શું ખરેખર પરિવારો દ્વારા બાળકોને આંતકી બનવાની તાલીમ આપવામાં આવી રહી..? જાણો શું છે સત્ય…..

S B Khatik નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शांतिप्रिय कौम वाले अपने बच्चों को बचपन से सीख देते हैं के उसे बड़ा हो कर क्या करना है करता वो वही है तो इनको शोभा देता है या तो पंचर बनाता है,या फलों की रेड़ी लगता है […]

Continue Reading

શું ખરેખર સુરત જેવી આગની ઘટના અમદાવાદમાં બની હતી..?જાણો શું છે સત્ય…..

Trishul News Media દ્વારા તારીખ 21 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફરી થઈ તક્ષશીલા વાળી, જાણો કયા?” આ પોસ્ટ પર 379 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરતમાં જે […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં મસ્જીદની અંદરથી આ પ્રકારે હથિયારો મળી આવ્યા..? જાણો શું છે સત્ય…..

Gautam prajapat Gautam Prajapat નામના ફેસબુક યુઝર દ્વારા તા.24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘गुजरात में एक मस्जिद से पकड़े गये हथियार:- आखिरकार ये मुस्लिम करना क्या चाहते हैं?? वैसे देशभर में मस्जिदों की चेकिंग की जाए तो ऐसे ही हथियार मिलेंगे?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 122 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર દુબઈમાં મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓએ રામ ભજન ગાયા..? જાણો શું છે સત્ય…..

Chirag sinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “दुबई में मुस्लिम ओरतो ने नई पहल करते हुए मस्ज़िद में राम भजन प्रस्तुत किया और उनके शेख पतियों ने ताली बजाकर ताल पर उनका साथ दिया…….!!! हिन्दुस्तान में होता तो फतवे जारी कर दिए होते अभी तक…….!!! […]

Continue Reading

શું ખરેખર આ શાળા ગુજરાતમાં આવેલી છે…? જાણો શું છે સત્ય…….

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘गुजरात में 25 सालों से किसकी सरकार है सब जानते है, वहां सरकारी शिक्षा के हालात देखिए, बजट! शिक्षा पर पूरे देश में खर्च 400 करोड़, कुंभ स्नान पर 4000 करोड़, क्या ऐसे बनेगा भारत विश्वगुरु??’ શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શુંખરેખર ભારતમાં પહેલું એટીએમ મશીન રાજીવ ગાંધીએ શરૂ કર્યુ હતુ અને BJPએ ભાકત બંધ કરાવ્યુ હતુ..?

The Lion of Porbandarનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 429 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 163 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજીવ […]

Continue Reading

શું દુબઈમાં વગર કોઈ લાયકાતે 14 લાખ રૂપિયાની નોકરી આપવામાં આવે છે..? જાણો શું છે સત્ય…….

ગુજરાતી લેખ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘આ નોકરી માટે દુબઈમાં આપે છે 14 લાખ દર મહિને, અને જરૂર નથી કોઈ યોગ્યતાની…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 158 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 34 લોકો […]

Continue Reading

શુંખરેખર 11 દિવસમાં આ હોસ્પિટલ કેન્સરની બિમારી બરાબર કરી આપ છે.? જાણો શું છે સત્ય………

VIRAL #ગુજરાત નામના પેજ દ્વારા તારીખ 19 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 68 લોકો દ્વારા તેમના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. તેમજ 4700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આયુર્વેદથી […]

Continue Reading

શું ખરેખર હોંગકોંગમાં સાંસદોને લોકો દ્વારા સંસદની અંદર મારમારવામાં આવ્યો.? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 361 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 449 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ચીનની સેના ભારતમાં 6 કિલો મિટર અંદર આવી ગઈ હતી.? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “जिस चीन को घर में घुसकर मारने की बात की थी | आज वो हिंदुस्तान के कि.मी अन्दर घुस गया |” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 249 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, […]

Continue Reading

યુપીના ઉન્નવ મેદાનમાં થયેલી લડાઈને ખોટી રીતે સાંપ્રદાયિક રીતે દર્શાવવામાં આવી રહી…….

Mohsin Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘आज उन्नाव के मदरसों के बच्चों को नफरत का शिकार बनाया गया है मदरसे के बच्चे क्रिकेट खेल रहे थे उनसे जय श्रीराम के नारे लगवाये गए और पिटाई करी गयी नए भारत मे आप भी शिकार बनेंगे खामोश रह कर […]

Continue Reading

શું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.?

Patidar Anamat Andolan Fast News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાજપ નેતાએ ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ઉઠાડીને ભાજપના સભ્ય બનાવ્યા’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 50 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર નાસામાં 35 ટકા અને અમેરીકામાં 12 ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે.? જાણો શું છે સત્ય………

ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકા માં ૧૨% વૈજ્ઞાનિક ભારતીય છે.નાસા માં ૩૫% વૈજ્ઞાનિક ભારતીય છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા પોતાનો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. તેમજ 40 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર બેરોજગારીમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને આવ્યું..?જાણો શું છે સત્ય……

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 270 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 189 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બેરોજગારીમાં ભારતને વિશ્વમાં પ્રથમ નંબર […]

Continue Reading

શું ખરેખરઆ મહિલા ઉંઝાથી મળી આવ્યા છે…? જાણો શું છે સત્ય……

Garvi Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘આ ડોશી મા ઊંઝા મા મળી આવેલા છે તેમનું નામ શાંન્તીબેન છે આગળ મોકલો દોસ્તો કોઇ ને કોઇ ની મા મલી જાય યાર કોઇ સોગધ નથી દેતા તમને પણ એક માં ના પ્રેમ હેતુ થી વિન્તી કરુ શુ દોસ્તો પિલ્શી’શીર્ષક હેઠળ […]

Continue Reading

શું ખરેખર સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને કેન્દ્ર શાસિત વિસ્તાર જાહેર કરવામાં આવશે..? જાણો શું છે સત્ય…..

GSTV નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાઠ નિમિત્તે આ વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાશે‘  શીર્ષક હેઠળ મુકવામાં આવેલી આ પોસ્ટ પર 245 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર સ્નીકર્સને 65 દેશોમાં બંધ કરી દેવામાં આવી છે.? અને તેનું કારણ કેન્સરની બિમારી છે.? જાણો શું છે સત્ય……

Jigar Pravin Desai નામના ફેસબુક યુઝર દ્વારા 26 જૂલાઈના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘SNICKER ઉત્પાદન 65 દેશોમાં બંધ કરી દીધું છે મુખ્ય કારણ કેન્સરની બિમારી છે, તમારા બાળકને આજેથી દૂર રાખો, શેર કરો અને ચેતવણી આપો’ શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 2400 લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા, 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખરપુર્વ શ્રીલંકન ખેલાડી મુરલીધરનના પિતા બિસ્કિટ વહેંચવા મજબૂર છે…? જાણો શું છે સત્ય……

GujjuRocks – ગુજ્જુરોક્સ નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આ કરોડપતિ ક્રિકેટરના પિતા આજે પણ બિસ્કિટ વહેંચવા પર છે મજબુર, કારણ છે ખૂબ જ હેરાન કરી દેનારું’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900થી વધુ લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર ઈસ્કોનના અનુયાયીઓએ રૂસમાં ટ્રેન પર આ પ્રકારે ચિત્ર દોરાવ્યા….?જાણો શું છે સત્ય…

Jigar Maisuria નામના ફેસબુક યુઝર Real Hindu History નામના પેજ પર દ્વારા 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 175 લોકો દ્વારા પોતાના અભિપ્રાય આપવામાં આવ્યા હતા, 5 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર હવે કેન્સરની બિમારીથી કોઈનું મૃત્યુ નહિં થાય…? જાણો શું છે સત્ય……

Jo Baka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે કેન્સરથી કોઈનું મૃત્યુ થશે નહિ,જાણો કે છત્તીસગઢની મમતા ત્રિપાઠીએ શોધી છે કેન્સરની દવા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર બાબા રામરહિમને 43 દિવસના પેરોલ જામીન મળ્યા….? જાણો શું છે સત્ય…..

Manahar Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘બળાત્કારના ગુનામા સજા ભોગવતા રામ રહીમને ૪૩ દિવસના પેરોલમા ખટ્ટર સરકારનો પ્રેમ બળાત્કારી બાબામા દેખાયો..પાય લાગતા હરિયાણા સરકારના મંત્રી શ્રી રામ વિલાસ શમાઁ , બીજા મંત્રી અનિલ વિજય અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીશ્રી ફડણવીશ આ છે ભાજપાનો બળત્કારીઓ પ્રત્યેનો પ્રેમ…બળાત્કારીઓને શિશ […]

Continue Reading

શુંખરેખર મુસ્લિમ મહિલા દ્વારા 100 વિઘા જમીન દાનમાં આપવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Gujju Fan Club નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 881 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 28 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. અને 277 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુસ્લિમ […]

Continue Reading

શું ખરેખર કૂલભૂષણ જાદવને ઈન્ટરનેશનલ કોર્ટે મુક્ત કર્યો..? જાણો શું છે સત્ય…

Rupali Ragi V Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવ્યુ હતુ. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કૂલભૂષણ જાદવને આંતરાષ્ટ્રિય કોર્ટ દ્વારા મુક્તિ આપવામાં આવી છે. આ પોસ્ટ પર 108 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર પોલીસ કારની અડફેટે 2 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

મારૂં નામ વિકાસ પેજ દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પોલીસની ગાડીએ અડફેટે લીધા 2 ના મોત,અને પોલીસ ની ગાડી માંથી દારૂ મળ્યો..વિકાસ પીધેલો છે.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 144 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1300 […]

Continue Reading

શું ખરેખર જાદૂઈ ઝરણું થાઈલેન્ડમાં આવેલું છે….? જાણો શું છે સત્ય….

Sanjay Saraf નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના Mahakal ke Bhakat નામના પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “थाइलैंड में एक पर्वत के नीचे पानी का एक छोटा झरना है जिसके बाजु वाले पर्वत पे *ओम् ( ॐ* ) का उच्चारण करने पर पानी का फ़व्वारा बन कर पर्वत से भी […]

Continue Reading

શું ખરેખર હરિદ્વારના માણસા દેવી મંદિરની કેબલ કારનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

Rajesh Bharwadનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં 140 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 48 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હરિદ્વારના માણસા દેવી […]

Continue Reading

શું ખરેખર આયુષ્માન યોજનાનો લાભ તમામ નાગરિકને મળશે….? જાણો શું છે સત્ય….

Social Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2000 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 68 લોકોએ આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2608 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર શિકાગોનું ઓ-હેયર એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે…? જાણો શું છે સત્ય….

ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શિકાગો એરપોર્ટ” શીર્ષક હેઠળ પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો અને પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શિકાગોનું ઓ-હેયર એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ પોસ્ટ પર 65 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ […]

Continue Reading

શું ખરેખર પરષોતમ રૂપાલાએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારેને દેશના હિત માટે ગણાવ્યા…? જાણો શું છે સત્ય….

Naresh Viraniનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જો ખરેખર #રાષ્ટ્રહિત ની વાત હોય અને પેટ્રોલ ડીઝલ થી દેશ ની આર્થિક ઇકોનોમી સુધરતી હોઈ તો પેટ્રોલ ડીઝલ ના 70 નહીં પુરા 100 રૂપિયા લીટર ના હોવા જોઈએ..કરો કરો જલ્દી ભાવ વધારો કરો દેશ ને નુકશાન જવું જ ન જોઈએ…” શીર્ષક સાથે […]

Continue Reading

શું ખરેખર મિનિટોમાં દૂર થઈ શકે છે કેન્સરની બિમારી…? જાણો શું છે સત્ય……

ખેડૂત જગતનો તાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફળ થોડી જ મીનીટોમાં દુર કરે છ કેન્સર વાંચો અને શેર કરો કેટલાયની જિંદગી બચી જશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 251 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા […]

Continue Reading

શું ખરેખર સ્વામિનારાયણના સાધુએ દુષ્કર્મ આચર્યુ હતુ….? જાણો શું છે સત્ય…..

પતુ પરમારના નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી પર લાગ્યો યુવતી પર દુસકર્મ નો આરોપ… દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી 70 વૃદ્ધ સ્વામી પ્રેમજીવન સ્વામી એ 21 વર્ષીય યુવતી પર 4 થી 5 વખત ગુજાર્યું દુષ્કર્મ…. સ્વામિનારાયણ મંદિર માં ફરજ બજાવતા સુપરવાઈઝર […]

Continue Reading

શું ખરેખર આ પ્રકારની મિઠાઈનું ગુજરાતમાં વેચાણ થઈ રહ્યું છે…? જાણો શું છે સત્ય……

Light of Universe – Jainism નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુકાનની મીઠાઈમાં શું હોય છે તે જાણી લ્યો. મીઠાઈવાળા લોકો હવે દુઘનો માવો તો વાપરતા જ નથી પણ વાસ્તવમાં શું વાપરે છે તે જોઈ લ્યો.? માવાની કોઈ પણ બનાવટ, પેંડા થી લઈને ગુલ્ફી ઘરમાં લાવશો જ નહિ…?” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શું ખરેખર મોહન ભાગવતે આ પ્રકારે નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય……

Mahendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા I Support Namo નામના પેજ પર 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ સાથે એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “कुछ लोग कहेते है सरकार RSS चला रही है, अरे मूर्खो जिस दिन RSS सरकार चलाईगी उस दिन ओविसी, नीतिश, राहुल, […]

Continue Reading

શું ખરેખર 2019ના ભારતના બજેટ કરતા મંદિરની આવક 325 ગણી વધારે છે…? જાણો શું છે સત્ય……

પાટીદાર ન્યુઝ Everyday Patidar News નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ મુકવામાં આવ્યુ હતું. “જૂઓ દેશની આર્થિક દુર્દશા આ પોષ્ટને વધુમાં વધુ શેર કરો આ પૈસા શિક્ષણ માટે ઉપયોગી થવા જોઈએ”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ પોતાના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં 20 લિટર દારૂ સાથે પકડાશો તો જેલમાં નહિં જવુ પડે…? જાણો શું છે સત્ય……

Kheti – Jagat આપ ખેતી કરો છો તો આ પેજ લાઈક કરો નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બુટલેગરોના અચ્છે દિન આવી ગયા, પણ ખેડુતના કયારે આવશે? બારમાસી કાગદી લિંબુના અેકદમ તાજા રોપા લેવા માટે 7621882875 ફોન કરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 251 લોકો તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવકોએ બંને ભાઈ–બહેનને લોહી લુહાણ કરી નાખ્યા….? જાણો શું છે સત્ય……

Kajal Shingala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “‪यह घटना #इंटोजा थाना क्षेत्र,कल की है…..‬‪4-5 Mus**m लड़के इसकी बहन का रेप करने आए, इसने रेप नही करने दिया तो भाई–बहन को बुरी तरह पीटा।‬ ‪परंतु पप्पू को ये #MobLynching नहि लगता क्यूँकि गुनहगार नेहरु–गांधी के मँजहब से है,‬ […]

Continue Reading

શું ખરેખર વિરલ આચાર્ય દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય……

Alpesh patel નામના ફેસબુર યુઝર દ્વારા 1 કરોડ પાટીદારનું ફેસબુક ગ્રુપ (1 પાટીદાર બીજા 100 પાટીદારોને જોડે) નામના ફેસબુક પેજ પર તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ મુકવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. “समय से 6 महिने पहले इस्तीफा देने वाले RBI के D G विरल आचार्य ने कहा.. देश […]

Continue Reading

શું ખરેખર પાણીના કેરબાને ઠંડુ કરવા લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય……

VIRAL#ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 541 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 73 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 761 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મિનરલ વોટરના 20 લિટરના […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની ટીમનું ગ્રાઉન્ડ પર સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવ્યુ હતું..? જાણો શું છે સત્ય……

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये हे औकात ईनकी.सभी को अछे से चेक कीया..कहीं बोंम वोंम तो नहीं ले आये साले पाकिस्तानी.?? ईससे बडी हार कोई हो नहीं शकती” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 743 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 […]

Continue Reading

શું ખરેખર યોગીની પોલ ન ખુલી જાય તે માટે પત્રકારોને રૂમમાં પુરી દેવામાં આવ્યા…? જાણો શું છે સત્ય……

Patidar Live News Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લો બોલો પત્રકારોને રૂમમાં પુરી દીધા કારણ કે સીએમ સામે પોલ ના ખુલી જાય”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 130 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 87 લોકો […]

Continue Reading

શું ખરેખર 50 રૂપિયામાં ગળાના કેન્સરના દર્દી બોલતા થઈ જશે…? જાણો શું છે સત્ય……

Fakt Gujarati – ફક્ત ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “માત્ર પચાસ રૂપિયામાં ગળાના કેન્સરના દર્દીઓ ફરીવાર બોલી શકે એવી શોધ કરી આ ભારતીય ડોક્ટરે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 99 લોકોએ આ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી ધારા 370 વિરૂધ્ધમાં અનશન પર બેઠા હતા…? જાણો શું છે સત્ય……

ગુજરાત છે કોંગ્રેસ સાથે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “एकवक्तथामोदींजीनेकश्मीरमेंधारा 370 हटानेअनशनकियाथा, औरआज 5 सालसेज्यादाहोगए, खुदप्रधानमंत्रीहै, अबअनशनतोभूलहीजाइये, 370 लिखनाभीनहीआता” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 121 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર મનોજ તિવારી માટે દિલ્હી પોલીસે એમ્બ્યુલન્સ રોકી..? જાણો શું છે સત્ય……

Dilipsinh Darbar નામના ફેસબુક યુઝર દ્વારા 5 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भाजपा सांसद मनोज तिवारी के लिए दिल्ली पुलिस ने एम्बुलेंस रोकी,….एम्बुलेंस में जिन्दगी और मौत से लड़ रही बच्ची थी और अंत में बच्ची ने दम तोड़ दिया !” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 27 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર નમાઝ અદા કરતો ફોટો ભારતનો છે..? જાણો શું છે સત્ય……

Jayant Patel નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ध्यान से देखो इस फोटो मे   इसमें बसें, कार, टैक्सी, जीप, एम्बुलेंस और इनमे स्कूल जाते बच्चे, ऑफिस जाते लोग, यात्री, राही होंगे,  एम्बुलेंस मे पेशेंट होंगे पर इन सभी से ज्यादा जरुरी अल्लाह की इबादत है।  कोई अस्थमा, दमा, […]

Continue Reading

શું ખરેખર આ સંબિત પાત્રાની દિકરીનો ફોટો છે…? જાણો શું છે સત્ય……

Sanjay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 3 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યા હતો અને તેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતું કે, “बुर्खे का विरोध करने वाले और टीवी चैनलों पर बैठ कर झूठ बोलने वाले संबित पात्रा की बेटी |” આ પોસ્ટ પર 402 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર સાવરકુંડલામાં એક કલાકમાં આઠ ઈંચ વરસાદ પડ્યો હતો…? જાણો શું છે સત્ય……

ગુજરાત વરસાદ આગાહી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂન 2019ના એક પોસ્ટ શેર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“આકોઈ#નદી નુ #પુર કે #કેરળ કે #કેદારનાથ નું દ્રશ્ય નથી.#ભયાનક #દ્રશ્ય છે#સાવરકુંડલા ના #મોલડી ગામનું જ્યાં #કલાકમાં_8_ઇંચ વરસાદ પડ્યો.#વિડિઓ#share કરો”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 646 લોકો પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 295 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર રૂબિકા લિયાકતે મુસલિમો અંગે આપ્યું આવુ નિવેદન..? જાણો શું છે સત્ય……

Suryaa Anjani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 112 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ 721 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રૂબિકા દ્વારા મુસ્લમાનો વિરૂધ્ધમાં […]

Continue Reading

શું ખરેખર પે-ટીએમ, ભીમ, ગૂગલ પે એપ્લીકેશન સુરક્ષિત નથી .? જાણો શું છે સત્ય……

Gujarat Samacharનામના ફેસબુક યુઝર દ્વારા 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Paytm, Bhim અને Google Pay નથી સુરક્ષિત, અનેક લોકોના અકાઉન્ટ થયા ખાલી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 420 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 28 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 131 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે હુકમ બહાર પાડવામાં આવ્ચો.? જાણો શું છે સત્ય……

ફેક્ટ ક્રેસન્ડોના વોટ્સ એપ નંબર +91 9049044263 પર એક યુઝર દ્વારા ફોટો મોકલવામાં આવ્યો હતો અને તે અંગેની સત્યતા જણાવવા માટે વિંનતી કરી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વોટ્સએપ ગ્રુપમાં એડમિન કોઈ સોગંધ વાળા મેસેજ, અસ્લીલ વિડીયો કે ફોટા મોકલશે તો તેને 1 વર્ષની કેદ અને 5000 હજાર રૂપિયાનો દંડ તેમજ જે નંબર […]

Continue Reading

શું ખરેખર ફ્રિજનું પાણી પીવાથી ગંભીર બિમારી થાય છે..? જાણો શું છે સત્ય……

Pagal Gujju નામના ફેસબુક યુઝર તારીખ 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફ્રીઝનું ઠંડું પાણી પિવાથી થાય છે આ ગંભીર બીમારીઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 117 લોકોએ તેના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 120 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્ચો હતો કે, ફ્રીઝનું […]

Continue Reading