ગુજરાતમાં કોંગ્રેસની 14 સીટ આવશે…! કોણે કરી આગાહી…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આમા ભગતડા 26 જીતવાની વાત કરે સે.. શેયર કરો… જ્યારે પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં અંબાલાલ પટેલ નામના આગાહી નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ સાચી […]

Continue Reading

શું ખરેખર ગુજરાત ભાજપના કાર્યકર્તા ગૌમાંસ સાથે ઝડપાયા…? જાણો શું છે સત્ય…

Shakshi Sharma નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 ઓક્ટોબર, 2018 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, गुजरात में B J P कार्यकर्ता गऊ मास के साथ पकड़े गए दंगा करवाने की कोशिश विफल. આ પોસ્ટને લગભગ 23000 જેટલા લોકોએ લાઈક કરી હતી. 12 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ દ્વારા “ઘર નું ઘર” ફોર્મના મહિલાઓ પાસેથી રૂપિયા લીધા હતા.?

આશિષ બી પઢિયાર નામના ફેસબુક યુઝર દ્વારા 20 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. કોઈને યાદ છે.. “2012માં કોંગ્રેસ “ઘરનું ઘર”ના ફૉર્મ ની લૉલીપોપ 100 રૂપિયા લઈને આપતી હતી. 100 રુપિયા ગરીબ લોકો પાસેથી લઇને પાછા આપ્યાં નથી ને 72000ની ચિંગમ આપવાં નીકળી છે.” શિર્ષક હેઠળ શેર કરાયેલી આ પોસ્ટ પર 302 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પાટણની સભામાં વડાપ્રધાન બોલ્યા અપશબ્દ…? જાણો શું છે સત્ય…

Ahir Shyam નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, લ્યો કાલ ની ખારેક ટીમ પછી આજે ગુજરાત માં દેશ ના વડાપ્રધાન નું જાહેર સભામાં bc bc ?? ગાળો બોલતો વડાપ્રધાન જોયો ક્યારેય ?. આ પોસ્ટને લગભગ 74 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 જેટલા […]

Continue Reading

શું ખરેખર ભાજપ દ્વારા હાર્દિક પટેલ પર કરાવાયો હતો હુમલો…? જાણો શું છે સત્ય…

Ramesh Bhadani નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બ્રેકિંગ ન્યુઝ.. હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિને લીંબડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.. ભાજપના નેતા જીતુ વાઘાણીએ પાંચ લાખ રૂપિયા આપીને આ કૃત્ય કરાવ્યું હોવાનો થયો ખુલાસો. *આરોપીએ લીંબડી પોલીસ સ્ટેશમાં કરી […]

Continue Reading

હાર્દિક પટેલને ફડાકો મારનાર વ્યક્તિ ખરેખર બુટલેગર છે…? જાણો શું છે સત્ય…….

વિકાસ ગાંડો નામના પેજ દ્વારા 19 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો, કે હાર્દિક પટેલને ફડાકો મારનાર વ્યક્તિ બુટલેગર છે.  આ પોસ્ટ પર 426 લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા અને 33 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, અને 1800થી વધુ લોકોએ આ પોસ્ટને શેર કરી હતી… ARCHIVE | PHOTO […]

Continue Reading

શું ખરેખર હાર્દિક પટેલે 10 લાખ રૂપિયા આપીને પોતાના પર કરાવ્યો હુમલો…? જાણો શું છે સત્ય…

Ahmedabad People નામના એક ફેસબુક પેજ પર 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હાર્દિકે જાતે જ કરાવ્યો હતો હુમલો… દસ લાખ રૂપિયા આપી ને પોતાને જ થપ્પડ મરાવી. લીંબડી પોલીસ સ્ટેશનમાં આરોપીએ કરી કબૂલાત…પોતે જ હુમલો કરાવ્યો છતાં માર શા માટે ખવડાવ્યો?? તેવો કર્યો સવાલ. આ પોસ્ટને […]

Continue Reading

મોદીને વોટ આપવા ખરેખર યુવાને ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી દીધી..?

14 એપ્રિલ 2019ના ખબર છે. કોમ નામના પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. યુવકે PM મોદીને વોટ આપવા છોડી ઓસ્ટ્રેલિયાની નોકરી હેડલાઈન સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,  મેગ્લોરના એક યુવાને નરેન્દ્ર મોદીને જીતાડવા અને ભાજપને વોટ આપવા માટે ઓસ્ટ્રલિયાના એરપોર્ટ પરની નોકરી છોડી દીધી હતી. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર નીરવ મોદીએ લંડન ભાગવા માટે ભાજપાને આપ્યું હતું 456 કરોડનું ફંડ…? જાણો શું છે સત્ય…

ફેસબુક પર ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના એક ફેસબુક પેજ પર 24 માર્ચ , 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 456 કરોડ ભાજપ મોદી ને ફંડ આપ્યું બોલો.. પછી ભાગી જ શકાય ને.. ક્યાં ગયા ભગતડા મૂર્ખા ગદ્દારો.. શેયર કરો મિત્રો. અને આ પોસ્ટમાં એવું […]

Continue Reading

ખાલી ખુરશી જોઈ ભાજપાના સાંસદ ખરેખર રડી પડ્યા..? જાણો શું છે સત્ય…….

પ્યોર પાટીદાર નામના પેજ દ્વારા 14 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “ખૂબ રડવિયા ખેડૂતોને હવે રડવાનો વારો તમારો છે યાદ રાખજો” શિર્ષક હેઠળ gstvના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે “ભાજપના સાંસદની સભામાં કોઈ ન આવતા સાસંદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા” આ પોસ્ટ પર 249 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 151 લોકો […]

Continue Reading

ગુજરાતના ગામડામાં આજે પણ મુસાફરી કરવી મુશ્કેલ છે..? જાણો શું છે સત્ય……

દેવ વસાવા નામના ફેસબુક યુઝર દ્વારા અપના અડ્ડા નામના પેજ પર 3 એપ્રિલના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં જે બસો ચાલતી હતી તે મોદી સરકારના શાસન દરમ્યાન બંદ કરી દેવામાં આવી હતી! (જેમને પણ પોતાના વિસ્તારમાં આ બાબતની જાણકારી હોય તે કૉમેન્ટમાં માહિતી આપો)! વસ્તી વધવાની સાથે વધુ નવી બસો શરૂ કરવાના બદલે […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીની રેલીમાં ઉમટ્યું હતું માનવ મહેરામણ..?

ગુજરાતી લેપટોપ નામના પેજ દ્વારા 15 એપ્રિલ 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં આ “કોઈ #મોદી કે #શાહ ની નહિ બંગાળા મા યોજાયેલી #રાહુલ_ગાંધી ની રેલી નો વ્યુ છે…” શીર્ષક હેઠળ રાહુલ ગાંધીના ફોટો સાથે બીજા 2 ભીડના ફોટો શેર કરવામાં આવ્યા હતા. આ પોસ્ટ પર 232 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 12 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા […]

Continue Reading

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મોદી અને અમિત શાહના ફોટોનું જાણો શું છે સત્ય…

ફેસબુક પર Afzal Lakhani નામના એક ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાકિસ્તાન અલગાવાદી પીડીપી અફઝલ ગુરુ સમર્થક ભાજપાને હવે વોટ ના જ અપાઈ..ભાજપ ભગાઓ દેશ બચાઓ. આ ઉપરાંત  પોસ્ટમાં  અમિત શાહ, નરેન્દ્ર મોદી તેમજ નરેન્દ્ર મોદીની માતા હીરાબાના મળીને કુલ 5 […]

Continue Reading

ભારતમાં 125 કરોડ લોકોએ ગેસ સબસિડી છોડી..! જાણો શું છે સત્ય……

ગત તારીખ 8 એપ્રિલના बेखौफ Gujju નામના પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. 125 કરોડ લોકોએ ગેસની સબસીડી છોડી, અલ્યા પણ એટલી તો ટોટલ વસ્તી છે દરેક વ્યક્તિને અલગ અલગ ગેસની બોટલો આપી છે ?? કઇ બ્રાન્ડ વારો છો ?? ???અને હકીકત તો એ છે કે મોટાભાગના પરીવારોને ગેસના કનેક્શન નથી મળ્યા તો એ […]

Continue Reading

શું ભાજપને વોટ આપશો તો જ પાણી મળશે…? જાણો શું છે સત્ય…

ફેસબુક પર Amit Chavda Fan Club નામના એક ફેસબુક પેજ પર 14 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગોમે ગોમ શેર કરી ને પોહચાડી એ આ નેતા છે કે ગુંડા. ઉપરાંત  પોસ્ટમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિશે વાત કરવામાં આવી હતી. જ્યારે પોસ્ટમાં એવું લખેલું […]

Continue Reading

પુલાવામા હુમલાના શહીદોના પરિવારો વિશે ગુજરાતના સીએમએ શું કહ્યું…? જાણો શું છે સત્ય….

ગત તારીખ 10 એપ્રિલના khabarchhe.com નામની વેબસાઈટ દ્વારા એક આર્ટિકલ પબ્લીશ કરવામાં આવ્યો હતો અને આ આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એર સ્ટ્રાઈકના પુરાવા માગનારા શહીદોના પરિવારજનોને પણ પાકિસ્તાની કહ્યા… આ પોસ્ટને 871 લોકોએ શેર કરી હતી.. PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ કર્યું આવું ટ્વિટ…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર Kalpesh Devani નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગાંધી ની વિચાર ધારા વાલા બધા આવાજ છે કે શું ?. ઉપરાંત  પોસ્ટમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પરથી 8 એપ્રિલના રોજ થયેલી એક ટ્વિટ મૂકવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ભાજપે પૂર્વ આંતકીને ટિકિટ આપી.? જાણો શું છે સત્ય…..

13 એપ્રિલ 2019ના ભાણજીભાઈ પટેલ નામના એક ફેસબુક યુઝર દ્વારા “શ્રીનગર લોકસભા થી પૂર્વ આતંકી કમાન્ડર રાષ્ટ્રવાદી સૈફુલ્લા ફારૂકી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડે છે. ( મિત્રો આ પોસ્ટ દરેક જણ પોત પોતાની વોલ પર મુકો અને દેશ ના દરેક નાગરીક સુધી આ હકીકત પહોચાડવાનો પ્રયત્ન કરો )” નામના શીર્ષક સાથે એક પોસ્ટ મૂકવામાં આવી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પીએમ સાથે ભોજન લીધું હતું..? જાણો શું છે સત્ય…

ગત તારીખ 11 એપ્રિલના “લોક સરકાર ગળતેશ્વર” નામના ફેસબુક યુઝર દ્વારા “જો તમે ગુજરાતી છો તો આ ગ્રુપમાં જોડાઓ જોઈએ ફેસબુકમાં કેટલા ગુજરાતી છે” પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં લખ્યું હતું કે, “પાકિસ્તાન થી ભાજપને સમર્થન મળવાની ખુશીમાં લાહોરની # मुर्ग मुस्सलम उडता चौकीदार # ચોકીદાર ચોર છે #મિલીભગત” અને એવો […]

Continue Reading

નરેન્દ્ર મોદી દ્વારા નમાજ અદા કરવામાં આવી હોવાનો ફોટો થયો વાયરલ…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર પટેલ ભાઈ ચોકીદારોકા માલિક નામના એક ફેસબુક યુઝર દ્વારા 27 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, રામમંદિર નામે સરકાર બનાવી હવે મોલવી બની ગયો છે, ભકતો સેર કરો આતો રાહુલ ગાંધી લાગે છે, હિન્દુ વિરોથી મોદી ખાન ?. આ પોસ્ટને લગભગ 398 જેટલા લોકોએ લાઈક […]

Continue Reading

શું ખરેખર ભાજપની રેલીમાં પાકિસ્તાની ધ્વજ લહેરાયો…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક પેજ દ્વારા 9 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મુકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ભાજપની રેલીમાં પાકિસ્તાની ઝંડા લહેરાયા, આ છે પાકિસ્તાન કા સાથ ભાજપા મોદી કા વિકાસ..શેયર કરો લોકોને ખબર પડે. આ પોસ્ટને લગભગ 537 જેટલા લોકોએ લાઈક કરી હતી. 56 […]

Continue Reading

નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે શું કહ્યું…! જાણો સત્ય શું છે…

VIPUL PATEL નામના એક ફેસબુક યુઝર દ્વારા “જો તમે ગુજરાતી છો તો આ ગ્નુપ માં જોડાઓ જોઈએ ફેસબુક માં કેટલા ગુજરાતી છે”   એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં એક સમાચાર પત્રના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે, “બુલેટ ટ્રેનમાં કોઈ બેસશે નહીં પણ દુનિયાને દેખાડવા આવું કરવું પડે : નરેન્દ્ર મોદી”  આ પોસ્ટ પર […]

Continue Reading

હાર્દિક પટેલની કોંગ્રેસના સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી બાદબાકી…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર Suresh Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાસિયાઓ તમારા શેઠની ઓકત કેટલી છે એ કોંગ્રેસએ બતાવી દીધી. જ્યારે પોસ્ટની અંદર એવું લખાણ હતું કે, સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી. આ પોસ્ટને લગભગ 130 જેટલા […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરેલા વાયદા વિશે શું કહ્યુ ! જાણો શું છે સત્ય…..

ગત તારીખ 5 એપ્રિલના “बेखोफ Gujju” નામના પેજ દ્રારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.. આ પોસ્ટમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે આજતક ચેનલમાં નરેન્દ્રમોદી પોતાના ભાષણ દરમ્યાન “मैने कभी नहीं कहा कि में सारे वादे पूरे करूँगा – पीएम मोदी” આ શબ્દ બોલ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, અને લખવામાં આવ્યુ હતુ કે, “ભક્તો. ગુજરાતીમાં […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ દેશના 5 એરપોર્ટ અદાણીને વેચી દીધા? જાણો શું છે સત્ય…

તાજેતરમાં ફેસબુક પર ખેડૂ  નામના એક ફેસબુક યુઝર દ્વારા 7 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, “દેશ નહીં બીકને દુંગા” કહેતા પ્રધાનમંત્રીએ 5 હવાઈ અડ્ડા અદાણીને વેચી માર્યા. આ પોસ્ટને લગભગ 340 જેટલા લોકોએ લાઈક કરી હતી. 60 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ હિન્દુઓના વિશ્વાસ જીતવા મુસ્લિમોને મારી નાખ્યા હતા ?

ફેસબુકમાં Dimpal Namdar Dala નામના યુસર દ્વારા ગત તારીખ 8 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં “भाईयो बड़ी मुश्किल से मिला है ये आज कमरे की सफाई करते हुए |” કરીને બે ન્યુઝ પેપરના કટિંગ મૂકવામાં આવ્યા હતા, જેમાં “हिन्दूओ का भरोसा जितने के लिए मुस्लिमो किशानो को मरवाना जरूरी था : […]

Continue Reading

જાણો કલેક્ટર પર ગુસ્સે ભરાયેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના વાયરલ વીડિયોનું શું છે સત્ય?

આજ કાલ સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટા સમાચારોનો દોર ચાલી રહ્યો છે ત્યારે बेखौफ Gujju નામના એક ફેસબુક પેજ પર 7 ડિસેમ્બર, 2018 ના રોજ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ બે દિવસ પહેલા ખેડૂતો બાબતે કલેક્ટર સાહેબને ખખડાયા […]

Continue Reading

ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય…

ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય… ગત તારીખ 1 એપ્રિલના રોજ ફેસબુકમાં “પાટીદાર ન્યુઝ EVERY DAY PATIDAR NEWS” નામના પેજ પર કોઈ સમાચાર પત્રના હવાલાથી “ધૂંધવાયેલા અડવાણી, મુરલી મનોહર જોશી કોંગ્રેસમાં જોડાતા ભાજપ સ્તપ્ઘ” પોસ્ટ મૂકવામાં આવી હતી, જે પોસ્ટ પર 300થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 47 લોકોએ પોતાના મંતવ્ય […]

Continue Reading

હાર્દિકે પટેલે પોતાની ઓફિસમાંથી સરદાર પટેલના ફોટો હટાવી દિધા..? જાણો શું છે સત્ય…..

ગત તારીખ 20 માર્ચના “ફ્રોડ હાર્દિક પટેલ” નામના પેજ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં હાર્દિક પટેલ ભાષણ આપી રહ્યો હોય અને તેની પાછળની દિવાલ પર રાજીવ ગાંઘી અને રાહુલ ગાંધીનો ફોટો લગાડ્યો હોવાનું પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. અને દાવો કરવામાં આવ્યો હતો કે, હાર્દિક પટેલ દ્વારા સરદાર પટેલના ફોટા હટાવી દેવામાં આવ્યા છે. […]

Continue Reading

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નરેન્દ્ર મોદીના ભાઈના ઘરનું જાણો શું છે સત્ય…

ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જુદા જુદા મીડિયાના માધ્યમથી અનેક ખોટા સમાચારો લોકો સુધી પહોંચતા હોય છે ત્યારે તાજેતરમાં Sanjay Gadhia Thakkar નામના વ્યક્તિ દ્વારા 3 એપ્રિલ, 2019 ના રોજ તેના ફેસબુક પર એક ફોટો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં એક આલિશાન મકાન દર્શાવવામાં આવ્યું છે અને તેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, […]

Continue Reading

શું ખરેખર પરેશ ધાનાણી નાયબ વડાપ્રધાન બનશે…?

“પાટીદાર અનામત આંદોલન” નામના પેજ પર ધીરેન પટેલ નામના ફેસબૂક યુઝર દ્વારા ગત 4 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને લખવામાં આવ્યુ હતુ કે, “અમરેલીને દુલ્હનની જેમ શણગારો, અમરેલીનો સાવજ નાયબ વડાપ્રધાન બને છે.” અને દાવો કરવામાં આવ્યો હતો કે, ”યુપીએની સરકાર બને તો પરેશ ધાનાણી નાયબ વડાપ્રધાન” આ પોસ્ટ પર 150 લોકોએ […]

Continue Reading

જાણો જીતુ વાઘાણીના પુત્રને ચોરી કરતા પકડનાર શિક્ષકની સત્યતા…..

ગત તારીખ 3 એપ્રિલના સંદિપ પટેલ નામના ફેસબુક યુસર દ્રારા “*બ્રેકીંગ ન્યુઝ.*જીતુ વાઘાણીના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડનાર ભાવનગર યુનિવર્સીટીના પરીક્ષા સ્કોડ અધિકારી શ્રીમતી. વર્ષાબા ગોહિલ ને ફરજમાં બેદરકારીના કારણ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા..* *બોલો ભારતમાતા કી જય*” લખાણ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં લખ્યુ હતુ કે “ચૂંટણીમાં ભાજપને ફટકો ન પડે […]

Continue Reading

હાર્દિક પટેલના હાથમાં પાકિસ્તાની ધ્વજ ! જાણો શું છે સત્ય…

7 એપ્રિલ, 2019 ના રોજ ફેસબુક પર જો તમે ગુજરાતી છો તો આ ગ્નુપ માં જોડાઓ જોઈએ ફેસબુક માં કેટલા ગુજરાતી છે નામના પેજ પર સોમાભાઈ પટેલ નામના વ્યક્તિ દ્વારા હાર્દિક પટેલનો પાકિસ્તાની ધ્વજ સાથેનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેના પર એવું લખેલું છે કે, આ મારો સાચો રાષ્ટ્રધ્વજ છે એટલે હું અને […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં છે ઇસ્લામિક ઝંડો? જાણો શું છે સત્ય…

ફેસબુક પર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં ઈસ્લામિક ઝંડો જોઈ શકાય છે. આ ફોટોને Kaju Parmar નામની વ્યક્તિ દ્વારા 5 એપ્રિલના રોજ ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. આ ફોટોને લગભગ 200 જેટલી પ્રતિક્રિયાઓ પ્રાપ્ત થઈ છે ઉપરાંત 38 જેટલા લોકોએ આ ફોટોને […]

Continue Reading

શું મોદીએ સરદાર ની પ્રતિમા મતો મેળવવા બનાવી…? જાણો શું છે સત્ય….

“N R BHUVA PATIDAR PAGE” દ્વારા 2 એપ્રિલના પ્રધાન મંત્રીના ફોટો સાથે ABP NEWSના હવાલાથી એક સમાચાર સાથે ની પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં પ્રધાન મંત્રી મોદીએ “मुझे सरदार पटेल से सख्त नफरत है, वोटोके लिए बनाया मूर्ति – मोदी” નિવેદન કર્યું હોવાનું જણાવ્યું હતું, Archived Link ઉપરોક્ત પોસ્ટ અંગે સત્યતા તપાસવા અમે અમારી […]

Continue Reading

અંબાજી મંદિરમાં ઘૂસ્ચા આતંકવાદી..! જુઓ શું છે સત્ય…

ફેસબુક પર “Like of our India” નામના પેજ દ્વારા 31 માર્ચના રોજ 2.12 મિનિટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં “અંબાજી મંદિરમા બે આતંકીઓ ઘૂસ્યા એક ને મારી નાખેલ એક જીવતો પકડયો” આ માહિતી જણાવવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી ગયો હતો તેમજ આ વીડિયોને 2000 વ્યક્તિઓએ જોયો હતો, જ્યારે […]

Continue Reading

શું ખરેખર ભાજપાની સરકારના સમયમાં ડીઝલના ભાવ 81 રૂપિયા છે?

ફેસબુક પર “ભાજપનો વિકાસ ગાંડો થયો છે” પેજ દ્વારા 19 માર્ચના રોજ એક ફોટો શેર કરવામાં આવ્યો હતો અને તેમાં “મોંઘવારી વધી ભ્રષ્ટાચાર વધ્યો, શું આ સારા દિવસોની સરકાર છે?” લખાણ કરી અને એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે પોસ્ટ પર 809 વ્યક્તિઓએ પોતાનું રિએક્શન આપ્યું હતું, 481 વ્યક્તિઓ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

જાણો શું છે બુરખાધારી મહિલાના ચાંદલાનું રહસ્ય?

(ફોટો સૌજન્ય: ફેસબુક) 24 માર્ચ, 2019 ના રોજ સંજય ગઢિયા નામના એક ફેસબુક યુઝર દ્વારા આ ફોટોને પોસ્ટ કરવામાં આવ્યો હતો. ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “નરેન્દ્ર મોદી ની વધું એક નૌટંકી…. મુસ્લિમો પણ ભાજપ સાથે છે તેવું બતાવવા હિન્દુ મહીલાઓ ને આ રીતે પરેડ કરાવી પરંતુ એ બેન ચાંલ્લા સાથે પકડાઈ ગયા. […]

Continue Reading

FactCheck: Did Rahul Gandhi Drew a Blank When Asked About His Kailash Experience?

On 17th September 2018, Indian Congress President Rahul Gandhi addressed Congress workers in Bhopal during Congress Sankalp Yatra, Post his address, Amit Malviya who is In-charge of BJP’s National Information & Technology tweeted a video of the address https://twitter.com/amitmalviya/status/1041737709994364928 Tweet specifically alleges that Congress President goes blank when asked about his Kailash experience; also it asks […]

Continue Reading

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈમેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રસરી રહી છે, ચિત્રો સત્ય શું છે તે સૂચિત કરે છે!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈમેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રસરી રહી છે તેના પરની ટીપ્પણીઓ, ચિત્રો સત્ય શું છે તે સૂચિત કરે છે! અરવિંદ કેજરીવાલનું જુનું પિક્ચર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બહોળા પ્રમાણમાં પ્રસરી રહ્યું છે, જ્યાં તેમને બોટલમાંથી દારૂ પીતા જોઈ શકાય છે. જોકે, ફેક્ટક્રિસેન્ડોએ જ્યારે વિપરીત ઈમેજનો ઉપયોગ કરીને હકીકતની તપાસ […]

Continue Reading

કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંસદમાં સિસોટી વગાડ્યાની નકલી ખબર.

ટ્વીટરમાં કેટલાક હેન્ડલ્સ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીની સિસોટી વગાડતી હોવાની છબી શેર કરી રહ્યા હતા અને એવો દાવો કરવામાં આવ્યો છે કે તેણીએ તાજેતરમાં સંસદમાં આવું કર્યું હતું. વાસ્તવમાં, કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીનું સિસોટી વગાડ્યાની આ છબી ત્યારે લેવામાં આવી હતી જ્યારે તેણી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેક્નોલોજી ખાતેના વાર્ષિક પદવીદાન સમારોહમાં પ્રમુખ […]

Continue Reading

હિટલર અને પીએમ મોદીની સમાનતા વિશે નકલી ઈમેજ.

ગુજરાતના ભૂતપૂર્વ ભારતીય પોલીસ સર્વિસ ઓફિસર, સંજીવ ભટ્ટે “તફાવત શોધો” સાથે બે ફોટાથી બનેલી એક ઈમેજ પોસ્ટ કરી છે, જેનો અર્થ એ છે કે બંને ફોટામાં એક જ વાર્તા છે, બંને ફોટામાં લોકપ્રિય પુરુષો એકસરખાં છે અને તમે પહેલાથી જ જાણો છો હિટલર શેના માટે જાણીતા છે. પહેલી ઈમેજ બતાવે છે કે હિટલર નાની છોકરીના […]

Continue Reading

કાંવડીયો દ્વારા ઉત્તર ભારતના નવી દિલ્હી અને અન્ય સ્થળો પર હિંસા

કાંવડીયો દ્વારા ઉત્તર ભારતમાં નવી દિલ્હી અને અન્ય સ્થળોએ હિંસાના તાજેતરના બનાવોને પગલે, સોશિયલ મીડિયા પર એક વિડીયો વ્યાપક રીતે પ્રસરી રહ્યો છે. આ વિડીયો હિંસા અને દુશ્મનાવટમાં સામેલ પુરુષોનું ઉશ્કેરાયેલું ટોળું, પોલીસ સાથે અથડામણ કરી રહ્યું હોવાનું બતાવવામાં આવ્યું છે. આ વિડીયોને વોટ્સઍપ, ટ્વીટર અને ફેસબુક પર બહોળા પ્રમાણમાં શેર અને ફોરવર્ડ કરવામાં આવી […]

Continue Reading

આ વિડીયો વાયરલ થયો છે જ્યાં કેટલાક પોલીસ ઇમરાન ખાનને લઇ જતા દેખાય છે જે ઈજાગ્રસ્ત થયેલા દેખાય છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમને પોતાના ઘરમાં મારવામાં આવ્યા હતા.

આ પોસ્ટ્સમાં લખવામાં આવ્યું છે કે “ઇમરાન ખાનની તેમના ઘરમાં મારપીટ કરવામાં આવી, તેઓ ખરાબ રીતે ઘાયલ થયા.” ટ્વીટર તેમજ વોટ્સએપ પર આવા જ પ્રકારની કમેન્ટ્સ અને ટ્વીટ્સ થઇ રહી છે. આ વિડીયો 5વર્ષ જૂનો છે, 2013 માં જ્યાં એક ઝુંબેશમાં તેઓ સ્ટેજ પરથી લપસી પડ્યા. ટેલિગ્રાફે 7 મી મે, 2013 ના રોજ, એ કમેન્ટ […]

Continue Reading

છેલ્લાં 4 વર્ષમાં કોઈ મોટા કોમી રમખાણો’ નથી થયા: બીજેપી મંત્રી.

જુલાઈ 2, 2018 ના રોજ, લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુક્તા અબ્બાસ નકવીએ મુંબઇમાં બોલતાં, જણાવ્યું હતું કે “છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં “કોઈ મોટા કોમી રમખાણો થયા નથી” આ રેફર કરો: https://www.hindustantimes.com/india-news/no-big-communal-riot-in-india-in-last-four-years-says-mukhtar-abbas-naqvi/story-6rFbli692M8OmgtJoioRwN.html ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ આવતી રાષ્ટ્રીય લોકશાહી જોડાણ સરકાર હેઠળની કોમવાદી હિંસા ત્રણ વર્ષમાં 28% થી વધી ગઈ જ્યારે 2017 માં આવી 822 […]

Continue Reading

શું રતન ટાટાએ પાકિસ્તાનને ટાટા સુમો વેચવાનો ઇનકાર કર્યો?

એક છ વર્ષ જુનો દાવો કે જેના માટે રતન ટાટાને દોષી ઠરાવવામાં આવ્યા તે સોશિયલ મીડિયા પર ફરીથી પ્રસરી રહ્યો છે. આ છેતરપિંડીનું વર્તમાન વૃત્તાન્ત છે કોમી વિખવાદોને ભડકાવવા અને મુસ્લિમોની વિરુદ્ધમાં પારસી સમુદાયના દેશભકિતના મૂલ્યોની તુલના કરવી. મેસેજ એ દાવો કરે છે કે યુપીએમાં ભૂતપૂર્વ વાણિજ્ય મંત્રી, આનંદ શર્માએ, પાકિસ્તાની ઉદ્યોગપતિઓ દ્વારા દરખાસ્તને ધ્યાનમાં […]

Continue Reading

કર્ણાટકમાં ચૂંટણી પછી થયેલી કોમવાદી હિંસાનો નકલી વિડીયો

કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણી પછી, જેમાં કોંગ્રેસ અને જેડી (એસ) ગઠબંધન સરકારે અંકુશ મેળવ્યો હતો, કોંગ્રેસ તરફ નકારાત્મક અટકળ/વાર્તા ઉભી કરવા ગેરમાર્ગે દોરતો એક વાયરલ વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે. जिस भड़वे को लगता है कि देश में 2019 में कांग्रेस आना चाहिए कांग्रेसी चमचे को ये वीडियो देख लेना चाहिए कर्नाटक में 1महीना भी […]

Continue Reading