શું ખરેખર બિહાર અકસ્માતમાં 9 BSFના જવાનોના મોત થયા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક બસ પલટી ખાઈ ગઈ હોવાનો ફોટો તેમજ આ બસ આસપાસ સૈના જવાનો દેખાય રહ્યા છે. તેમજ અન્ય ફોટોમાં એક જવાન હોસ્પિટલમાં ઘાયલ હોવાનો દેખાય રહ્યો છે. તેમજ આ પોસ્ટ સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે, “બિહારમાં ચૂંટણી બંદોબસ્તમાં જઈ રહેલી જવાનોની બસ પલટી ખાઈ જતા અકસ્માતમાં 9 જવાનોના મૃત્યુ […]

Continue Reading

સ્ટ્રીટ પ્રાર્થનાનો જૂનો વીડિયો ફાંસમાં તાજેતરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફાંસનો છે જ્યાં રસ્તા પર થતી નમાજના વિરોધમાં ફ્રાંસના નાગરિકો દ્વારા સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading

શું ખરેખર ફેરો આઈસલેન્ડ પર વ્હેલ માછલીની હાલમાં હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં દરિયા કિનારે મોટી સંખ્યામાં વ્હેલ માછલીઓ પડી જોવા મળે છે અને દરિયાનું પાણી પણ લાલ થઈ ગયુ હોવાનું દેખાઈ રહ્યુ છે. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, કોરોનાની માહમારી વચ્ચે ફેરો આઈસલેન્ડ પર 60 વ્હેલ માછલીની તારીખ 18 ઓક્ટોબરના હત્યા કરવામાં આવી. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતના પ્રથમ એનિમલ બ્રિજનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એક હાઈ-વે દેખાઈ રહ્યો છે. જેની વચ્ચે એક મોટો બ્રિજ બનાવવામાં આવેલો છે. જેને હાઈ-વેની બંને બાજુના જંગલ સાથે જોડવામાં આવી રહ્યો છે. જેમાં ઝાડ ઉગાડવામાં આવ્યા હતા અને સંપૂર્ણ જંગલ રૂપી વાતાવારણ ઉભુ કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ બ્રિજ ભારતનો […]

Continue Reading

જબલપુરમાં રિક્ષા ચાલકને યુવાનો દ્વારા મારમારવામાં આવ્યો હતો તે વિડિયો ભોપાલના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા અમુક યુવાનો દ્વારા એક વ્યક્તિને ઢોર મારમારવામાં આવી રહ્યો છે. જ્યારે આસપાસ ઉભેલા લોકો આ દ્રશ્યો નિહાળી રહ્યા છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, આ વિડિયો મધ્ય પ્રદેશના ભોપાલનો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે યુવાનો દ્વારા વ્યક્તિને […]

Continue Reading

વર્ષ 2013ની મેક્સિકોના સાંસદની ઘટનાને હાલની ગણાવી શેર કરવામાં આવી રહી.જાણો શું છે સત્ય…

સોશિયલ મિડિયા પર એક અર્ધનગ્ન થયેલા વ્યક્તિની ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેક્સિકન સાંસદ એન્ટોનિયો ગાર્સિયાએ સંસદમાં તેના કપડા ઉતારી દીધા હતા અને કહ્યું હતું કે, “મને નગ્ન જોઈને તમને શરમ આવે છે. પરંતુ તમારા દેશને નગ્ન, નિરાશ, બેરોજગાર અને ભૂખ્યા જોઈને તમને શરમ નથી આવતી, જેના પૈસા તમે […]

Continue Reading

સ્વિસ મહિલા ખેલાડી બે વર્ષ પહેલા ભારત ન આવી હોવાના સમાચારને હાલની ઘટનાઓ સાથે જોડવામાં આવી રહી…

યુપીની હાથરસની ઘટના બાદ સોશિયલ મિડિયામાં દુષ્કર્મને લઈ ઘણા જૂના સમાચાર પત્રોના કટિંગ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક હિન્દી ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે. કે, સ્વિઝરલેન્ડની મહિલા ખેલાડી એમ્બ્રે એલિનિક્સ ભારતમાં બનતી રેપની ઘટનાઓથી ડરી અને ભારત ન આવી હતી.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની પુત્રી ભાજપામાં જોડાઈ…? જાણો શું છે સત્ય….

હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયુ છે ત્યારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની પુત્રી શ્રેયાંસી સિંહ આજે ભાજપ માં જોડાઈ.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે શ્રેયાંસી સિંહ ભાજપામાં […]

Continue Reading

અટલ ટનલના નામે અમેરિકાની ટનલનો ફોટો વાયરલ કરવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની સૌથી મોટી એવી મનાલીને લાહૌલ-સ્પીતી સાથે જોડતી 9.2 કિમી લાંબી અટલ ટનલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. તેના થોડા સમય પછી જ ઘણા સોશિયલ મિડિયા યુઝર્સ અને મિડિયા સંગઠનોએ આ ટનલના તેમજ અન્ય ફોટો શેર કર્યા હતા.  પરંતુ આ બધા ફોટો સાથે એખ ફોટો અમેરિકાના કેલિફોર્નિયાની ડેવિલ્સ સ્લાઈડ ટનલનો પણ અટલ […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા અનાથ હિન્દુ બહેનોને દતક લેવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…

News18 Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહારાષ્ટ્રના બાબાભાઈ પઠાને બે હિન્દુ યુવતીને દત્તક લીધા બાદ હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન કરી સાસરે વળાવી #hindu #muslim #marriage” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2200 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 120 લોકો દ્વારા તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર પુનાના મહાલક્ષ્મી મંદિરના માતાજીનો આ ફોટો છે….?જાણો શું છે સત્ય…

Julee Patel નામના ફેસબુક યુઝર દ્વારા AAPANU DAKOR નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પુના ના શ્રી મહાલક્ષ્મી માતાજી દર્શન… સોનાની પંદર કરોડની સાડીનો શ્રૃંગાર..।। ઓમ શ્રી શ્રીયે નમ: ।।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 978 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 154 લોકોએ […]

Continue Reading

શું ખરેખર શહિદ ભગતસિંઘના બહેનનુ હાલમાં મૃત્યુ થયુ છે….? જાણો શું છે સત્ય…

Rakesh Mer નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સહિદ ભગતસિંહના નાના બહેન 96, વર્ષે, આજે દેવ લોક પામ્યા છે, ભગવાન એમના આત્માને શાંતિ આપે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો […]

Continue Reading

કોરોના વાયરસના લોકડાઉનને લઈ ICMR નામે ખોટો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

C.r. Paatil  નામના ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન હોય કે ના હોય : આવનારા છ મહિના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૂચવેલી આટલી કાળજી તો લેવી જ જોઇએ. 1. બે વર્ષ સુધી કોઇપણ વિદેશ પ્રવાસ ના […]

Continue Reading

શું ખરેખર 890 બારકોડવાળી ચીજવસ્તુઓ સ્વદેશી હોય છે…? જાણો શું છે સત્ય…

Vaibhav TVS  નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 🇮🇳 સ્વદેશી પ્રોડક્ટ કેવી રીતે ઓળખશો ? *આપણાં દેશ નો બારકોડ 890 થી શરૂ થાય છે.* *હમણાં ઘર માંથી કોઈ એક પ્રોડક્ટ લો, સાદું બિસ્કીટ નું પેકેટ પણ….*બાર કોડ જુઓ 890 […]

Continue Reading

શું ખરેખર ગૂગલ મેપમાંથી LOC હટાવવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

‎‎ગણદેવી તાલૂકો નામના ફેસબુક પેજ દ્વારા 8 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગૂગલ પરથી LOC નિકળી ગયૂ છે….મહત્વ ના સમાચાર છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલ દ્વારા ગૂગલ મેપ પરથી LOC હટાવી લાવામાં આવ્યું છે. આ પોસ્ટને 118 લોકો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈના પત્ની ભગવતીબેન મોદીનું અમાદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિધન થયું…? જાણો શું છે સત્ય…

‎‎Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 😞😞😞 कुछ चीज़ें एकदम चौंका जाती है…. एकदम🥺 प्रधानमंत्री मोदी की भाभी भगवती बेन मोदी का कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से मृत्यु हो गई । वो प्रहलाद […]

Continue Reading

પાકિસ્તાનના ફોટોને ભારતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Hidayat Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોકડાઉન દરમિયાન ફસાયેલા લોકોમાં પ્રથમ ફોટામાં મુસ્લિમ બિરાદરો રાધા સ્વામી સંપ્રદાય દ્વારા સંચાલિત આશ્રમમાં નમાઝ પઢી રહ્યા છે બીજા ચિત્રમાં શીખ ભાઈ મુસ્લિમ ભાઈઓ માટે ઇફ્તાર ગોઠવી રહ્યો છે. આ આપણું ભારત છે.. આ માનવતા છે, આશા છે, પ્રેમ […]

Continue Reading

શું ખરેખર આ કેરેલાના થીરૂઅંનતપુરમ શહેરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણને ભલે ભાષામાં સમજ નહિ પડે પણ દક્ષિણ ભારત નું થીરૂઅનંતપુરમ મા માસ્ક નહી પહેરનારા યુવાનોને એમ્બ્યુલન્સમાં બનાવટી કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રાખી પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. જાગૃતિ માટે કરેલું આ કામ મને ગમ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર H1B વિઝા ધારકોને 60 દિવસમાં અમેરિકા છોડી દેવું પડશે…? જાણો શું છે સત્ય…

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકામાં NRC લાગુ થઈ ગઈ છે. H1-B વિઝા વાળા બધા ભારતીયો ને 60 દિવસમાં અમેરિકા છોડી અને ભારતમાં આવી જવાનું આવો મોદીનો વિકાસ જુઓ”લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 256 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 14 […]

Continue Reading

રામાયણમાં સુગ્રિવનો અભિનય કરનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીના મોતના નામે ગિરિરાજ શુક્લાનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય…

Hitesh Vala‎  નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes નામના ગ્રુપમાં એકપોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, “રામાયણના ‘સુગ્રીવ’નું થયુ નિધન, ‘રામ-લક્ષ્મણે’ જતાવ્યું દુ:ખ, અનેક લોકો થયા દુખી”. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કેન્ડેય કાત્જુ દ્વારા ડિસેમ્બર 2019 માં આપવામાં આવેલું નિવેદન હાલમાં થયું વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ  નામના ફેસબુક પેજ દ્વારા 6 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રના ફોટોમાં એવું લખવામાં આવ્યું હતું કે, મુસ્લિમોને બલિનો બકરો બનાવી ભાજપે તેની બધી નિષ્ફળતાઓ માટે બહાનું શોધી કાઢ્યું : કાત્જુ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સમગ્ર […]

Continue Reading

પોલીસ પર થયેલા હુમલાના જૂના ફોટો મુઝફ્ફરનગરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર થયેલા હુમલાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Vadodariyu નામના ફેસબુક પેજ દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, A sub-inspector and three constables were injured when some people attacked them while they were trying to enforce lockdown in Morna area in Muzaffarnagar. Need to Strict law 🙏🙏 🛑મિત્રો જો પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા કાળાધનની માંગણી કરતુ ટ્વિટ કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાહ મોદીજી વાહ માસ્ટર સ્ટ્રોક નરેન્દ્ર મોદી એ ભારત સરકાર પાસે માગણી કરી કે કાળા નાણા ની ફાઇલો સાર્વજનિક કરો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 91 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસના કારણે IPL 2020 બંધ રહેશે…? જાણો શું છે સત્ય..

મોટાભાઈ બેફામ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઈરસ ને કારણે IP;-2020 બંધ રહેશે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 329 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર કપિલ મિશ્રા દ્વારા હાલમાં ભાજપા વિરૂધ્ધમાં ટ્વિટ કર્યુ છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કપિલ મિશ્રા નો ભાજપ પર હુમલો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 155 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કપિલ મિશ્રા […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં 100 યુનિટ વિજળી ફ્રી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Avinash Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાતમાંથી વિજળી ખરીદતું મહારાષ્ટ્રે 100 યુનીટ વિજળી ફ્રી કરી..અહીંના નેતાઓ મોંધી વિજળી આપીને પાછા ખેડૂતોને વિજળી-ચોર કહે છે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 125 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર દલસાણિયા પરિવારને તેમની છોકરી વિશે ખ્યાલ નથી.? જાણો શું છે સત્ય…

Amish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ છોકરી દલસાણીયા પરિવારની છે…ક્યા ગામની છે એ ખબર નથી…કોઈ મુસ્લીમ છોકરાએ એને ફસાવી છે…અને હવે આ બંન્ને લગ્ન કરવાના છે…કોટૅ એ ૩ મહિનાની નોટીસ આપેલી છે એ દરમ્યાન કોઈ વાન્ધો ન લે તો મેરેજ થઈ જાશે..છોકરીના પરિવાર વારાને […]

Continue Reading

લૂંટ કરતા તુટેલી મૂર્તિને સાંપ્રદાયિક રંગ આપી ખોટી રીતે ફેલાવવામાં આવી રહી.. જાણો શું છે સત્ય…

ZalaMahavirsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સત્ય બતાવામાં કોઈને પૂછવાની જરૂર નથી.. ગેટ બજાર મહાકાળી મંદિર સિલીગુડી પશ્ચિમ બંગાળમાં મહાકાળીમાંની મૂર્તિ તોડી હતી. બંગાળમાં ગુંડારાજમાં મમતાના રાજમાં ગુંડારાજ..કોઈ ધર્મનિરપેક્ષ, કે મીડિયા કંઈ કહેશે?,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 57 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎SK Karia નામના ફેસબુક યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વાહ રાહુલ ભૈ!! હિન્દુસ્તાન કા યુવા સિર્ફ હિન્દુસ્તાન કો હી નહીં દેશ કો બદલ શકતા હૈ… વાહ વાહ😊 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું […]

Continue Reading

શું ખરેખર રામલાલની ભત્રીજીના લગ્ન CM યોગી આદિત્યનાથની હાજરી થયા હતા..? જાણો શું છે સત્ય…

Satish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “RSSના પ્રચારક અને UP ભાજપના મહામંત્રી રામલાલની ભત્રીજીના UPના CMની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન BJP અને RSSને મુસ્લિમ જીજાજી જ ગમેં” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર વિકાસના કાર્યો ન થતા નાગાલેન્ડના CSએ કર્મચારીનો પગાર કાપવાનો પ્રસતાવ મુક્યો છે….? જાણો શું છે સત્ય….

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગલેન્ડ રાજ્યના મુખ્ય સચિવે પ્રજાનો વિકાસ ન થતાં કર્મચારીઓના પગાર કાપવાનો નિર્ણય લીધો હવે ગુજરાતમાં પણ આવું કરો” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 119 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Pratik Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શુદ્ધ, સાત્વિક તથા સંપૂર્ણ રીતે શાકાહારી પતંજલિ ના ચિકન મસાલા. એ વિદેશી DNA વાળા લોકો માટે જેઓ ચોરી ચુપકે મટન ચિકન નો સ્વાદ લે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

નિતિન ગડકરીના નિવેદનને અધૂરી રીતે અને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યુ છે…જાણો શું છે સત્ય…

Bharvi kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય મુશ્કેલ છે,: -નીતિન ગડકરી આ માણસ સાચું બોલી જ દે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકવા પર દુષ્કર્મની કલમ લગાવવામાં આવશે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, વાહ ગતિશીલ ગુજરાત રાજકોટમાં તમે જાહેર માં કચરો ફેકશો તો 376 એટલે દુષ્કર્મ ની કલમ લાગશે. આ નલિયાની પેદાશો ને આવુજ દેખાય હો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજકોટમાં […]

Continue Reading

શું ખરેખર વોલ્માર્ટ ભારત માંથી તેનો વેપાર બંધ કરવા જઈ રહી છે…?જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વોલમાર્ટ ભારત માં પોતાનો વેપાર બંધ કરવાની તૈયારીમાં 56 મોટા અધિકારીઓ ને કંપની માંથી છુટ્ટા કર્યા ભક્તો બોલો ભારત માતાકી જય” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 129 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના […]

Continue Reading

કોઆલાનો જૂનો ફોટો તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Gujarati Masti નામના ફેસબુક પેજ દ્વારા 8 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રલિયા આગ : ઘાયલ થઈ હતી માં, આખી સર્જરી દરમિયાન ચીપકી રહ્યું બાળક. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાંથી કોઆલા અને તેના બચ્ચાને બચાવવામાં આવ્યું […]

Continue Reading

શું ખરેખર અપહરણ કરાયેલી યુવતીનો હજુ છુટકારો નથી થયો..? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 નંબર પર “ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. નાકામ સરકારની નાકામ પોલીસ..અપહરણ કરાયેલ યુવતીની હજુ કોઈ ભાડ નથી.મોડાસામાંથી કરાયેલ યુવતી હજુ અપહરણ કારો પાસે જ…” લખાણ સાથે એક વિડિયો પણ મોકલવામાં આવ્યો હતો, જેમાં એક યુવતીનું અપહરણ કરાયું હોવાના સીસીટીવી હતા. ઉપરોક્ત વિડિયો અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ […]

Continue Reading

શું ખરેખર આ ખોવાયેલી બાળકી હજુ સુધી મળી નથી…? જાણો શું છે સત્ય…

Maulik M Zaveri નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ મારી ભત્રીજી યસ્વી શાહ અમદાવાદ અંજલિ ચાર રસ્તા અમદાવાદ થી રવિવારે સાંજે ગુમ થયેલ છે એ વધુ બરોડા સુરત બાજુ અથવા અમદાવાદ માં જ હોઈ શકે કોઈ ને પણ જાણ થાય નીચેના નંબર પર કોન્ટેક્ટ કરી અમોને […]

Continue Reading

શું ખરેખર કેદારનાથનો આ દ્રશ્યો હાલના છે..? જાણો શું છે સત્ય..?

Pinakin Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સૌજન્યથી. Kedarnath temple completely submerged in ice. Footage taken on 01.12.19” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 29 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોલીસ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક સવારીની યોજના શરૂ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Krunal A Pandya‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019    ના રોજ સોનેરી સુવિચાર / SONERI SUVICHAR નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પોલીસે નિ:શુલ્ક સવારી યોજના શરૂ કરી છે જ્યાં કોઈપણ મહિલાઓ કે જેઓ એકલી હોય અને રાત્રે 10 થી 6 વાગ્યા સુધી ઘરે જવા […]

Continue Reading

વર્ષ 2015ની જુની ફોટોને હાલના હૈદરાબાદના એન્કાઉન્ટરના ફોટો તરીકે ફેલવવામાં આવી રહી…

Divya Bhaskar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હૈદરાબાદ / ગેંગરેપના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર, જ્યાં દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જ ઠાર મરાયા – 27 નવેમ્બરે હૈદરાબાદની વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યું હતું, બીજા દિવસે તેની સળગેલી હાલતમાં લાશ મળી – સાઈબરાબાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, […]

Continue Reading

શું ખરેખર ભાવનગરના દરિયામાં 20 ફૂટ ઊંચું શિવલિંગ આવેલું છે…? જાણો શું છે સત્ય…

‎‎‎Nitinbhai Soni‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 2 ડિસેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હરહરમહાદેવ. જ્યારે આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના ભાવનગર ખાતે સમુદ્રમાં એક કિલોમીટર અંદર એક શિવલિંગ આવેલું છે જેની ઊંચાઈ 20 ફૂટ છે. આ પોસ્ટને 1000 થી વધુ […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં ખેડૂતોના પુત્રો માટે ખાનગી ક્ષેત્રમાં 80% નોકરી અનામત રખાશે..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડૂત પુત્રો માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 80 ટકા અનામતનો કાયદો ઘડશે મહારાષ્ટ્ર સરકાર: રાજ્યપાલ બી એસ કોશ્યરી સરકાર બદલીનો ફાયદો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબમાં આ પ્રકારે બળાત્કારની સજા આપવામાં આવી હતી..? જાણો શું છે સત્ય…

A Bajaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ડિસેમ્બર 2019ના મારૂ ગુજરાત એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાઉદી અરેબિયા મા 5 વર્ષ ની બાળા પર બળાત્કાર કરનાર ને સરકારે 15 મિનિટ પછી જાહેર મા ગોળી મારીને લટકાવી દીધો ભારત મા આવો કાયદો નથી અને એટલે જ લાખો ગુના બને છે” લખાણ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પંજાબ સરકાર દ્વારા છોકરીઓને પીએચડી સુધી શિક્ષણ મફતમાં આપવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎‎‎Satishsinh Thakor‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 નવેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પંજાબમાં પીએચડી સુધી કન્યા કેળવણી મફત !! આભાર કોંગ્રેસ….આભાર કેપ્ટન અમરીન્દરસિંઘ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંઘ દ્વારા છોકરીઓને પીએચડી સુધી મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર નવા ટ્રાફિક નિયમનો ભોગ સૌથી વધુ ગુજરાતીઓ બન્યા..? જાણો શું છે સત્ય…

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોટર વ્હિકલ એક્ટ: દેશમાં સૌથી વધુ દંડનો ભોગ બન્યા ગુજરાતીઓ, 577 કરોડ વસૂલાયા, મુસ્કુરાએ આપ મોદી શાસન મેં હૈ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 138 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર મોસ્કોમાં 30 ઉઠક-બેઠક કરવાથી ફ્રિ ટિકિટ પ્રાપ્ત થાય છે..? જાણો શું છે સત્ય…..

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 નંબર પર એક વોટ્સઅપ યુઝર દ્વારા “જોવો આ છે મોસ્કો નું મેટ્રો સ્ટેશન કે જયાં 30 ઉઠક બેઠક કરવાથી ટિકિટ ફ્રી મા મળે છે..આવી વ્યવસ્થા ત્યાંની ગવર્મેંન્ટ દ્રારા કરવામાં આવી છે…વાત પૈસા ની નથી પણ સરકાર ને લોકો નાં સ્વાસ્થ્યની કેટલી કદર છે એનું જીવંત ઉદાહરણ…” લખાણ સાથે એક […]

Continue Reading

શું ખરેખર ચીનમાં બોરવેલના ખાડામાં પડી ગયેલા બાળકને 20 મિનિટમાં બચાવી લેવાયું…? જાણો શું છે સત્ય…

TV Report 18 – टीवी रिपोर्ट નામના ફેસબુક પેજ દ્વારા 9 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચાઇનામાં ખાડામાં પડી ગયેલા 3 વર્ષના બાળક ને 20 મિનિટમાં બચાવી લીધો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં બોરવેલમાં પડી ગયેલા 3 વર્ષના બાળકને માત્ર […]

Continue Reading

જાહેર જનતાના કોલ રેકોર્ડ કરવાની વાત ખોટી છે, અફવા ન ફેલાવવા તંત્રની તાકીદ

‎‎Piyush D Patel નામના ફેસબુક યુઝર દ્વારા 8 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 10 નવેમ્બર નવેમ્બર આઉટડોર મુસાફરી ટાળો. તેમને ઘરે રહેવાનું કહે. અયોધ્યાનો ચુકાદો 13 નવેમ્બરના રોજ બહાર આવશે. “આવતીકાલથી નવા નિયમો લાગુ થશે”બધા ક callsલ્સ રેકોર્ડ કરવામાં આવશે. 2. બધા ક callલ રેકોર્ડ્સ […]

Continue Reading

વર્ષ 2017ના વિડિયોને હાલનો બતાવી ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે….

Sharif Kanuga નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Surat Virar Memu Train. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 334 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 32 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1200 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading