સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર વોટ્સએપ-ફેસબુક પર નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય… 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

Fake News: વોટ્સએપ-ફેસબુક પર કોઈ નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર કોરોનાની નવી ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિવસ 800 થી 1000 કેસનો વધારો થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બજાર ગરમ થયુ છે. હાલમાં એક રાજ્ય સરકારના સચિવના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા કોરોનાને […]

Continue Reading

શું ખરેખર હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય સાંજના 6 વાગ્યાનો કરવામાં આવ્યો…? જાણો શ છે સત્ય….

દેશમાં કોરોના કહેરમાં ધીમે ધીમે ઉછાળો આવી રહ્યો છે. તેમજ જૂદા-જૂદા રાજ્યોમાં પ્રતિબંધો પણ લાદવામાં આવી રહ્યા છે. ગુજરાત, યુપી સહિતના રાજ્યો માં નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવ્યુ છે. ત્યારે આ વચ્ચે મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે અને સાંજના 6 વાગ્યાથી નાઈટ કર્ફ્યુ અમલમાં […]

Continue Reading

શું ખરેખર 1963માં ‘ધ ઓમિક્રોન વેરિએન્ટ’ નામની ફિલ્મ આવી હતી..? જાણો શું છે સત્ય..

કોરોના વાયરસના નવા ઓમાઈક્રોન વેરિઅન્ટને લઈને વિશ્વભરમાં સંકટ ઘેરું થઈ રહ્યું છે. તેના વિશે વિવિધ દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હવે એક ફિલ્મનું પોસ્ટર પણ શેર કરવામાં આવી રહ્યું છે. આ પોસ્ટર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધ ઓમિક્રોન વેરિએન્ટ નામની આ ફિલ્મ 1963માં રિલીઝ થઈ હોવાનું કહેવાય છે.” […]

Continue Reading

શું ખરેખર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર તમારા પર ચાંપતી નજર રાખશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુંબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો એમ્બ્યુલન્સ સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુંબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ચાલી રહેલી કોરોના મહામારીના સમયનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજે-રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર સાયકલ પર એક વ્યક્તિ લાશ લઈ જઈ રહ્યો હોવાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે વૃદ્ધ દ્વારા યોગી આદિત્યનાથનો રસ્તો રોકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે એક વૃદ્ધે યોગી આદિત્યનાથનો વિરોધ કરવા માટે ખાટલો મૂકીને તેમનો રસ્તો રોકી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, બિજૌલી ખાતેની ગલીમાં ખાટલો […]

Continue Reading

શું ખરેખર સિંગાપુર યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત 18 જૂન પહેલા કોરોના મુક્ત થઈ જશે…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે અને સોશિયલ મિડિયામાં સાચા-ખોટા મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “સિંગાપુરની યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, 18 મી જૂન સુધીમાં ભારત સંપૂર્ણ કોરોના મુક્ત થઈ જશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગંગા ઘાટ પરની લાશનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજે રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા ઘાટ પરની લાશનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં […]

Continue Reading

શું ખરેખર ઓક્સિજન સિલિન્ડર સાથે પકડાયેલ આ શખ્સ ભાજપાનો કાર્યકર છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર પોલીસ અધિકારી સાથે એક શખ્સ પકડાયેલો દેખાય છે. તેમજ તેની પાછળ ઓક્સિજનના સિલિન્ડર ભરેલી ટ્રક પણ જોવા મળે છે. આ ફોટો વાયરલ કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઓક્સિજન સિલિન્ડરને બ્લેકમાં વહેચતો આ શખ્સ ભાજપાનો કાર્યકર છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગંગા નદીમાં તરતી લાશોનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા નદીમાં તરતી લાશોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં ગંગા […]

Continue Reading

શું ખરેખર ડો.તેજસ પટેલે જણાવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર નથી આવવાની….? જાણો શું છે સત્ય….

ગુજરાત સહિત દેશભરમાં જાણીતા કાર્ડોયોલિજિસ્ટ તેમજ ગુજરાતની કોરોના માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સના સભ્ય તેમજ પદ્મશ્રી થી સન્માનિત એવા ડોકટર તેજસ પટેલના નામે છેલ્લા ઘણા દિવસથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડો.તેજસ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેરની રાહ ન જોતા તે […]

Continue Reading

શું ખરેખર ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ત્રિપુરા ખાતે એક લગ્નપ્રસંગમાં પોલીસે પહોંચીને કેટલાક લોકોને સરકારના નિયમોનું પાલન કરવાનું જણાવ્યું હતું અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રિપુરા ખાતે બનેલી આ ઘટના બાદ ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

પરષોતમ રૂપાલાના અધૂરા નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ…..જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 20 સેકેન્ડના આ વિડિયોમાં કેન્દ્રીય મંત્રી 108 પર નિવેદન આપતા જણાઈ છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “108ને ફોન કરવો નહિં તે અમારો વિકાસ છે, ડબો બાંધો છકડામાં લઈ જજો, ટેમ્પો બાંધજો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર લોડિંગ રીક્ષામાં એક વ્યક્તિને બોટલ ચડતી હોવાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગુજરાતનો છે. રુપાણી સરકારના રાજમાં લોકોની આવી હાલત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર કતારમાં ઉભેલી એમ્બ્યુલન્સનો આ વીડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કતારમાં ઉભેલી એમ્બ્યુલન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતના વિકાસનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ દિલ્હીની LNJP હોસ્પિટલની બહારનો છે. […]

Continue Reading

શું ખરેખર મોહન ભાગવત દ્વારા ધર્મમાં આસ્થા ઓછી થઈ ગઈ હોવાનું નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય….

કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા સાચા અને ખોટા સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ પણ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “આરઆરએસ પ્રમુખ મોહનભાગવત દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, કોરોનાએ ધર્મમાં તેમની આસ્થા ઓછી થઈ ગઈ છે.” […]

Continue Reading

શું ખરેખર આ ફોટો ઈન્દોર ખાતે બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોર ખાતે રાધાસ્વામી સત્સંગ ક્ષેત્રમાં 2000 પથારીનું કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે?…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ GS TV ના બ્રેકિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે GS TV ના બ્રેકિંગનો જે […]

Continue Reading

રાજસ્થાન સરકારના નામે અંતિમ સંસ્કાર અંગે જારી કરાયેલ પરિપત્ર નકલી છે…. જાણો શું છે સત્ય….

ગુજરાતની સાથે-સાથે દેશભરમાં કોરોનાના લીધે લોકોની હાલત ખૂબજ બગડી રહી છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પરિપત્ર છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “રાજસ્થાનમાં અંતિમવિધિ માટે SDMને 4 દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત છે.” ફેક્ટ […]

Continue Reading

વર્ષ 2018 માં આગ્રા ખાતે બનેલી ઘટનાનો જૂનો ફોટો ગુજરાતના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર રસ્તા પર બેઠેલી એક વૃદ્ધ મહિલાનો ઓક્સિજનની બોટલ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ઓક્સિજનની બોટલ સાથે બેઠેલી વૃદ્ધ મહિલાનો આ ફોટો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ છત્તીસગઢના રાયપુરના […]

Continue Reading

શું ખરેખર સોશિયલ મિડિયામાં કોરોનાને લગતી માહિતી શેર કરવા બદલ કાર્યવાહી કરાશે…? જાણો શું છે સત્ય….

હાલ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાને લીધે ભારે હાહાકાર છે. ત્યારે હાલ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પ્રબંધન એક્ટ લાગુ કરવામાં આવ્યુ છે જેના કારણે “સરકારી વિભાગ સિવાય કોઈપણ વ્યક્તિ સોશિયલ મિડિયામાં મેસેજ કરશે તો તેના સામાં કાર્યવા કરવામાં આવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં દેખાતા લોકો કોરોનાથી સંક્રમિત છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોરબીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાને કારણે મોરબીની આવી હાલત થઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે એ દરેક વાયરલ ઈન્ફેક્શનનો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાને લઈ ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ત્યારે મંગળવાર સવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ત્રણ ચાર દિવસનું કર્ફ્યુ લગાવવા તેમજ કોરોનાના કેસને કાબુમાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી જ લોકડાઉનને લઈ ભારે ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સોશિયલ મિડિયામાં પર એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી. અને દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર કેજરીવાલ બાળકને માસ્ક પહેરાવી રહ્યા છે તે ફોટો કોરોનાના સમયનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક બાળકને માસ્ક પહેરાવી રહ્યા છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટો હાલના કોરોનાના સમયનો છે, ફોટોમાં દેખાતા ત્રણ વ્યક્તિ પોતા માસ્ક નથી પહેરી રહ્યા પરંતુ બાળકને માસ્ક […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલા ભાજપની મહિલા ધારાસભ્ય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે મહિલા દેખાઈ રહી છે એ ભાજપની મહિલા ધારાસભ્ય છે અને તે માસ્ક પહેરવા પર ગભરામણ અને ઉલ્ટીઓ થાય છે એવું કહી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર સાઉથ આફ્રિકા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત આપશે….? જાણો શું છે સત્ય….

ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને જૂદી-જૂદી સમાચાર એજનસીઓ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉથ આફ્રિકા દ્વારા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત મોકલી આપવામાં આવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સાઉથ આફ્રિકાના આરોગ્ય […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રુપાણીનો વર્ષ 2019 નો ઉત્તરાયણ ઉજવણીનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઉત્તરાયણ પર્વના સમાચારો સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ગુજરાતના વિજય રૂપાણી દ્વારા ઉજવવામાં આવેલા ઉત્તરાયણના પર્વનો છે જ્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર ફાઈઝરની વેક્સિન લીધાના 17 મિનિટમાં જ મહિલાનું મોત થયુ હતુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા વેક્સિન લિધા બાદ મિડિયાને ઈન્ટરવ્યુ આપવા આવે છે. દરમિયાન તે જમીન પર પડી જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકામાં ફાઈઝરની વેક્સિન લીધા બાદ મહિલાનું 17 મિનિટમાં જ મૃત્યુ થયુ હતુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

અંબાણી પરિવારના ઘરે વર્ષ 2019 ની ગણેશ ચતુર્થી ઉજવણીનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

અંબાણી પરિવારમાં આકાશ અંબાણી અને શ્લોકાને ત્યાં પુત્રનો જન્મ થયો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુકેશ અંબાણી દાદા બન્યા એ ખુશીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો તેનો છે. […]

Continue Reading

વર્ષ 2018 માં મળેલી ગુજરાત સરકારની મિટીંગનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના મહામારીના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારના મંત્રીઓ તેમજ અધિકારીઓ પોતે જ માસ્ક નથી પહેરતા અને લોકો પાસેથી દંડની વસૂલાત કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

એપ્રિલ મહિનાના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા….જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંદેશ ન્યુઝ ચેનલનું ન્યુઝ બુલેટિન છે. અને માહિતી આપવામાં આવી રહી છે. “માત્ર અમદાવાદમાં જ 140 માંથી 89 દર્દીઓમાં એસિમ્પ્ટોમૈટિક લક્ષણો જોવા મળ્યા, કોઈપણ જાતના લક્ષણ વગર કોરોના ફેલાઈ રહ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ન્યુઝ બુલેટિન […]

Continue Reading

લોકડાઉન મુદ્દે આરોગ્યમંત્રી કુમાર કાનાણીનું ખોટું નિવેદન વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકડાઉન મુદ્દે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને આરોગ્યમંત્રી કુમાર કાનાણી દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે. શું દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર અમિતાભ બચ્ચન કોરોના માંથી સ્વસ્થય થયા બાદ અજમેર દરગાહ પર ગયા હતા.? જાણો શું છે સત્ય.

Hasmukh Balsara Ahir Yadav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. जय जय श्री राम जब इस को कोरोना हुआ था तब इसके जल्द ही स्वस्थ होने के लिए मंदिरो मे आरती..यग..सुंदर काण्ड का उखंड पाठ हो रहा था…और ये ठीक होने के बाद चादर जढानें हाजी अली […]

Continue Reading

બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…

બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…Vimal Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “BREAKING & SHOCKING NEWS Finally FBI arrested a Professor from Boston University who was in connection with Chinese university and research lab in Wuhan, and was highly […]

Continue Reading

શું ખરેખર ભારત બાયોટેકના વાઈસ પ્રેસિડન્ટ દ્વારા વેક્સિનની ટ્રાય પોતાના પર કર્યો…? જાણો શું છે સત્ય…

Chirag Bhadang નામના ફેસબુક યુઝર દ્વારા The Dahod Live નામના ફેસબુક પેજ પર તારીખ 4 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આત્મવિશ્વાસ હોય તો આવો…!! આ છે ડોકટર વી.કે શ્રીનિવાસન, વાઇસ प्रेસિડન્ટ, ભારત બાયોટેક. જેમને કોરોના વેકસીન નો ક્લીનીકલ ટ્રાયલ લીધો …!! તે ભારત ના પ્રથમ વ્યક્તિ બન્યા જેમને પોતાના ધ્વારા બનેલી વેકસીન […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ શહેરના સચિન ટાવરમાં કોરોનાના 55 કેસ આવ્યા છે…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સ અપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “Situation is Very difficult in Sachin tower(Shyamal , Batak circle, near Dhananjay tower) more than 55 Corona cases so its locked With bouncers.” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદમાં આવેલા સચિન ટાવરમાં 55 કેસ આવતા તેને કન્ટેનમેન્ટ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનના આઈસોલેશન વોર્ડનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Ashwin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જે લોકો પાકિસ્તાન જીંદાબાદની નારેબાજી કરે છે તેમને મુબારક આ તસવીર.પાકિસ્તાન કોરોના આઈસોલેસન વોર્ડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર ફેસ માસ્ક લાંબો સમય પહેરવાથી નુક્શાની થાય છે…? જાણો શું છે સત્ય…

Nareshkumar Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફેસમાસ્કનું જોખમ માસ્કનો ઉપયોગ મર્યાદિત સમય માટે થતો હોવાનું માનવામાં આવે છે. જો તમે તેને લાંબા સમય સુધી પહેરો છોતો, 1. લોહીમાં ઓક્સિજન ઓછું થાય છે. 2. મગજમાં ઓક્સિજન ઓછું થાય છે. 3. તમારા શરીરમાં નબઈ લાગે છે. 4. […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના દાણીલીમડામાં પરિવારે અનાજ ન મળતા આપઘાત કર્યો છે…? જાણો શું છે સત્ય…

Panter Boss નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદઃ નાં દાણીલીમડા નું છે પરિવાર આ રીતે એક ઘર નું આખું પરિવાર અનાજ વગર ખાઘીયા વગર આત્મા હતિયાં કરે છે સુ કરે છે ગુજરાત સરકાર પોસ્ટ લાઈક નાં કરો તો કઈ નઈ પરંતું વધું માં વધું શેર જરૂર […]

Continue Reading

શું ખરેખર ડો.મનિષા પાટિલનું કોરોનાના દર્દીની સારવાર કરતા મોત થયુ છે…? જાણો શું છે સત્ય…

Nimisha Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ૐ શાંતિ શાંતિ શાંતિ #કોળી _ સમાજની _ દીકરી _ ડોક્ટર _ કોળી _ મનીષા _ પાટિલ 188 કોરોનાગ્રસ્ત લોકોને સાજા કર્યા હતા અને કોરોનાના કારણે # સારવાર _ આપતા _ આપતા _ તેણીનું _ મૃત્યુ_થયું. ઈશ્વર સેવાભાવી ડોક્ટરની […]

Continue Reading

રતન ટાટા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં નથી આવ્યુ…જાણો શું છે સત્ય…

Surat Updates નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બધા વ્યાવસાયિકો માટે *રતન ટાટા* નો ટૂંકો સંદેશ. વ્યવસાયની દુનિયાના મારા પ્રિય મિત્રો, 2020 એ ફક્ત ટકી રહેવાનું વર્ષ છે, નફા-નુકસાનની ચિંતા કરશો નહીં, સપના અને યોજનાઓ વિશે પણ વાત ન કરો, સૌથી મહત્વની બાબત એ છે કે આ […]

Continue Reading

વર્ષ 2010ના બાંગ્લાદેશના ફોટોને ખોટા દાવા સાથે હાલમાં શેર કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…

Halla Bol નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “विदेशों से बीमारी अमीर ला रहे है ओर सड़कों पर लाठी गरीब खा रहे है यही जोश मोदीजी ने सभी एयरपोर्ट पर दिखाते तो आज गरीब सड़कों पर लाठी नहीं खाते” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

યવતમાલની નર્સ કોમલ મિશ્રાના મોત વિશે વાઈરલ પોસ્ટ ખોટી છે…. જાણો શું છે સત્ય…

Disha Ayush નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#RIP CORONA WARRIORS Komal Mishra From Yavatmal, Maharashtra, Working As A Nurse In Hospital In Pune, Today Lost Her Life To #CoronaVirus . While Performing Her Duties As Corona Warrior She Got Infected To Corona Virus And Today Morning At 5.30am Breathed […]

Continue Reading

શું ખરેખર કોરોનાના મૃતકોની લાશ દરિયા કિનારે આવી તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Bhagirathsinh Jadeja દ્વારા તારીખ 11 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને કોઈ દરિયા ની મચ્છી ખાતા નઇ. બધાજ દેશો કોરોના માં મરેલા ની લાશ દરિયામાં માં ફેંકે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 […]

Continue Reading