રાહુલ ગાંધીના પુસ્તક વિમોચનના વિડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં હાજરી આપી રહી છે અને આ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે પત્રકારો દ્વારા રાહુલ ગાંધીને પુસ્તકનો પાછળનો ભાગ બતાવવાનું કહ્યુ ત્યારે રાહુલ ગાંધીએ તેમની પીઠ બતાવી […]

Continue Reading

કોલસાની આપૂર્તિ માટે રાત-દિવસ ચાલી રહેલી ટ્રેનના નામે જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોલસો ભરીને જઈ રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કોલસાની આપૂર્તિ માટે સરકાર દ્વારા રાત-દિવસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો સાંપ્રદાયિક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હોટલમાં આવેલા યુવક-યુવતીના સીસીટીવી ફૂટેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા નશીલો પદાર્થ પીવડાવીને તેની ઈજ્જત લૂટવાની કોશિશ કરવામાં આવી પરંતુ હોટલ સ્ટાફની જાગરુકતાને લીધે યુવતી બચી ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર ભારત 100 કરોડ વેક્સીન આપનારો દુનિયાનો સૌપ્રથમ દેશ બન્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સીનને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુનિયામાં 100 કરોડ કોરોના વેક્સીન આપનારો ભારત સૌપ્રથમ દેશ બની ગયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારત પહેલાં ચીન દ્વારા 100 […]

Continue Reading

શું ખરેખર ભારતીય મહિલા ટીમ દ્વારા પાકિસ્તાન ટીમને હાલમાં ફૂટબોલ મેચમાં 18-0થી હરાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં ભારતની હારથી કરોડો લોકો નિરાશ થયા હતા. ત્યારે આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય મહિલા ફૂટબોલ ટીમ દ્વારા હાલમાં પાકિસ્તાનની ટીમને 18-0થી હરાવવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોમાંથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પરતવાડા એસટી ડેપો ખાતે […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 71 લિટર પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરી છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં સમયાંતરે બ્રેક્રિંગ પ્લેટ સાથે સાચા-ખોટા મેસેજ વાયરલ થતા હોય છે. આ વચ્ચે હાલમાં એક પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને પેટ્રોલના ભાવને લઈ મેસેજ છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહા એલાન કરવામાં આવ્યુ કે, 71 લિટર […]

Continue Reading

કાર્બોસેલના ગેરકાયદે થઈ રહેલા ખનનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરને કૂવામાં ઉતારવામાં આવતું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડિઝલનો ભાવ વધતાં ટ્રેક્ટરને કૂવામાં મૂકી દેવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રેક્ટરને કૂવામાં ઉતારવામાં […]

Continue Reading

શું ખરેખર જય શાહ દ્વારા પાકિસ્તાન સામેની ભારતની હારની ખુશી મનાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

વર્ષ 2021ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી મોટો મુકાબલો 24 ઓક્ટોબરના દુબઈમાં રમાયો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈવોલટેજ મેચમાં દુનિયાભરમાંથી લોકો મેચ જોવા આવ્યા હતા. આ મેચમાં અભિનેતા અક્ષય કુમાર, પ્રિતિ ઝિંટા તેમજ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ મેચ જોવા પહોચયા હતા. જો કે, આ મેચમાં ભારતની કારમી હાર થઈ હતી અને ભારતના દર્શકો નિરાશ થયા હતા. […]

Continue Reading

ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્મૃતિ ઈરાની લેપટોપ લઈને બેઠા છે જેમાં રાહુલ ગાંધી દેખાઈ રહ્યા છે તેમજ બાજુમાં પડેલા ગ્લાસમાં માદક દ્રવ્ય જેવું પ્રવાહી નજરે પડી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

કન્હૈયા કુમારનો ઇસ્લામ વિશે ભાષણ આપતો ગેરમાર્ગે દોરતો વિડિયો વાયરલ થયો…જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કૈનયા કુમારને ઈસ્લામ ઉપર ભાષણ આપતા સાંભળી શકાય છે. આ વિડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, “આ જમીન સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે. આપણે બધા (મુસ્લિમો) અરબ દેશમાંથી આવેલા નથી. આપણે અહીં મોટા થયા છીએ, અહીં શિક્ષણ મેળવ્યું છે. લોકોએ આ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની અજીત મીલ પાસેનો ઓવર બ્રિજ તુટી પડ્યો…? જાણો શું છે સત્ય…

શુક્રવાર સાંજ થી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ ફોટો અને એક વિડિયો જોવા મળે છે જેમાં એક બ્રિજ તુટેલો જોઈ શકાય છે અને શેર કરીને દાવો કરવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓવરબ્રિજ અમદાવાદના અજીતમીલ પાસેનો છે. જે હજુ બન્યા પહેલા જ તુટી પડ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

પંજાબના ભવાનીગઢ ખાતેની રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના પોસ્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબ ખાતે દશેરાની તૈયારીનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીના પોસ્ટરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખ્રિસ્તી શિક્ષકે તમિલનાડુમાં રુદ્રાક્ષની માળા પહેરવા બદલ એક વિદ્યાર્થીને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

1 સપ્ટેમ્બરથી તમિલનાડુમાં 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ ફરી ખોલવામાં આવી હતી. તેમજ તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને જાહેરાત કરી છે કે 1 નવેમ્બર 2021 થી, ધોરણ 1 થી આઠમા ધોરણ સુધીની શાળાઓ સૂચના મુજબ ફરી એકવાર ખોલવામાં આવશે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક શિક્ષક દ્વારા […]

Continue Reading

Fake News! ચીને પાકિસ્તાનના ઈશારે ભારતને ઝેરી ફટાકડા મોકલ્યા તે સંદેશ ખોટો છે….

જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ફટાકડા વિશે મેસેજ સોશિયલ મિડિયામાં આવવા લાગ્યા છે. આવા જ વાયરલ સંદેશમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીને પાકિસ્તાનના કહેવા પર ભારતમાં ફટાકડા મોકલ્યા હતા. જેમાં ઝેરી વાયુઓ હતા જે અસ્થમા અને આંખના રોગોનું કારણ બની શકે છે.” ફેક્ટ […]

Continue Reading

શું પ્રિયંકા ગાંધી સફાઈ કરી રહ્યા છે ત્યારે પત્રકાર જમીન પર સુઈને ફોટો લઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

પ્રિયંકા ગાંધી લખમીપુર જઈ રહી હતી ત્યારે સીતાપુર વિસ્તારમાં પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારથી પ્રિયંકા ગાંધી ટોક ઓફ ધ ટાઉન રહી છે. થોડા દિવસો પહેલા તેમનો એક નકલી વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો, જેને ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીએ નકારી કાઢયો હતો. તે વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના લોગો […]

Continue Reading

શું ખરેખર દશેરાના દિવસે રાવણ ફૂટતા 56 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

કોરોના બાદ દશેરાનો તહેવાર આ વર્ષે સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયો હતો. લોકો દ્વારા રાવણ દહન કરી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં એક અહેવાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબમાં દશેરાના દિવસે રાવણની અંદર ભરેલા ફટાકડા ફૂટતા 56 લોકોના મોત થયા હતા.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનો દ્વારા ભાજપા નેતાને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લોકોનું ટોળુ એક વ્યક્તિને માર મારી રહ્યુ હોવાનું જોવા મળે છે. બાદમાં તમામ લોકો એક બીજા પર હુમલો કરી રહ્યા છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મથુરામાં યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનોએ ભાજપા નેતા ને […]

Continue Reading

ફ્લોરિડામાં 15 વર્ષના છોકરાએ એક સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી હોવાના નામે ભ્રામક સ્ટોરી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્લોરિડામાં એક 15 વર્ષના છોકરાએ સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી હોવાની માહિતી સાથેની એક સ્ટોરી વાયરલ થઈ રહી છે. પોસ્ટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્લોરિડામાં એક 15 વર્ષના છોકરાએ સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી પરંતુ પોલીસે તેને પકડીને કોર્ટના હવાલે કર્યો તો કોર્ટ દ્વારા […]

Continue Reading

શું ખરેખર પંડિત જવાહરલાલ નહેરુએ એવું કહ્યું હતું કે, “હું દુર્ભાગ્યથી હિન્દુ છું”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ વિશે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંડિત જવાહરલાલ નહેરુએ એવું કહ્યું હતું કે, “હું દુર્ભાગ્યથી હિન્દુ છું”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

ભારત-ચીન અથડામણની તસવીર તરીકે ફિલ્મના શૂટિંગના ફૂટેજ વાયરલ થઈ રહ્યી છે.

તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાર કરી અને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સમાચાર અનુસાર, 200 ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા હતા અને તે પછી ચીની સૈનિકોને ભારતીય સેનાએ થોડા સમય માટે અટકાયતમાં લીધા હતા. ચીની સૈનિકો અને ભારતીય […]

Continue Reading

વર્ષ 2012ની એન્ટી નાટો રેલીને હાલની ગણાવી જણાવાવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, અમેરિકાની સૈન્યનો ગણવેશ પહરેલા લોકો શરૂઆતમાં થોડુ ભાષણ આપી અને કોઈ વસ્તુને રસ્તા પર ફેકી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકા અને ઈરાકમાં લડનારા 40 હજાર સૈનિકોએ હાલમાં રાજીનામું આપી અને મેડલ […]

Continue Reading

શું ખરેખર હિમાચલ પ્રદેશમાં પેટાચૂંટણીમાં મંડી સીટ પર ભાજપ તરફથી કંગના રાણૌતને ઉમેદવાર જાહેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી કંગના રાણૌતના નામની એખ માહિતી વાયરલ થઈ રહી છે. પોસ્ટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી કંગના રાણૌત ભાજપ તરફથી હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં મંડી સીટ પરથી ચૂંટણી લડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભાજપ તરફથી હિમાચલ […]

Continue Reading

રાંચીની વર્ષ 2019ની ઘટનાને સાંપ્રદાયિક સાથે જોડી શેર કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને જાહેરમાં પબ્લિક મારતી જોઈ શકાય છે જ્યારે એક યુવતીને પણ જોઈ શકાય છે કે જેના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે. “વિડિયોમાં જે યુવાનને માર મારવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સુરત ખાતે પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના હાથમાં માટલા સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના પુણા વિસ્તારમાં પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો યુપી પોલીસનો છે…? જાણો શું છે સત્ય….

કાદવવાળા પાણીમાં પોલીસ કર્મીઓને લઈ જતી રિક્ષાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રિક્ષા થોડી ચાલ્યા બાદ પલટી ખાઈ છે અને તેમાં બેસેલા લોકો કાદવવાળા પાણીમાં પડી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસની રિક્ષા પલટી ખાઈ જતો આ વિડિયો યુપીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

PM મોદીના ઓનલાઈન જાહેર સંવાદના મૂળ વિડિયોનો એક નાનો હિસ્સો કાપી અને ખોટા સંદર્ભમાં ફેલાવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદીના ઓનલાઈન જાહેર સંવાદની 7-સેકન્ડની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “દેશના લોકો સ્વીકારી રહ્યા છે કે તેમને પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજનાઓનો લાભ મળતો નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

ઈસ્તાંબુલની શેરીના નમાજ અદા કરતા વિડિયોને ઈંગ્લેન્ડનો ગણાવવામાં આવી રહ્યો. જાણો શું છે સત્ય….

આજકાલ ઇન્ટરનેટ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તમે રસ્તામાં ઘણા વાહનોને ઉભેલા જોઇ શકો છો. વિડિયોમાં કેટલાક લોકો રસ્તા પર નમાઝ અદા કરતા જોવા મળે છે અને તમે બેકગ્રાઉન્ડમાં અઝાનનો અવાજ પણ સાંભળી શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

અભિનેતા મુકેશ ખન્નાના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન વિશે કરવામાં આવેલી ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા મુકેશ ખન્નાના નામે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન વિશે કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, અગર ડ્રગ્સ મામલે મેં આર્યન ખાન કો જમાનત મિલ જાતી હૈ તો ઈસમેં કોઈ આશ્ચર્ય મત કરના ક્યોંકિ કાનૂન સિર્ફ નિર્દોષ આસારાજમજી બાપૂ જૈસે સાધુ સંતો કે […]

Continue Reading

શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવ્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા શહેરી ગરબામાં 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ […]

Continue Reading

FAKE: પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસ પાર્ટીના ચિન્હનો રંગોળી હટાવતો બનાવટી વિડિયો વાયરલ.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેવાની જીદ કરવા બદલ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. તેથી તેઓ હાલમાં ચર્ચામાં છે. આ પૃષ્ઠભૂમિમાં, તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળી હટાવતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

IFS સ્નેહા દુબેના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર IFS સ્નેહા દુબેના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, દેશ કે પત્રકારો કો વિદેશમે ભારત કા માન રખના શીખના હોગા. હર જગહ અપના માઈક લેકર નહીં જાયા જા સકતા હૈ… આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, IFS સ્નેહા દુબે દ્વારા […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.70 રૂપિયાનો વધારો થયો છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને માહિતી આપવામાં આવી છે. અને જણાવવામાં આવ્યુ છે કે, “ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.7 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ […]

Continue Reading

શું ખરેખર ગાંધીનગર મનપાની ચૂંટણીના રોડ શોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવું કહ્યું કે, “ભાજપને કોઈની જરુર નથી”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર News 18 Gujarati નામની એક ગુજરાતી સમાચાર ચેનલનો એક સ્કેરીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગાંધીનગર મનપાની ચૂંટણીના રોડ શોમાં એવું કહ્યું કે, “ભાજપને કોઈની જરુર નથી”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો […]

Continue Reading

રાકેશ ટિકૈતના મુળ વિડિયોના એક ભાગને ભ્રામક દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો.. જાણો શું છે સત્ય….

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મિડિયા સમક્ષનું 11 સેકન્ડનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. આ વિડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મિડિયા સંસ્થાઓને ખુલ્લેઆમ ધમકી આપી છે અને સાથે જ તેમના નિવેદનને લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો કહેવામાં આવી રહ્યો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ગાંધી જયંતિની જાહેરાતમાં ગાંધીને બદલે અરવિંદ કેજરીવાલનો મોટો ફોટો મુકવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

દિલ્હી સરકાર દ્વારા પ્રકાશિત કથિત જાહેરાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લાગે છે કે જાહેરાતમાં મહાત્મા ગાંધીને બદલે કેજરીવાલનો મોટો ફોટો વાપરવામાં આવ્યો હતો. આ જાહેરાત પર કેજરીવાલની મજાક ઉડાવી રહ્યા છે, ટીકા કરવામાં આવી રહ્યી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગાંધી જંયતિની જાહેરાતમાં કેજરીવાલે પોતાનો ફોટો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત સમયે તેમનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહેલા કેટલાક વિદેશીઓનો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત કરી એ સમયે અમેરિકામાં લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાલના અમેરિકા પ્રવાસ દરમિયાનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ તેમજ તેમની અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે.  આ પૃષ્ઠભૂમિ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા એક સ્ટેડિયમ હજારોની જન મેદની જોઈ […]

Continue Reading

શું ખરેખર ટાટા દ્વારા તેમની 150મી જન્મજયંતી પર ફ્રીમાં કાર આપવામાં આવી રહી…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ટાટા ગ્રુપે એક ઇવેન્ટની જાહેરાત કરી છે જેમાં ભાગ લેનારાઓ ઇનામ તરીકે કાર જીતી શકશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટાટા ગ્રુપે તેમની 150 મી વર્ષગાંઠ પર આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સંદેશ સાથે એક લિંક પણ પ્રસારિત કરવામાં આવી રહી છે, […]

Continue Reading

પોરબંદરના સાંસદ રમેશ ધડૂક દ્વારા ભ્રામક તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોરબંદરના સાંસદ રમેશ ધડૂક દ્વારા તેમના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવી હતી અને સાથે માહિતી આપી હતી કે, “નેશનલ હાઈવે -૨૭, ગોમટા ચોકડી પર અંધારૂ રહેતું હોવાથી નેશનલ હાઈવે ઓથોરીટીમાં હાઈ માસ્ટ ટાવર ઉભો કરી લાઈટીંગ ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી, તે રજૂઆતને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઈ […]

Continue Reading

શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી અને જો બાયડેન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ બાદ સોશિયલ મિડિયામાં તેમને લઈ ઘણા કટાક્ષ થઈ રહ્યા છે. આ જ પૃષ્ટભૂમિ વચ્ચે સોશિયલ મિડિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેનનું ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જો બાયડેન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરની ટ્વિટ કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર અમીરગઢના ધનપુરા ગામે લોકોએ જીવતા દીપડાને પકડી લીધો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જીવતા દીપડાને પકડીને તેને દોરડા વડે બાંધીને તેની પજવણી કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે આદિવાસીઓએ જીવતા દીપડાને પકડી લીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading