શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા બાઈબલને માથે ચડાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેથલિક ધર્મના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસ સાથે તેમની પ્રથમ વન-ઓન-વન મુલાકાત ઓક્ટોબર મહિનાના અંતમાં કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખાસ બનાવેલ સિલ્વર કેન્ડલબ્રામ (મીણબત્તી રાખવાનું સ્ટેનડ) અને ભારતની આબોહવા પર લખવામાં આવેલ એક પુસ્તક પોપ ફ્રાન્સિસને ભેટમાં આપ્યું હતું. તેમજ પોપ ફ્રાન્સિસ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બુક ભેટ […]

Continue Reading

Fake News: રાજ ઠાકરેના નામે કંગના રાણાવત, કરીના કપૂર વિશે ફેક ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય…

રાજકારણીઓના નામે નકલી ટ્વિટ ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. ફેક્ટ ક્રેસેન્ડોએ આવા ઘણા ટ્વિટ પર સંશોધન કર્યું છે અને તેનું સત્ય વાંચકો સમક્ષ લાવ્યું છે. આ દિવસોમાં MNS ચીફ રાજ ઠાકરેના નામે એક આવી જ ટ્વિટ શેર કરવામાં આવી રહી છે. જેમાં લખ્યું છે કે, “જો આપણને કંગના જેવી બહાદુર મહિલા મળી હોત તો […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કંગના રાણાવત પાસેથી પદ્મ શ્રી પુરસ્કાર પરત લેવા અંગે ટ્વિટ કર્યું..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ઘણા લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. કંગના રનૌત પણ વિજેતાઓની યાદીમાં હતી. મિસ્ટર જિઆંગના હસ્તક્ષેપને પગલે તેમને હાંકી કાઢવાના અગાઉના પ્રયાસમાં તે બચી ગઈ હોવાનું માનવામાં આવે છે. એક ન્યૂઝ ઈન્ટરવ્યુમાં એવોર્ડ મેળવ્યા બાદ કંગના રાણાવતે દેશની આઝાદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. “16મી તારીખની ભારતની આઝાદી અસ્પષ્ટ છે, […]

Continue Reading

શું શ્રીનગર મેડિકલ કોલેજની 100 વિદ્યાર્થીનીઓને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ ડિગ્રી નહીં મળે..? જાણો શું સત્ય જાણો…

T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાને જીત મેળવી હતી. તે પછી, કાશ્મીરની કેટલીક કોલેજોમાંથી કથિત રીતે પાકિસ્તાનની જીતની ઉજવણી કરતા વિદ્યાર્થીઓના વિડિયો વાયરલ થયા હતા. આ અંગેના એક સમાચાર સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “શ્રીનગર મેડિકલ કોલેજમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર 100 વિદ્યાર્થીનીઓની ડિગ્રી […]

Continue Reading

શિવસેનાના પોસ્ટરના રંગને બદલી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

મુંબઈમાં શિવસેનાના નેતા ટીપુ સુલતાનને સલામ કરતા હોય તેવા પોસ્ટર હાલમાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટરમાં શિવસેનાના પરંપરાગત ભગવા રંગને બદલે લીલો રંગ જોવા મળે છે. તેમજ પાર્ટીનું નામ, લોગો અને બાલા સાહેબ ઠાકરેની પ્રખ્યાત ભગવા શોલ પણ લીલા રંગમાં બતાવવામાં આવી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

Fact Check: દાંડિયારાસ રમતાનો આ વિડિયો મોરારજી દેસાઈનો છે…? જાણો શું છે સત્ય….

બ્લેક એન્ડ વ્હાઈટમાં દાંડિયા રાસ રમતા વૃધ્ધોનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ઈ.સ.1962માં ગરબા રમતા હતા ત્યારનો વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ગરબા રમવાનો આ વિડિયો મોરારજી […]

Continue Reading

Fact Check: “જય શ્રી રામ” બોલનારને રાશિદ અલ્વીએ રાક્ષસ કહ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં કોંગ્રેસ નેતા રશિદ અલ્વીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેને  બીજેપી આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવિયાએ 12 નવેમ્બર 2021ના એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “सलमान ख़ुर्शीद के बाद अब कांग्रेस के नेता राशिद अल्वी जय श्री राम कहने वालों को निशाचर (राक्षस) बता रहे हैं। राम भक्तों के प्रति […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો માનસરોવરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં બે ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વેરાન તળાવ જોવા મળી રહ્યુ છે. જ્યારે બીજા ફોટોમાં લાઈટિંગ અને ડેવલ્પમેન્ટ સાથે તૈયાર સુંદર તળાવ જોવા મળી રહ્યુ છે. આ બંને ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટા માનસરોવરના છે. જેમાં બીજો ફોટો 1995 […]

Continue Reading

સેનામાં ભર્તીને લઈ ભ્રામક દાવા સાથેનો મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક ઝી ન્યુઝની ન્યુઝ પ્લેટનો સ્કિન શોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ‘ઝી ન્યૂઝ’ના લોગો સાથેના આ સ્ક્રીનશોટમાં લખ્યું છે, ‘सेना भर्ती 2022 नया नियम उम्र में 2 साल की छूट आर्मी जीडी‘. ઉપરાંત, નીચે એક પટ્ટીમાં લખવામાં આવ્યુ છે કે, ‘ देश भर के लाखों युवाओं की मेहनत रंग […]

Continue Reading

શું ખરેખર અખિલેશ યાદવ દ્વારા જણાવવામાં આવ્યુ કે જિન્નાહ દ્વારા આઝાદી અપાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આગામી વિધાનસભા ચૂંટણી માટે રથયાત્રાની શરૂઆત કરી અને 31 ઓક્ટોબરે યુપીના હરદોઈ જિલ્લામાં જનતાને સંબોધિત કરી. તેમના સંબોધન દરમિયાન, તેમણે તેમની જન્મજયંતિ પર સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કર્યું હતુ. આ સંબોધનની એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જે ક્લિપ વાયરલ કરીને દાવો કરવામાં […]

Continue Reading

સમાજવાદી પાર્ટીના નેતા રાજા ચતુર્વેદીને માર મારતો વિડિયો કમાલ અખ્તરના નામે વાયરલ…

થોડા દિવસો પહેલા સમાજવાદી પાર્ટીના નેતા કમાલ અખ્તરે પોતાના ભાષણમાં ઉત્તર પ્રદેશની પોલીસ અને પ્રશાસન માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. આ નિવેદનને લિંક કરતો એક વિડિયો ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં કેટલાક પોલીસકર્મી ઓને એક માણસને મારતા જોઈ શકાય છે. આ વિડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાં “જે […]

Continue Reading

શું ખરેખર ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

મધ્ય પ્રદેશના ખંડવાના ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર સિંહનો 6 સેકેન્ડનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, “यूपी में ऐसी भी महिलाएं हैं जो हर हफ़्ते बच्चा देती है, साल भर में 52 बच्चे देती है.”. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા […]

Continue Reading

શું ખરેખર ‘જય શ્રી રામ’ના નારા લગાવતો આ વિડિયો ત્રિપુરા પોલીસ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોના એક ટોળા સાથે રસ્તા પરથી ચાલતી વખતે એક પોલીસ કર્મીને ‘જય શ્રી રામ’ના નારા લગાવતા જોઈ શકાય છે. આ વિડિયોને સોશિયલ મિડિયા પર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ત્રિપુરા પોલીસ દ્વારા આ રીતે એક જ્ઞાતિના જૂથને સમર્થન કરવામાં […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા ઈટલી પ્રવાસ દરમિયાન ટેક્ષીમાં મુસાફરી કરવી પડી…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જી-20 સમિટમાં ભાગ લેવા ઈટલીમાં છે. 30 ઓક્ટોબરના તેમણે પોપ ફ્રાન્સિસના વેટિકન સિટીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. દરમિયાન નરેન્દ્ર મોદીની એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીએમ મોદી કાળા રંગના વાહન સાથે દેખાય છે જેના પર દેખીતી રીતે ‘ટેક્સી’નો લોગો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

રાહુલ ગાંધીના પુસ્તક વિમોચનના વિડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં હાજરી આપી રહી છે અને આ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે પત્રકારો દ્વારા રાહુલ ગાંધીને પુસ્તકનો પાછળનો ભાગ બતાવવાનું કહ્યુ ત્યારે રાહુલ ગાંધીએ તેમની પીઠ બતાવી […]

Continue Reading

શું ખરેખર ભારતીય મહિલા ટીમ દ્વારા પાકિસ્તાન ટીમને હાલમાં ફૂટબોલ મેચમાં 18-0થી હરાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં ભારતની હારથી કરોડો લોકો નિરાશ થયા હતા. ત્યારે આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય મહિલા ફૂટબોલ ટીમ દ્વારા હાલમાં પાકિસ્તાનની ટીમને 18-0થી હરાવવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 71 લિટર પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરી છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં સમયાંતરે બ્રેક્રિંગ પ્લેટ સાથે સાચા-ખોટા મેસેજ વાયરલ થતા હોય છે. આ વચ્ચે હાલમાં એક પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને પેટ્રોલના ભાવને લઈ મેસેજ છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહા એલાન કરવામાં આવ્યુ કે, 71 લિટર […]

Continue Reading

શું ખરેખર જય શાહ દ્વારા પાકિસ્તાન સામેની ભારતની હારની ખુશી મનાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

વર્ષ 2021ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી મોટો મુકાબલો 24 ઓક્ટોબરના દુબઈમાં રમાયો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈવોલટેજ મેચમાં દુનિયાભરમાંથી લોકો મેચ જોવા આવ્યા હતા. આ મેચમાં અભિનેતા અક્ષય કુમાર, પ્રિતિ ઝિંટા તેમજ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ મેચ જોવા પહોચયા હતા. જો કે, આ મેચમાં ભારતની કારમી હાર થઈ હતી અને ભારતના દર્શકો નિરાશ થયા હતા. […]

Continue Reading

કન્હૈયા કુમારનો ઇસ્લામ વિશે ભાષણ આપતો ગેરમાર્ગે દોરતો વિડિયો વાયરલ થયો…જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કૈનયા કુમારને ઈસ્લામ ઉપર ભાષણ આપતા સાંભળી શકાય છે. આ વિડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, “આ જમીન સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે. આપણે બધા (મુસ્લિમો) અરબ દેશમાંથી આવેલા નથી. આપણે અહીં મોટા થયા છીએ, અહીં શિક્ષણ મેળવ્યું છે. લોકોએ આ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની અજીત મીલ પાસેનો ઓવર બ્રિજ તુટી પડ્યો…? જાણો શું છે સત્ય…

શુક્રવાર સાંજ થી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ ફોટો અને એક વિડિયો જોવા મળે છે જેમાં એક બ્રિજ તુટેલો જોઈ શકાય છે અને શેર કરીને દાવો કરવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓવરબ્રિજ અમદાવાદના અજીતમીલ પાસેનો છે. જે હજુ બન્યા પહેલા જ તુટી પડ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખ્રિસ્તી શિક્ષકે તમિલનાડુમાં રુદ્રાક્ષની માળા પહેરવા બદલ એક વિદ્યાર્થીને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

1 સપ્ટેમ્બરથી તમિલનાડુમાં 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ ફરી ખોલવામાં આવી હતી. તેમજ તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને જાહેરાત કરી છે કે 1 નવેમ્બર 2021 થી, ધોરણ 1 થી આઠમા ધોરણ સુધીની શાળાઓ સૂચના મુજબ ફરી એકવાર ખોલવામાં આવશે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક શિક્ષક દ્વારા […]

Continue Reading

શું પ્રિયંકા ગાંધી સફાઈ કરી રહ્યા છે ત્યારે પત્રકાર જમીન પર સુઈને ફોટો લઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

પ્રિયંકા ગાંધી લખમીપુર જઈ રહી હતી ત્યારે સીતાપુર વિસ્તારમાં પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારથી પ્રિયંકા ગાંધી ટોક ઓફ ધ ટાઉન રહી છે. થોડા દિવસો પહેલા તેમનો એક નકલી વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો, જેને ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીએ નકારી કાઢયો હતો. તે વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના લોગો […]

Continue Reading

શું ખરેખર દશેરાના દિવસે રાવણ ફૂટતા 56 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

કોરોના બાદ દશેરાનો તહેવાર આ વર્ષે સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયો હતો. લોકો દ્વારા રાવણ દહન કરી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં એક અહેવાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબમાં દશેરાના દિવસે રાવણની અંદર ભરેલા ફટાકડા ફૂટતા 56 લોકોના મોત થયા હતા.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનો દ્વારા ભાજપા નેતાને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લોકોનું ટોળુ એક વ્યક્તિને માર મારી રહ્યુ હોવાનું જોવા મળે છે. બાદમાં તમામ લોકો એક બીજા પર હુમલો કરી રહ્યા છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મથુરામાં યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનોએ ભાજપા નેતા ને […]

Continue Reading

ભારત-ચીન અથડામણની તસવીર તરીકે ફિલ્મના શૂટિંગના ફૂટેજ વાયરલ થઈ રહ્યી છે.

તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાર કરી અને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સમાચાર અનુસાર, 200 ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા હતા અને તે પછી ચીની સૈનિકોને ભારતીય સેનાએ થોડા સમય માટે અટકાયતમાં લીધા હતા. ચીની સૈનિકો અને ભારતીય […]

Continue Reading

રાંચીની વર્ષ 2019ની ઘટનાને સાંપ્રદાયિક સાથે જોડી શેર કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને જાહેરમાં પબ્લિક મારતી જોઈ શકાય છે જ્યારે એક યુવતીને પણ જોઈ શકાય છે કે જેના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે. “વિડિયોમાં જે યુવાનને માર મારવામાં આવી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો યુપી પોલીસનો છે…? જાણો શું છે સત્ય….

કાદવવાળા પાણીમાં પોલીસ કર્મીઓને લઈ જતી રિક્ષાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રિક્ષા થોડી ચાલ્યા બાદ પલટી ખાઈ છે અને તેમાં બેસેલા લોકો કાદવવાળા પાણીમાં પડી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસની રિક્ષા પલટી ખાઈ જતો આ વિડિયો યુપીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

PM મોદીના ઓનલાઈન જાહેર સંવાદના મૂળ વિડિયોનો એક નાનો હિસ્સો કાપી અને ખોટા સંદર્ભમાં ફેલાવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદીના ઓનલાઈન જાહેર સંવાદની 7-સેકન્ડની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “દેશના લોકો સ્વીકારી રહ્યા છે કે તેમને પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજનાઓનો લાભ મળતો નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવ્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા શહેરી ગરબામાં 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ […]

Continue Reading

FAKE: પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસ પાર્ટીના ચિન્હનો રંગોળી હટાવતો બનાવટી વિડિયો વાયરલ.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેવાની જીદ કરવા બદલ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. તેથી તેઓ હાલમાં ચર્ચામાં છે. આ પૃષ્ઠભૂમિમાં, તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળી હટાવતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.70 રૂપિયાનો વધારો થયો છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને માહિતી આપવામાં આવી છે. અને જણાવવામાં આવ્યુ છે કે, “ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.7 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ […]

Continue Reading

રાકેશ ટિકૈતના મુળ વિડિયોના એક ભાગને ભ્રામક દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો.. જાણો શું છે સત્ય….

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મિડિયા સમક્ષનું 11 સેકન્ડનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. આ વિડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મિડિયા સંસ્થાઓને ખુલ્લેઆમ ધમકી આપી છે અને સાથે જ તેમના નિવેદનને લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો કહેવામાં આવી રહ્યો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ગાંધી જયંતિની જાહેરાતમાં ગાંધીને બદલે અરવિંદ કેજરીવાલનો મોટો ફોટો મુકવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

દિલ્હી સરકાર દ્વારા પ્રકાશિત કથિત જાહેરાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લાગે છે કે જાહેરાતમાં મહાત્મા ગાંધીને બદલે કેજરીવાલનો મોટો ફોટો વાપરવામાં આવ્યો હતો. આ જાહેરાત પર કેજરીવાલની મજાક ઉડાવી રહ્યા છે, ટીકા કરવામાં આવી રહ્યી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગાંધી જંયતિની જાહેરાતમાં કેજરીવાલે પોતાનો ફોટો […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાલના અમેરિકા પ્રવાસ દરમિયાનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ તેમજ તેમની અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે.  આ પૃષ્ઠભૂમિ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા એક સ્ટેડિયમ હજારોની જન મેદની જોઈ […]

Continue Reading

શું ખરેખર ટાટા દ્વારા તેમની 150મી જન્મજયંતી પર ફ્રીમાં કાર આપવામાં આવી રહી…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ટાટા ગ્રુપે એક ઇવેન્ટની જાહેરાત કરી છે જેમાં ભાગ લેનારાઓ ઇનામ તરીકે કાર જીતી શકશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટાટા ગ્રુપે તેમની 150 મી વર્ષગાંઠ પર આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સંદેશ સાથે એક લિંક પણ પ્રસારિત કરવામાં આવી રહી છે, […]

Continue Reading

પોરબંદરના સાંસદ રમેશ ધડૂક દ્વારા ભ્રામક તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોરબંદરના સાંસદ રમેશ ધડૂક દ્વારા તેમના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવી હતી અને સાથે માહિતી આપી હતી કે, “નેશનલ હાઈવે -૨૭, ગોમટા ચોકડી પર અંધારૂ રહેતું હોવાથી નેશનલ હાઈવે ઓથોરીટીમાં હાઈ માસ્ટ ટાવર ઉભો કરી લાઈટીંગ ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી, તે રજૂઆતને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઈ […]

Continue Reading

Fake News: શું ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા પીએમ મોદીને “વિશ્વની શ્રેષ્ઠ આશા” ગણાવામાં આવી?

વિશ્વના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો કથિત ફ્રન્ટ પેજ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની પૃષ્ઠભૂમિ સામે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં વડા પ્રધાન મોદીના આખા પાનાનો ફોટો છે, જેને “વિશ્વની છેલ્લી અને શ્રેષ્ઠ આશા” કહેવામાં આવી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને વિશ્વની […]

Continue Reading

વડાપ્રધાન મોદીની સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની મુલાકાતની ફોટોમાં એડિટ કરી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કંન્ટ્રક્શન સાઈટ મુલાકાત કરી હતી, તેમની આ મુલાકાત બાદના ફોટા સમાચારો અને સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવ્યા હતા. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એક ફોટોગ્રાફ શેર કર્યો હતો આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદીનો લો-એંગલથી  ફોટો લેવા માટે કેમેરા […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ 11 ફ્લેટમાં પડેલી વિજળીનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં આકાશમાંથી વિજળી પડતી જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો અમદાવાદમાં 11 ફ્લેટસ પર પડેલી વિજળીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર હાલમાં અગ્નિ-5 મિસાઈલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક મિસાઈલ જોવા મળે છે. તેમજ એક પુજારી જમીન પર બેસી અને પૂજા કરી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અગ્નિ-5 મિસાઈલનું હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવી તેનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રીની બદલી કર્યા બાદ તેમને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે.  આ વચ્ચે ટીવીનાઈન ગુજરાતીની કથિત ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટો સાથે લખવામાં આવ્યુ હતુ કે, “પેટ્રોલ-ડીઝલ ઉપરના તમામ ટેક્ષ હટાવ્યા પેટ્રોલ 72રૂ. ડીઝલ 68 રૂ. […]

Continue Reading

શું ખરેખર કિસાન આંદોલનમાં મફતમાં દારૂનું વેચાણ થઈ રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં મોટી સંખ્યામાં લોકો દારૂ લેતા જોઈ શકાય છે અને કેટલાક લોકો તેમને દારૂનું વિતરણ કરી રહ્યા છે. સોશિયલમાં આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોટી સંખ્યામાં દારૂ વિતરણનો આ વિડિયો ખેડૂત આંદોલન દરમિયાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

વાયરલ ટપાલ ટિકિટ તુર્કીના રાષ્ટ્રપતિ દ્વારા 2015ના જી-20 શિખર સંમેલનને યાદગાર બનાવવા માટે બહાર પાડવામાં આવી હતી…

વડાપ્રધાન મોદીના 71 માં જન્મદિવસની પૃષ્ઠભૂમિ સામે સામાજિક મંચ પર એક ટપાલ ટિકિટની તસવીર શેર કરવામાં આવી રહી છે, તે શેર કરવામાં આવી રહી છે કે આ સ્ટેમ્પ ટિકિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુસ્લિમ રાષ્ટ્ર તુર્કી દ્વારા વડાપ્રધાન મોદીના સન્માનમાં આ સ્ટેમ્પ બહાર પાડવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તે વચ્ચે હાલમાં સોશિયલ મિડિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “ગુજરાતમાં ગ્રામ પંચાયતની તારીખ જાહેર કરવામાં આવી છે. જે ચૂંટણીનું આયોજન 27 ડિસેમ્બરના યોજાશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં પાંચ દેશની ખાનગી એજન્સીની મિટિંગનું આયોજન થયુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં વિડિયોમાં જોવામળે છે કે, જૂદા-જૂદા અધિકારીઓની મિટિંગ ચાલી રહી છે. તેમજ અમુક વિદેશી મહેમાનો પણ આ મિટિંગમાં જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બેઠકમાં ભારતની ખુફિયા એજન્સી RAW, ઇઝરાયેલની મોસાદ, અમેરિકાની CIA, રશિયાની […]

Continue Reading

શું ખરેખર ભાવનગરમાં કુખ્યાત શખ્સને પોલીસે હાલમાં જાહેરમાં મારમાર્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાતની સત્તામાં ભારે ઉથલ-પાથલ થઈ છે. 5 વર્ષથી મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને તેમજ તેમની કેબીનેટને હટાવી અને સંપૂર્ણ નવી કેબીનેટ અને મુખ્યમંત્રી ગુજરાતની જનતા આપવામાં આવ્યા છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુનેગારોને જાહેરમાં માર-મારતા પોલીસ અધિકારીને જોઈ શકાય છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

ધારાસભ્ય રામેશ્વર શર્માના નિવેદનના વિડિયોને હેમંત બિસ્વા શર્માના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે…જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તાજેતરમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહોરમ પ્રસંગે કથિત રીતે ઉઠાવવામાં આવેલા પાકિસ્તાન ઝિંદાબાદના નારા વિશે બોલતા વ્યક્તિને સાંભળી શકાય છે. આ વિડિયો શેરને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ આસામ રાજ્યના મુખ્યમંત્રી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

કોરોના પ્રબંધો બાદ પોતાના વતન પરત ફરી રહેલા અફધાન નાગરિકોના વિડિયોને તાલિબાન સાથે જોડવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી, આ સંદર્ભમાં ઘણી ગેરમાર્ગે દોરતી તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર ફેલાવવામાં આવી રહ્યા છે, આ જ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સેંકડો લોકોને ગેટ તરફ દોડતા જોઈ શકાય છે આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાને તેના સરહદ દરવાજા ટૂંક […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના અમદાવાદ રેલવે જંક્શનનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટુ સ્ટેશન જોવા મળી રહ્યુ છે અને જૂદા-જૂદા પ્લેટફોર્મ પર ટ્રેન ઉભેલી તેમજ આવતી-જતી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ રેલવે સ્ટેશનના જંકશનનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં થપ્પડ ખાઈ રહેલો વ્યક્તિ ભાજપાનો ઉમેદવાર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક માણસે ફૂલનો હાર પહેરેલો જોવા મળે છે અને બીજા માણસ હાથમાં માઇક પકડીને જોઇ શકાય છે. જે બાદમાં ફૂલ પહેરેલા વ્યક્તિને મકાન પાછળ લઈ જઈ અને ફડાકા મારે છે બાદમાં તેને ફરી લોકો સામે લઈ આવે છે. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading