૂન, 2019ના રોજ WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ આ પોસ્ટની અંદર બિપિન રાવતના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, “आर्मी चीफ बिपिन रावत जी ने कहा अगर नेता बनना है तो 5 साल पहले देश की सेवा के लिए […]

Continue Reading

શું ખરેખર શાહનવાઝહુશૈનમુરલીમનોહરજોશીનાજમાઈછે?જાણો શું છે સત્ય..

Kalpesh Bhatia Modi નામના ફેસબુક યુઝર દ્વારા 7 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “हिन्दूह्रदयसम्राटश्रीमुरलीमनोहरजोशीजीअपनीबेटीऔरदामादशहनवाजहुसैनकेसाथईदमनातेहुए।साथमेंराजनाथजी।भैया येआपसमेंसेवईयांखातेहैंऔरहमआपकोलड़ारहे।थोड़ीसमझहोतोसमझिएकिहिन्दूनहींइनकीकुर्सीखतरेमेंआजातीहै।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 561 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 29 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 662 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શાહ નવાઝ […]

Continue Reading

શું ખરેખર જાફરાબાદમાં આ પ્રકારે પાણીની ટેન્ક હવામાં ઉડી હતી..?જાણો શું છે સત્ય..

Connect Gujarat દ્વારા તારીખ 13 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમરેલીજાફરાબાદનજીકઆવેલસીંટેક્સકંપનીમાંસીંટેક્સનાટાંકાઓભારેપવનનેલીધેઉડયા,વાયુવાવઝોડાનોભારેપવનસીંટેક્સકંપનીમાંઘડીભરમચાવીઅફડાતફડી,પવનનાસુસવાટાથીસીંટેક્સનીપાણીનીટાંકીઓદૂરદૂરફંગોળાઈ,”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 318 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર તેનું મંતવ્ય જણાવવામાં આવ્યુ હતુ. તેમજ 155 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી, આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીના જન્મ સમયે હાજર નર્સની ઉંમર 13 વર્ષની હતી..?જાણો શું છે સત્ય..

Uchcharang Jethwaનામના ફેસબુક યુઝર દ્વારા ગત તા.10 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 50 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાહુલ ગાંધીના જન્મે […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ગોરખપુરમાં શિક્ષાકર્મીઓ પર થયેલા લાઠીચાર્જનો છે…? જાણો શું છે સત્ય…

Viral Social News નામના એક ફેસબુક પેજ દ્વારા 5 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, देश का हिंदू खतरे में हैं, और गोरखपुर में इन “शिक्षामित्रों” को नौकरी की पड़ी है, मारो इनको.. मोदी मोदी मोदी मोदी मोदी??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 122 જેટલા […]

Continue Reading

શું ખરેખર ઔવેશીની સભામાંથી લોકો ઊભા થઈ જવા લાગ્યા….? જાણો શું છે સત્ય…

Patel Ghanshyamનામના ફેસબુર યુઝર દ્વારા 2 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“देख लो देश बदल रहा है अस्सुदिन ओवैसी ने जैशे ही प्रधानमंत्री नरेन्द्र मोदी को उल्टा सीधा बोलना चालू किया मुस्लिम ऑडियन्स भी चलने लगा स्टेज से लोग उठना चालू हुवा ओवेसी को रिक्वेस्ट करनी पड़ी रुको भाई नही करेंगे मोदीजी टिका या क्रिटिसिज्म बेठो […]

Continue Reading

શું ખરેખર શ્રીનગરમાં નમાઝ પછી સેનાના જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો..?

कट्टर मोदी समर्थक ग्रुप से जुड़े ओर अपने 51 साथियों को जोड़े નામના પેજ પર Dineshkaran Mehta  નામના ફેસબુક યુઝર દ્વારા તા 5 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “श्रीनगर में नमाज के बाद सेना पर पत्थर बाजी जारी, क्या इनको देखते ही ठोक देना चाहिये,???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર ઉત્તર પ્રદેશમાં આ ઘટના બની હતી….? જાણો શું છે સત્ય…

VIRAL #ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આને કહેવાય માણસાઈ.” શેર જરૂર કરજો !! શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 2500 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 150 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 561 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર સોનલ પટેલ નામની છોકરી ખોવાઈ ગઈ છે…? જાણો શું છે સત્ય…

Ajay Trivedi  નામના ફેસબુક યુઝર દ્વારા 26 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આ ફોટા બધા ગ્રુપમાં મોકલો મુંબઈ થઈ આવતી ટ્રેનમાંથી મળી છે તેનુ નામ સોનલ બિપીન પટેલ છે. એક બેન દિકરી સમજીને આ મેસેજ ફોટા સાથે આગળ મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલા ફોટો પર 172 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર ફારૂક અબ્દુલ્લાએ અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ આ નિવેદન આપ્યુ…?

Sudhanshu s Tripathi નામના ફેસબુક યુઝર દ્વારા I Support Yogi નામના પેજ પર 2 જૂન 2019ના એક પોસ્ટ શેર કરી હતી, “अमित शाह गृह मंत्री बनते ही.. फारुक अब्दुल्ला की पहली प्रतिक्रिया.. असर शुरू” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 615 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં […]

Continue Reading

શું ખરેખર રાહુલ અને રાજીવ ગાંધીએ આ પ્રકારે કર્યુ હતું…? જાણો શું છે સત્ય….

Manohar Upadhyay  નામના ફેસબુક યુઝર દ્વારા 1 ફેબ્રુઆરી 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इन्दिरा की लाश के सामने राहुल और राजीव गांधी कलमा पढ रहे हैं फिर भी हमारे देश के लोगों को लगता है कि ये लोग ब्राह्मण हैं।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 54 લોકોએ તેમના મંતવ્યો આપ્યા હતા, […]

Continue Reading

પતંજલિના સિમકાર્ડમાં 365 રૂપિયામાં તમામ વસ્તુઓ અનલિમિટેડ મળશે..? જાણો શું છે સત્ય…

નિ:શબ્દ પ્રેમ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 માર્ચ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જિયોને ટક્કર આપવા આવી ગયું પતંજલિ સિમ કાર્ડ, 365 રૂપિયામાં 1 વર્ષની વેલીડીટી સાથે જ બધું જ અનલિમિટેડ ફ્રી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2200 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 46 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં ભારતીય ચલણી નોટો છાપવાનો ગૃહ ઉધ્યોગ ચાલે છે…?

Rajendrasinh Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તા.29 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “पाकिस्तान में लघु उद्योग।  कृपया इस वीडियो को सभी को अग्रेषित करें अन्यथा उस व्यक्ति के लिए इस मिशन की सफलता नहीं होगी जिसने चुपके से इस वीडियो को लिया है।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 […]

Continue Reading

શું ખરેખર આ રાહુલ ગાંધીની જીતની ઉજવણીના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Ajay Sharma  નામના ફેસબુક યુઝર દ્વારા WE SUPPORT NARENDRA MODI નામના પેજ પર તા 23 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “वायनाड में राहुल के जीतने के बाद #जश्न की तस्वीर,फ़ोटो में तिरंगा ढूंढने बाले को उचित इनाम दिया जाएगा ! अपने देश के कुछ बुद्धजीवियों का कहना है खांग्रेस इसलिए जीती चुकी वहां के […]

Continue Reading

ઈસ્લામ પર પ્રવચન આપવા વાળી રૂબિકાએ આપત્તિજનક ફોટો શેર કરી..? જાણો શું છે સત્ય…

Times Media 24 News દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “ये वही जी न्युज की रुबिका लयाकत है जो इस्लाम पे परवचन देती है सिर्फ मुस्लिम नाम दे देने से कोई मुसलमान नही हो जाता । “  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 93 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 50 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખેરખર અલ્બર્ટ આઈન્સ્ટાઈનને બર્ન યુનિવર્સિટી દ્વારા નાપાસ કરવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Only4teacher નામના ફેસબુક પેજ દ્વારા 26 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઈતિહાસના સૌથી મહાન વૈજ્ઞાનિક ગણવામાં આવતાં અલ્બર્ટ આઈન્સ્ટાઈન ની Ph. D. ની ડિગ્રી માટે રજુ કરેલી મહાન થિયરી નામંજૂર થઈ હતી. (મતલબ કે યુનિવર્સિટીએ એમને નાપાસ કર્યા હતા.) આજે એ જ યુનિવર્સિટીમાં એમની થિયરી ભણાવવામાં આવે છે. પરીક્ષામાં નાપાસ થવું કે […]

Continue Reading

શું ખેરખર હવે એક અઠવાડિયામાં ડાયાબિટિસનો રોગ મટી જશે..? જાણો શું છે સત્ય…

Gujju Fan Club નામના એક પેજ દ્વારા તારીખ 20 મે 2019ના એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. “માત્ર 1 અઠવાડિયામાં જ ડાયાબિટીસને જડમૂળમાંથી દૂર કરી શકે છે આ 1 શાકનું સેવન, જાણો કઈ રીતે !” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 362 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 1 વ્યક્તિ દ્વારા […]

Continue Reading

શું ખરેખર ભાજપે ચૂંટણી જીતવા EVM બદલી નાખ્યા..? જાણો શું છે સત્ય…

Ram Chouhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મેના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. अंतर्राष्ट्रीय मीडिया मे खुलासा – मोदी ने हारा हुआ चुनाव जीतने के लिए 200 लोकसभा सीटो पर ईवीएम चेंज करवा दी है | શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 72 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખેરખર ભારતમાં હવે બટેટાની અને મકાઈની બેગ આવી..? જાણો શું છે સત્ય…

Pagal Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તા 18 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. હવે આવી ગયા છે બજારમાં બટેટા અને મકાઈ દ્વારા બનેલા બેગ, તમે આ બેગ ગાયને ખવડાવી શકો છો શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ સાથે એક આર્ટીકલ પણ શેર કરવામાં આવ્યો હતો, અને દાવો કરવામાં આવ્યો હતો કે […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ દ્વારા 72 હજારના ફોર્મ ભરાવવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

મોટાભાઈ બેફામ નામના પેજ દ્વારા 22 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગરીબો પાસે કોંગ્રેસે 72000ના ફોર્મ ભરાવ્યા પસી બધા ફોર્મ કચરા પેટીમાં” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 182 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, જયારે 5 લોકો દ્વારા આ પોસ્ટ પર મંતવ્ય જણાવવામાં આવ્યા હતા, તેમજ 56 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ભરૂચમાં EVMનો નાશ કરવામાં આવ્યો હતો..? જાણો શું છે સત્ય…

Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “#गुजरात मोडल की तरह कम मार्जिन से हारी हुई सीट जीत में तब्दील करने के लिए अधिकारियों पै दबाव बनायेगे। बाद में इस सिटो के EVM नष्ट किये जायेंगे (भरूच विधानसभा की तरह)” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી કેદારનાથમાં બુટ પહેરી ગયા હતા..? જાણો શું છે સત્ય…

Vipul Patel નામના ફેસબુક યુઝર દ્વારા Hardik Patel Fans Club નામના પેજ પર તારીખ 19 એપ્રિલ 2019ના એક પોસ્ટ મુકવામાં આવી હતી. बाबा के मंदिर में जुत्ते पहनकर जाते हुए हिन्दू ह्रदय सम्राट । શીર્ષક હેઠળ મુકવામાં આવેલી પોસ્ટ પર 146 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 10 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર વિદેશી અખબારેનરેન્દ્ર મોદીને નાકામ વડાપ્રધાન ગણાવ્યા..? જાણો શું છે સત્ય…

ગુજરાત સમાચાર નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 19 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નાકામ વડાપ્રધાન: ધ ગાર્ડિયન“શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 1600 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. 426 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 366 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર TMCના કાર્યકરોએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો..? જાણો શું છે સત્ય…

Uday Vithlani નામના ફેસબુક યુઝર દ્વારા 19 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. कलकत्ता में CRPF के जवानों पे आक्रमण करते हुए बगदीदी TMC वाले શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો આપ્યા હતા. 4 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ભાજપનો વ્યક્તિ બુથ કેપ્ચરિંગ કરતા પકડાયો..? જાણો શું છે સત્ય…

ભાજપ તારા વળતા પાણી નામના ફેસબુક પેજ દ્વારા ગત તારીખ 14 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બુથ કેપ્ચરીંગ કરતો વ્યક્તિ ભાજપી નીકળ્યો, ચૂંટણી પંચ બીજી વખત મતદાન કરાવશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 210 લોકો તેમના પ્રતિભાવ આપ્યા હતા, 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 151 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર હરિયાણા કોંગ્રેસના પ્રમુખે ભાંગળો વાટયો..? જાણો શું છે સત્ય…

Bharat Vikas – ભારત વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા 13 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોંગ્રેસ ફક્ત 230 સીટ પર જ ચૂંટણી લડી રહી છે અને આ જુનિયર પપ્પુ 400 સીટનો દાવો કરી રહ્યો છે !”  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2500 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન મોદીને તેમના પિતાના મૃત્યુ માટે જવાદાર માને છે..?

સમગ્ર વિશ્વના પાટીદાર નામના ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “#ભક્તો_વાસ્તવિકતા_આ_છે #share_કરો_બધા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 106 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 2 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 38 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોઈ […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં છે ઇસ્લામિક ઝંડો? જાણો શું છે સત્ય…

ફેસબુક પર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં ઈસ્લામિક ઝંડો જોઈ શકાય છે. આ ફોટોને Kaju Parmar નામની વ્યક્તિ દ્વારા 5 એપ્રિલના રોજ ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. આ ફોટોને લગભગ 200 જેટલી પ્રતિક્રિયાઓ પ્રાપ્ત થઈ છે ઉપરાંત 38 જેટલા લોકોએ આ ફોટોને […]

Continue Reading

Fact Check: Hoax Message Claiming That 125,000 Retired Income Tax Officers Aged 58-61 Years Have Been Recalled By PM Modi

Recently on various WhatsApp groups, a fake text is being shared a lot. It claims that 125,000 Retired Income Tax officers aged 58-61 years have been recalled by PM Modi. Fake WhatsApp Message Text: 125,000 Retired Income Tax officers aged 58-61 years have been recalled by Modi. They have 3 day training from 28-30 Nov […]

Continue Reading

Fake Alert: Fraudulent Data Gathering Site: http://sarkari-yojana.club

Recently on various WhatsApp groups, a fake text is being shared a lot. It is written to create urgency in people to click on the link shared and update their personal data. *प्रधानमंत्री आयुष्मान भारत योजना 2018* 13 से 70 साल के लोगो के लिए ख़ुशख़बरी, *भारत सरकार* द्वारा दिया जा रहा है *5 लाख […]

Continue Reading

Image of Delhi C.M Arvind Kejriwal Being Circulated On Various Social Platforms, Picture Speaks The Truth!

An old picture of Arvind Kejriwal is being circulated widely on various social platforms, where he can be seen drinking liquor out of the bottle. However, when FactCrescendo did a fact check of the image using a reverse image, we found the picture to be photoshopped, the original picture was taken on August 26th, 2015 […]

Continue Reading