શું ખરેખર અમુલમાં આ પ્રકારે દુધનો વેડફાડ થયો હતો.? જાણો શું છે સત્ય……
Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આણદ અમુલ ડેરી મા બોયલર ફાટતા દુધ ની નદીઅંતે અમિત શાહે વચન પાડીયુ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 101 લોકોએ તેમના પ્રતિભાવ આપ્ય હતા, 3 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 157 લોકો દ્વારા […]
Continue Reading
