શું ખરેખર બિહારમાં બેંક મેનેજરને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટાકારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

Rajkot Mirror નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બિહારની બેંકમાં ઓચિંતું ચેકીંગ આવતા, મેનેજર માસ્ક વગર બેઠા હતા ભરવો પડતો મેમો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 315 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 30 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ‘એમ્ફાન’ વાવાઝોડાનો છે…? જાણો શું છે સત્ય…

TheGujaratkesari નામના ફેસબુક પેજ દ્વારા 20 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Cyclone Amphan  ને જોઈ લો કેવો જોરદાર નો પવન ફૂકાઈ રહ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એમ્ફાન વાવાઝોડાનો છે. આ પોસ્ટને 27 લોકો દ્વારા લાઈક […]

Continue Reading

શું ખરેખર દલિત મહિલા દ્વારા બનાવવામાં આવેલા ભોજનને કામદારો દ્વારા નકારવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Banty Dhodia નામના ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “મધ જેવું મીઠું પરિણામ જોઈતું હોય તો મધમાખી જેવો સંપ રાખવો જરૂરી છે” વતન જતા મજૂરોને સારું ખાવાપીવાનું મળતું નથી ને તેઓ રડતા રડતા હજાર બારસો કીમી ચાલતા જઇ રહયા છે, […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબના લોકડાઉન બાદ મોલ ખુલ્યાના દ્રશ્યો છે.? જાણો શું છે સત્ય…

Kirit Mandirwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Crazy situation on saudi malls opening after lockdown… ladies out for Eid market 🙄🙄God also cannot save us” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 […]

Continue Reading

શું ખરેખર ફેસ માસ્ક લાંબો સમય પહેરવાથી નુક્શાની થાય છે…? જાણો શું છે સત્ય…

Nareshkumar Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફેસમાસ્કનું જોખમ માસ્કનો ઉપયોગ મર્યાદિત સમય માટે થતો હોવાનું માનવામાં આવે છે. જો તમે તેને લાંબા સમય સુધી પહેરો છોતો, 1. લોહીમાં ઓક્સિજન ઓછું થાય છે. 2. મગજમાં ઓક્સિજન ઓછું થાય છે. 3. તમારા શરીરમાં નબઈ લાગે છે. 4. […]

Continue Reading

શું ખરેખર બસ કંડક્ટરે પાસ કરી UPSC ની મુખ્ય પરીક્ષા…? જાણો શું છે સત્ય…

જ્ઞાન સાથે ગમ્મત – Gujarati Fun  નામના ફેસબુક ગ્રુપ દ્વારા 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કેટલી સલામ આપશો આ ભાઈ ને?. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બેંગ્લોરના મધુ એનસી નામના બસ કંડક્ટરે નોકરી કરવાની સાથે […]

Continue Reading

શું ખરેખર સુરતમાં મજૂરો દ્વારા કરવામાં આવેલી તોડફોડના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

Adv Aslam Ansari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા હાલ છે સુરતના, સરકાર અને #મજદૂર એકબીજાના દુશ્મન બની ગયા હોય તેવી હાલત ભારતમાં ઠેરઠેર કેમ? નિષ્ફળ તંત્ર, ખામોશ  મીડિયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

મણી મંદિરનો વીડિયો કાશી વિશ્વનાથ મંદિરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Paresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કાશી વિશ્વનાથ મંદિર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનો છે. આ પોસ્ટને 15 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 6 […]

Continue Reading

શું ખરેખર મુંબઈના મોહમ્મદ અલી રોડના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Rakesh Devani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*_મોહમંદ અલી રોડ મુંબઇ_* 👆આમાં કોઈ સોસીયલ ડિસ્ટન્સ નુ પાલન નથી મુંબઈ રેડઝોન હોટસપોટ કોરોના માટે છે એમાં છુટછાટ ના આ દરશય સામે આવ્યા હવે આમાં કોણ બચાવે કયો????” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના […]

Continue Reading

નેપાળમાં થયેલા કરાના વરસાદનો વીડિયો છત્તીસગઢના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Kevadiya Paresh નામના ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, છત્તીસગઢ માં કરા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો છત્તીસગઢમાં પડેલા કરાના વરસાદનો છે. આ પોસ્ટને 11 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 4 […]

Continue Reading

શું ખરેખર અમ્ફાન વાવાઝોડા દરમિયાન થયેલી નુક્શાનીના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

IamGujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહા સાયક્લોન અમ્ફાનનું રૌદ્ર રૂપ, પવનના જોરની સામે સેંકડો ટન વજનના ટ્રકો પણ પલટી ગયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 258 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર આ મુંબઈના બોરિવલી વિસ્તારમાં દિપડો આવ્યા તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

JV Visani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Rajendra Nagar Borivali west, once upon a time this area of Borivali was part of National Park Jungle. For wild animals it’s not less than a”घर वापसी” We humans are real encroachers…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો…? જાણો શું છે સત્ય…

Hari Na Kaka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના નો કહેર વ્હાઈટ હાઉસમાં કોરોના ની એન્ટ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ને કોરોના પોઝીટીવ સુત્રો દ્વારા માહિતી” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 179 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. અને […]

Continue Reading

શું ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની ટ્રેનનો આ વિડિયો છે.? જાણો શું છે સત્ય…

City News Rajkot live નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વઢવાણ: ટ્રેઈનના ડબ્બામાં માતા બાળકને જોઇને હ્રદય દ્રવી ઉઠશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 79 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 168 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર 890 બારકોડવાળી ચીજવસ્તુઓ સ્વદેશી હોય છે…? જાણો શું છે સત્ય…

Vaibhav TVS  નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 🇮🇳 સ્વદેશી પ્રોડક્ટ કેવી રીતે ઓળખશો ? *આપણાં દેશ નો બારકોડ 890 થી શરૂ થાય છે.* *હમણાં ઘર માંથી કોઈ એક પ્રોડક્ટ લો, સાદું બિસ્કીટ નું પેકેટ પણ….*બાર કોડ જુઓ 890 […]

Continue Reading

શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

NarendraSinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 6 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #સંપૂર્ણ_બહિષ્કાર ❌❌❌❌❌❌❌❌ આ પોસ્ટર ધ્યાન થી જુઓ… આ ફિલ્મ નું નામ છે… #ટીપુ_સુલતાન #India_S_First_Freedom_Fighter… આ ટીપુ તો #શિવાજી_મહારાજ ના સમય પછી ઈ.સ. 1750 આસપાસ જનમ્યો હતો તો એનાં જન્મ ના હજાર વર્ષો પહેલાં પહેલાં […]

Continue Reading

શું ખરેખર સુરતમાંથી મજૂરો બહાર જઈ રહ્યા છે તેના દ્રશ્યો છે…? આ જાણો શું છે સત્ય…

Ashutosh Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત આજ ના દ્રશ્યો આટલા બધા લોકો જો સુરત માંથી જ જો માઈગ્રેટ થતા હોય તો આખા દેશ ના ઔદ્યોગિક શહેરોની હાલત પણ આવી જ હશે બહુ મોટી મંદી આવી રહી છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર આ પૂર્ણ મેઘધનુષ્ય ગુજરાતમાં જોવા મળ્યુ હતુ…? આ જાણો શું છે સત્ય…

Deepak C Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Full rainbow🌈 seen in Gujarat. It is visible once in 100-250 years. It is called Brahma Dhanush. Enjoy seeing it…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 28 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

હૈદરાબાદમાં આવેલા દીપડાનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎ Satyendra R Mishra નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Akhbar nager under bridge ma, New Vadaj Road, Ahmedabad. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદના અખબાર નગર અંડરપાસ ખાતે આવેલા દીપડાનો છે. […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય…

Raj Patel Mahesana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુ ઇન્ડિયાની વરવી વાસ્તવિકતા…સુરત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 98 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 239 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર આ મજૂર તથા તેમના પરિવાર દ્વારા હાલમાં આત્મહત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

દિવ્યેશ કાઠિયાવાડી મેકડા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ સરકાર બધું આપે છે તો આ નાના મંજૂર શું કામ મરે છે એને શું મજા આવતી હશે આવું કરવાની રજી આ સમજી જાજો આવું આવું રહશે તો આપડે ઈ લોકો ની નજર માં છીએ. કાઠિયાવાડી પોતે” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર હાથી દ્વારા રસ્તો પાર કરતો આ વિડિયો આસામનો છે….? જાણો શું છે સત્ય…

Zalak Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Assam, India (In this video, elephants follow more discipline than the human beings.)” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 વ્યક્તિએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર રસ્તા પર દોડતા હરણનો આ વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય…

Surat City નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Gujarat Highway.. Animals Are Roaming… Beautiful Nature” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 534 લોકોએ મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ગૂગલ મેપમાંથી LOC હટાવવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

‎‎ગણદેવી તાલૂકો નામના ફેસબુક પેજ દ્વારા 8 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગૂગલ પરથી LOC નિકળી ગયૂ છે….મહત્વ ના સમાચાર છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલ દ્વારા ગૂગલ મેપ પરથી LOC હટાવી લાવામાં આવ્યું છે. આ પોસ્ટને 118 લોકો […]

Continue Reading

શું ખરેખર રેલવે પોલીસ દ્વારા ચાલીને જતા મજૂરો પાસેથી લાંચ લેવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય..

Deepa Santwani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અધોગતિશીલ ગુજરાત..!! પગપાળા વતન જતા શ્રમિકો પાસે ગુજરાત સરકારની રેલવે પોલીસ લાંચ કઈ રહી છે.. અમિત શાહ માટે ખોટા સમાચાર ફેલાવતા લોકોની ધરપકડ જો 24 કલાકમાં થઈ શકતી હોય તો ગૃહમંત્રી અમિત શાહ સુધી આ ગરીબોની વેદના કેમ નથી […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈના પત્ની ભગવતીબેન મોદીનું અમાદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિધન થયું…? જાણો શું છે સત્ય…

‎‎Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 😞😞😞 कुछ चीज़ें एकदम चौंका जाती है…. एकदम🥺 प्रधानमंत्री मोदी की भाभी भगवती बेन मोदी का कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से मृत्यु हो गई । वो प्रहलाद […]

Continue Reading

શું ખરેખર રતન ટાટા દ્વારા યુવાનની કંપનીમાં 50 ટકાની ભાગીદારી કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Pramukh Swami Maharaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 મે ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “18 વર્ષના આ છોકરા ના આઈડિયા થી ખુબ ખુશ થયા રતન ટાટા, ખરીદી લીધી કંપની માં 50% ભાગીદારી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 948 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર રેલવે સ્ટેશનનો આ વિડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય…

Navsad Kotadiya Hasya Kalakar official નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જે શહેર એ લાખો લોકો ને રોજી રોટી આપી તે શહેર માં આજે આફત છે તો સાથ સહકાર આપવા ને બદલે તમે આવું બોલો છો શું દુઃખ આપું?? તમને અમદાવાદ શહેરે કે તમે મુર્દાબાદ ના નારા […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું મંજૂર એ માહિતી એક અફવા… જાણો શું છે સત્ય…

‎‎Nimish Shah નામના ફેસબુક યુઝર દ્વારા 7 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, થોડાક સમયમાં સમાચાર… ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે થી શ્રી વિજયભાઇ રૂપાણીનું રાજીનામુ મંજૂર… તેઓના સ્થાને શ્રી મનસુખભાઇ માંડવીયાની ગુજરાતના નવા મુખ્યમંત્રી પદે પસંદગી…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય…

Er Ashish Vasava નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકા દ્વારા એક સારો નિર્ણય લેવાયો છે. અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મુક્યો. હવે ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મુકવાનો વારો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના […]

Continue Reading

પાકિસ્તાનના ફોટોને ભારતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Hidayat Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોકડાઉન દરમિયાન ફસાયેલા લોકોમાં પ્રથમ ફોટામાં મુસ્લિમ બિરાદરો રાધા સ્વામી સંપ્રદાય દ્વારા સંચાલિત આશ્રમમાં નમાઝ પઢી રહ્યા છે બીજા ચિત્રમાં શીખ ભાઈ મુસ્લિમ ભાઈઓ માટે ઇફ્તાર ગોઠવી રહ્યો છે. આ આપણું ભારત છે.. આ માનવતા છે, આશા છે, પ્રેમ […]

Continue Reading

આજ તક ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Sahir Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમને કોક તો સમજાવો 135 કરોડ દેશ નિ સંખ્યા છે અને 160 કરોડ મજદૂર ને કોરોના સનકટ👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દેશની વસ્તી 135 […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના દાણીલીમડામાં પરિવારે અનાજ ન મળતા આપઘાત કર્યો છે…? જાણો શું છે સત્ય…

Panter Boss નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદઃ નાં દાણીલીમડા નું છે પરિવાર આ રીતે એક ઘર નું આખું પરિવાર અનાજ વગર ખાઘીયા વગર આત્મા હતિયાં કરે છે સુ કરે છે ગુજરાત સરકાર પોસ્ટ લાઈક નાં કરો તો કઈ નઈ પરંતું વધું માં વધું શેર જરૂર […]

Continue Reading

જામનગર પોલીસ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપવામાં નથી આવી… જામનગર પોલીસના નામે અફવા ફેલાવાઈ…

Vikramsinh Jadeja નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર પોલીસ જાહેર ચેતવણી જામનગર પોલીસ દ્વારા જાહેર કર્યા મુજબ તારીખ: 5-5-2020ને મંગળવાર સાંજે 7 વાગ્યાથી રાત્રે 12-00 કલાલ સુધીમાં દરેક એરિયા અને સોસાયટીમાં ગમે ત્યારે પોલીસ ચેકીંગ કરવા આવી શકે છે. આ દરમ્યાન જો કોઈ વ્યક્તિ રસ્તા પર, સોસાયટી, એપાર્ટમેન્ટ પાર્કિંગમાં બેઠેલ […]

Continue Reading

શું ખરેખર ડો.મનિષા પાટિલનું કોરોનાના દર્દીની સારવાર કરતા મોત થયુ છે…? જાણો શું છે સત્ય…

Nimisha Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ૐ શાંતિ શાંતિ શાંતિ #કોળી _ સમાજની _ દીકરી _ ડોક્ટર _ કોળી _ મનીષા _ પાટિલ 188 કોરોનાગ્રસ્ત લોકોને સાજા કર્યા હતા અને કોરોનાના કારણે # સારવાર _ આપતા _ આપતા _ તેણીનું _ મૃત્યુ_થયું. ઈશ્વર સેવાભાવી ડોક્ટરની […]

Continue Reading

શું ખરેખર જયપુરમાં સાધુના ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયું…? જાણો શું છે સત્ય…

Bipin Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જયપુર માં એક હિન્દૂ સાધુની ચીલમ પીવાની ટેવ થી 300 થી વધુ લોકો કોરેન્ટાઇન. સાધુ કોરોના પોઝિટિવ છે. સાધુ નો ડેરી નો બિઝનેસ છે અને 50 થી વધુ પરિવારો ને […]

Continue Reading

શું ખરેખર રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…

Himesh Bhagat નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રામાયણ મા રાવણ નો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી નુ નિધન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રખ્યાત સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું. આ […]

Continue Reading

રતન ટાટા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં નથી આવ્યુ…જાણો શું છે સત્ય…

Surat Updates નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બધા વ્યાવસાયિકો માટે *રતન ટાટા* નો ટૂંકો સંદેશ. વ્યવસાયની દુનિયાના મારા પ્રિય મિત્રો, 2020 એ ફક્ત ટકી રહેવાનું વર્ષ છે, નફા-નુકસાનની ચિંતા કરશો નહીં, સપના અને યોજનાઓ વિશે પણ વાત ન કરો, સૌથી મહત્વની બાબત એ છે કે આ […]

Continue Reading

અમીરગઢ ચેકપોસ્ટ બાદ રાજસ્થાનના વિસ્તારના વિડિયોને સુરત પાસેનો બતાવી ફેલાવવામાં આવી રહ્યો…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરતથી પોતાના વતન જઈ રહેલાઓને ધોકા મારી પાછા મોકલ્યા.. બોવ વોટ આપ્યા, આપો હજુ… શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 645 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 99 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1500થી […]

Continue Reading

રાજસ્થાનની સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાના વીજળી અને પાણી બિલ માફ કરવામાં નથી આવ્યા પણ સ્થગિત કરવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય…

Shailesh Tandel નામના ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, રાજસ્થાનમાં ગેહલોત સરકારે માર્ચ-એપ્રિલ નુ પાણી-વિજળી નુ બિલ માફ કર્યુ… ગુજરાતમાં રૂપાણી સરકાર કયારે જાહેર કરશે ? સમર્થન માટે પોસ્ટ ને શેર કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર જાપાનના પ્રોફેસર ટાસુકો હોંજો દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…

Liladhar Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Physiology or Medicine में नोबेल पुरस्कार जीतने वाले जापान के प्रोफेसर डॉक्टर टासुकू होंजो ने आज मीडिया के सामने यह बोल कर सनसनी फैला दी कि कोरोना वायरस प्राकृतिक नहीं है। यदि प्राकृतिक होता पूरी दुनिया में यह यूं […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને કારણે ઓસ્ટ્રેલિયાના મોલમાંથી ચીની લોકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

CN24NEWS  નામના ફેસબુક પેજ દ્વારા 15 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શતુઆત થઈ ચૂકી છે….. ઓસ્ટ્રેલિયા ની સુપર માર્કેટ માં એક ચીની ગ્રાહક ને રીતસર મોલ ની બહાર કાઢ્યો….. આપડા ભારત ના તમામ વેપારી ઓ એ હવે ચીન પાસે થી વસ્તુ ખરીદવાની […]

Continue Reading

શું ખરેખર પોરબંદરના યુવકે કોરોના વાયરસની દવા શોધી કાઢી…? જાણો શું છે સત્ય…

‎‎Lucky Vaghela નામના ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પોરબંદરના વિસાવાડા ગામના યુવાન રાજુભાઇ કેશવાલાયે દાવો કર્યો કે કોરોનાની દવા મે ગોતી લીધી છે પણ મારી શરતો સરકાર પહેલા સ્વીકારવા તૈયાર થાય તો બતાવીશ shere kare bhai log. આ પોસ્ટમાં […]

Continue Reading

પાલઘરમાં સાધુની હત્યામાં કોઈપણ મુસ્લિમ વ્યક્તિ સામેલ ન હતી… જાણો શું છે સત્ય…

Mahendra Vyas નામના ફેસબુક યુઝર દ્વારા કટ્ટર શુરવીર ક્ષત્રિયોનું ગ્રુપ! એક ક્ષત્રિય બીજા 100 ક્ષત્રિયો ને એડ કરો નામના ફેસબુક પેજ પર તારીખ 20 એપ્રિલ 2020ના “મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં અખાડાના બે સાધુની એમના ડ્રાઇવર સહિત જિદ્દી મુસલમાનોના ટોળાએ અનેક પોલીસ જવાનોની હાજરીમાં ડંડા અને લાકડી દ્વારા નિર્મમ હત્યા કરી નાખી અને 108 કરોડ હિન્દુ હાથ […]

Continue Reading

વર્ષ 2010ના બાંગ્લાદેશના ફોટોને ખોટા દાવા સાથે હાલમાં શેર કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…

Halla Bol નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “विदेशों से बीमारी अमीर ला रहे है ओर सड़कों पर लाठी गरीब खा रहे है यही जोश मोदीजी ने सभी एयरपोर्ट पर दिखाते तो आज गरीब सड़कों पर लाठी नहीं खाते” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર કોરોના ફેલાવવા માટે જાણી જોઈને ચલણી નોટ ફેકવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

मिलावट के खिलाफ जागरूकता अभियान નામના ફેસબુક પેજ પર તારીખ 26 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Jov aa bhai su krine gya te.. Gadi no. GJ15OF1515. वीडियो को पूरा ध्यान से देखे और 😠 रिएक्शन न दे पोस्ट पर फैला होगा #कोरोना #चमगादडों से तुम्हारे यहां; मेरे यहाँ ये लोग ही फैला रहे हैं #कोरोना जिहाद  #coronajihad #indianmuslim #islam #jihad #muslim #muslims” […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને કારણે પૂણેની ડોક્ટર મેઘા વ્યાસનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…

Jiten Patel‎  નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ Sara suvichar નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આપણાં સત્સંગી હરિભક્ત ડૉ. મેઘા વ્યાસ (પૂણે) કોરોના દર્દી ની સારવાર કરતાં તેઓ પણ કોરોના થી સંક્રમિત થતાં તેઓનું મૃત્યુ થયું હતું ડૉ. મેઘા વ્યાસ […]

Continue Reading

જામનગરમાં નવા કોરોનાનો કોઈ પોઝિટીવ દર્દી નોંધાયા નથી. : ક્લેકટર રવિશંકર

જામનગરમાં સોમવારના તારીખ 27 એપ્રિલ 2020ના બપોર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોમાં દહેશત ફેલાઈ હતી. તેનું કારણ છે બપોર બાદ સ્થાનિક મિડિયામાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારો, કોરોનાના વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાના સમાચાર ગુજરાતના સ્થાનિક મિડિયામાં સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.  DIVYABHASKAR  ZEE24KALAK હવે આ સમાચારને […]

Continue Reading

શું ખરેખર આ કેરેલાના થીરૂઅંનતપુરમ શહેરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણને ભલે ભાષામાં સમજ નહિ પડે પણ દક્ષિણ ભારત નું થીરૂઅનંતપુરમ મા માસ્ક નહી પહેરનારા યુવાનોને એમ્બ્યુલન્સમાં બનાવટી કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રાખી પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. જાગૃતિ માટે કરેલું આ કામ મને ગમ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને કારણે 15 ઓક્ટોમ્બર, 2020 સુધી તમામ હોટલો ,રેસ્ટોરન્ટ અને રિસોર્ટ બંધ રહેશે…? જાણો શું છે સત્ય…

Jesal Shah  નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભારતની તમામ *હોટલો*, *રેસ્ટોરન્ટો* તેમ જ *રિસોર્ટ* ૧૫/૧૦/૨૦૨૦ સુધી રહેશે બંધ. 👆👆👆👆. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક […]

Continue Reading