ભાજપાના નેતા અને સમર્થકો વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ગરમાગરમ વાતાવરણ છે. ત્યારે એક વિડિયો સોશિયલ મિડિયામાં એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં લોકો દ્વારા જૂદી-જૂદી કારના કાચને તોડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશમાં લોકો ભાજપના નેતાઓના વાહનો ફોડીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 28 સેકન્ડના આ વિડિયોમાં યુવતીઓ વિરોધ કરતી જોવા મળે છે. બેરિકેડ પાસે ઊભેલી એક વિદ્યાર્થીની કહી રહ્યો છે, “નહીં તો સાહેબ અમને કલેક્ટર બનાવો… અમે બનવા તૈયાર છીએ. સાહેબ દરેકની માંગણી પૂરી કરશે. જો તમે નથી કરી શકતા તો સરકાર કોના માટે બનાવી […]

Continue Reading

શું ખરેખર કચ્છ ખાતે ‘પાકિસ્તાન જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો બાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કચ્છના અંજારના દુધઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ ‘પાકિસ્તાન જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

આ વિડિયો વેલ્લોરમાંથી ચોરેલા સોનાનો છે; તિરૂપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટીના ઘર પર દરોડા સાથે તેનો કોઈ સંબંધ નથી…

આ દિવસોમાં એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે ટેબલ પર મોટી સંખ્યામાં સોનાના ઘરેણાં જોઈ શકો છો. તેમાં તમે પોલીસ અને કેટલાક અન્ય લોકોને પણ જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તિરૂપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટી જે. શેખર રેડ્ડીના ઘરે આવક વેરાની ટીમ […]

Continue Reading

શુ ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી IAS આરતી ડોગરાને પગે લાગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહિલાને પગે લાગી રહેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને પગે લાગી રહ્યા છે એ IAS આરતી ડોગરા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટુ ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે એક ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “फतवा तमाम मुसलमान भाईयो से इल्तिजा है हिंदू कोफिर बस्ती व गांवो, इलाको मे कैमिकल्स मिलाकर घटिया क्वालिटी के फल, सब्जी, दुध, पनीर, आईसक्रिम आदि चीजे बेंचे ताकि काफिर जमात व इनके […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા તેમને જનોઈ પહેરી હોવાનું જણાવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

યુપીમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયાનું વાતાવરણ પણ ગરમ છે. તમામ પક્ષો દ્વારા એક બીજાને ટાર્ગેટ કરી અને પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં રાહુલ ગાંધીનો એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા તેઓ બ્રાહ્મણ હોવાનું પ્રુફ આપવામાં આવ્યુ અને તેમણે […]

Continue Reading

શરદ પવાર અને મમતા બેનર્જીના ફોટોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

થોડો સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મહારાષ્ટ્રની મુલાકાતે હતા. તે સમયે તેમણે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, નરેન્દ્ર મોદીનો ફોટો છે અને લખેલુ છે કે, “कहो दिल से 2024 में भी मोदी फिर से” આ […]

Continue Reading

શું ખરેખર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં લોકોએ નારેબાજી કરી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ જ્યારે વારાણસી પહોંચ્યા ત્યારે લોકો દ્વારા તેમના વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

પત્રકાર જગદીશ ચંદ્રાનો વીડિયો રાજસ્થાનના કોંગ્રેસ પ્રવક્તાના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના કોંગ્રેસના પ્રવક્તા જગદીશ ચંદ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું યોગી આદિત્યનાથે કેશવ પ્રસાદ મૌર્યને ઠપકો આપ્યો હતો અને તેમની જગ્યાએ પાછા બેસવાનું કહ્યું હતુ…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વિડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 13 સેકન્ડના આ વિડિયોમાં તમે યોગી આદિત્યનાથને સભામાં સ્ટેજ પર બેઠેલા જોઈ શકો છો. તે જ સમયે એક વ્યક્તિ સ્ટેજ પર આવે છે અને તેમના કાનમાં કંઈક કહેવાનો પ્રયાસ કરે છે. ત્યારે યોગી આદિત્યનાથે તેમને ઠપકો આપ્યો અને બેસવાનું કહ્યું. આ […]

Continue Reading

સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીને જોઈ શકાય છે. જેમાં કોઈ વ્યક્તિની મુલાકાતનો વિડિયો છે. જેમાં મુખ્ય ખુરશી બેસતા બેસતા સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને સાઈડ ચેર પર બેસવાનું કહી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને લઈને જઈ રહેલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મહિલા દ્વારા બાળકોની ચોરી કરવામાં આવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર સામના દ્વારા તેમના માસ્ક હેડમાં ફેરફાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિવસેના મુખ્યપત્રક અખ્બાર સામનાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સામનાનો ઓરેન્જ અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો અને લીલા અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો જોવા મળે છે.  ઓરેન્જ અક્ષરથી લખેલા સામનાના મુખપત્રમાં લખેલુ જોવા મળે છે. “ज्वलंत हिंदुत्वाचा पुरस्कार करणारे एकमेव मराठी […]

Continue Reading

ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો જૂનો વીડિયો ભ્રામક અને અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયા મહારાજગંજ ખાતે પદયાત્રા માટે પહોંચ્યા ત્યાં ગ્રામીણ લોકોએ તેમનો વિરોધ કર્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જૂનો વીડિયો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દરગાહ પર પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરગાહ પર પહોંચ્યા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

FACT CHECK: દલવીર ભંડારીને ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાનો પ્રચાર ખોટો છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. જે મેસેજ આંતરાષ્ટ્રીય કોર્ટને લઈને હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આંતરરાષ્ટ્રીય કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભારતના દલવીર ભંડારીની નિમૂણંક કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભારતના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ […]

Continue Reading

FACT CHECK: આ ઈન્ટરવ્યુમાં આસામના CM હિમંતા બિસ્વા ઈસ્લામ પર પોતાનો અભિપ્રાય નથી આપી રહ્યા.

બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ અને ઇસ્લામ વિશે સમજાવતા વક્તાને દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોલિવુડ કેવી રીતે ધીમી ગતિએ ઇસ્લામનો પ્રચાર કરી રહ્યું છે, કેવી રીતે છોકરીઓને ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવે છે, મંદિરોને મસ્જિદમાં ફેરવવામાં આવે છે, સ્થળના નામ ઉર્દૂ નામોમાં ફેરવાય છે તે અંગેના તેમના મંતવ્યો સમજાવે છે. આ વિડિયો […]

Continue Reading

જીમ ટ્રેનિંગનો વિડિયો સાંપ્રદાયિક એંગલથી વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક જીમ ટ્રેનર મહિલાને ટ્રેનિંગ આપી રહ્યો છે અને આ પરિસ્થિતીનો લાભ ઉઠાવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુસ્લિમ જીમ ટ્રેનર દ્વારા હિન્દુ છોકરીને ટ્રેનિંગ આપતી વખતે આ પ્રકારની હરકત કરવામાં આવી રહી છે.” ફેક્ટ […]

Continue Reading

ઉત્તરાયણમાં રૂષિકેશ અને હરિદ્વારના મફત યાત્રાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

ઉત્તરાયણના પર્વમાં દાનનો ખૂબ મહિમા છે. તે દિવસે સૌ કોઈ દાન કરે છે. જે જૂદા-જૂદા પ્રકારનું હોય છે. હાલ આ જ ઉત્તરાયણ પર્વને લઈ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હરિદ્વાર અને રૂષિકેશની યાત્રા કરવા અંગે માહિતી આપવામાં આવી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તરાયણ પર્વ દરમિયાન મફતમાં […]

Continue Reading

શું ખરેખર ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું કે, “मोदीजी 24 घंटे सोते है”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહે ભાષણમાં એવું કહ્યું કે, मोदीजी 24 घंटा सोते है. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ગૃહમંત્રી અમિત શાહ એવું […]

Continue Reading

પંચમહાલના શહેરાના આગના વિડિયોને સુરતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લગ્નની જાન જતી જોઈ શકાય છે અને જાનમાં ઘોડાની બગી પણ છે અને જોત-જોતામાં આ બગીમાં આગ લાગી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરઘોડાની જાનમાં આગ લાગવાની આ ઘટના સુરત શહેરમાં બનવા પામી છે.” […]

Continue Reading

વર્ષ 2017ના યોગી આદિત્યનાથના વિરોધના વિડિયોનો હાલનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

યુપી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ રાજકારણ ગરમાયુ છે. ત્યારે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનેક યુવાનો યોગી આદિત્યનાથ કાફલા સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કરી રહ્યા છે. જેને પોલીસ રોકી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં યોગી આદિત્યનાથના કાફલા પર […]

Continue Reading

શું ખરેખર જગદીશ ઠાકોર દ્વારા મતદારોને ધમકી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

કોંગ્રેસ દ્વારા હાલમાં તેમના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે હાલમાં તેમનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જગદીશ ઠાકોર કહી રહ્યા છે કે, “પાટીદારને તો સિધા કરીને મત લઈશ અને આદિવાસીને તો ચપટી ચવાણું અને એક કોથળીમાં પતાવી દઈશ.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર લાલુ પ્રસાદ યાદવ તેમની પ્રથમ કાર ચલાવ્યા બાદ બિમાર પડ્યા…? જાણો શું છે સત્ય….

લાલુ પ્રસાદ યાદવ દ્વારા થોડા દિવસો પહેલા તેમના ઓફિશિયલ ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો હતો જેમા તેમણે જણાવ્યુ હતુ કે, વર્ષો બાદ તેમણે તેમની પહેલી કાર ચલાવી હતી. આ વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મિડિયામાં લાલુ પ્રસાદ યાદવના હોસ્પિટલના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

અભિનેત્રી ઉર્ફી જાવેદનો ફોટો જાવેદ અખ્તરની પૌત્રીના નામે ખોટી માહિતી સાથે વાયરલ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી ઉર્ફી જાવેદનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જાવેદ અખ્તરની પૌત્રીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ અભિનેત્રી ઉર્ફી જાવેદનો […]

Continue Reading

શું ખરેખર લલીત વસોયા દ્વારા તેમના એફિડેવિટમાં માવાના ભાવ ઘટાડવાનું વચન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલ ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાનું વર્ષ 2017નું કથિત એફિટેવિટ વાયરલ થઈ રહ્યુ છે.  જેમાં લખવામાં આવ્યુ છે. કે, “હું લલીત વસોયા સોગંદ લઉ છુ કે જો હું ઘોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તાર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થઈ જતાં તેમાં બિપિન રાવત સહિત કુલ 11 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો […]

Continue Reading

CDS બિપિન રાવતના ચોપર ક્રેશ તરીકે અરૂણાચલ પ્રદેશનો વિડિયો વાયરલ…જાણો શું છે સત્ય…

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બરના રોજ અવસાન થયું, જ્યારે તેમને લઈ જતું લશ્કરી હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ થયું. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે તેમની પત્ની મધુલિકા રાવત અને વિમાનમાં સવાર અન્ય 11 લોકોનું પણ અકસ્માતમાં મોત થયું છે. 8 ડિસેમ્બર 2021ના રોજ સમાચાર આવતા જ કેટલાક સોશિયલ મિડિયા યુઝર્સે […]

Continue Reading

શું ખરેખર 1963માં ‘ધ ઓમિક્રોન વેરિએન્ટ’ નામની ફિલ્મ આવી હતી..? જાણો શું છે સત્ય..

કોરોના વાયરસના નવા ઓમાઈક્રોન વેરિઅન્ટને લઈને વિશ્વભરમાં સંકટ ઘેરું થઈ રહ્યું છે. તેના વિશે વિવિધ દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હવે એક ફિલ્મનું પોસ્ટર પણ શેર કરવામાં આવી રહ્યું છે. આ પોસ્ટર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધ ઓમિક્રોન વેરિએન્ટ નામની આ ફિલ્મ 1963માં રિલીઝ થઈ હોવાનું કહેવાય છે.” […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકારે કોરોનાને કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા પરિપત્રના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકારે કોરોના મહામારીને લીધે 6 ડિસેમ્બર, 2021 થી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધી સાથે ફોટોમાં દેખાતી વ્યક્તિ ઓત્તવિયો ક્વાત્રોચી છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોનિયા ગાંધી સાથે એક વ્યક્તિ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે સોનિયા ગાંધી સાથે જોવા મળતો વ્યક્તિ ઓત્તવિયો ક્વાત્રોચી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શાળામાં મુસ્લિમ સમુદાયના બાળકો ભણી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જૂના ફોટોને ખોટા દાવા અને ખોટી માહિતી સાથે ફેલાવવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં બે ફોટોમાં મોટી સંખ્યામાં રૂપિયા જોવા મળે છે. જ્યારે અન્ય એક ફોટોમાં ભોયરૂ જોવા મળે છે. આ ત્રણેય ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સીબીઆઈ દ્વારા રાજકારણીના ઘરના ભોયરા માંથી રૂપિયા 17000 કરોડ રૂપિયા પકડી પાડ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી ભાજપામાં જોડાયા…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અને ભાજપા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જોવા મળે છે. જેમાં મહેશ સવાણી દ્વારા સીઆર પાટીલને એક બુક આપતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના નેતા મહેશ […]

Continue Reading

લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકને માર મારી રહેલા અન્ય વ્યક્તિઓના સીસીટીવી ફૂટેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જન્મદિવસની આ રીતે ઉજવણી કરતા એક યુવાનનું મોત થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર અખિલેશ યાદવે અયોધ્યાનું નામ બદલવાની જાહેરાત કરી…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સપાના પ્રમુખ અખિલેશ યાદવને લઈને છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશ યાદવે જાહેરાત કરી કે યુપીમાં તેમની સરકાર બની તો તેઓ અયોધ્યાનું નામ બદલી […]

Continue Reading

શું ખરેખર આ વખતે લોકસભાની ચૂંટણીમાં વોટ ન આપવા બદલ ખાતામાંથી 350 રુપિયા કપાશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો તમે વોટ નહીં આપો તો તમારા ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર આ ખરેખર 201 વર્ષના બૌદ્ધ સાધુનો ફોટો છે..? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સાધુનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે જેની આસપાસ એક સરખા ગણવેશમાં અન્ય લોકો પણ ઉભેલા જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ 201 વર્ષીય વિશ્વના સૌથી વૃદ્ધ તિબેટીયન બૌદ્ધ સાધુ છે, જે […]

Continue Reading

શું ખરેખર 1098 પર ફોન કરવાથી તે ફંકશનમાં વધેલુ જમવાનું લઈ જાય છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ આ તમામ ક્રમમાં વોટસએપ અને ફેસબુક પર “PM મોદીની જાહેરાત” સાથે એક મેસેજ ફેલાવવામાં આવી રહ્યો છે. ફોરવર્ડ મેસેજ મુજબ “ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે ઇવેન્ટ કે ફંકશનમાં વધેલું જમવાનું એકત્રિત કરી ગરીબ બાળકોને […]

Continue Reading

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીના ઘરે મળવા પહોંચેલા બેરોજગાર યુવાનોનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ખુલ્લા આકાશ નીચે સુઈ રહેલા કેટલાક યુવાનોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ઉત્તરપ્રદેશનો છે જ્યાં TET ની પરીજક્ષા આપવા આવેલા હજારો યુવાનો પરીક્ષાના આગળના દિવસે રસ્તા પર સુઈ ગયા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading