શું ખરેખર અમિત શાહને કોર્ટમાં લઈ જઈ રહ્યા છે ત્યારનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે અમિત શાહની જુવાનીનો ફોટો જોવામાં આવી રહી છે. જેમાં અમુક લોકો સાથે અમિત શાહ કોઈ કચેરીમાં જતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ સાથે હિન્દીમાં લખાણ લખેલુ જોવા મળી રહ્યો છે. “देशका दुरभाग्य तो देखो एक तडीपार आज गृहमंत्री है #अमित_शाह_तडीपार को जब न्यायलय में हथकडी […]

Continue Reading

શું ખરેખર પીએમ મોદી દ્વારા તેમનું કાર્યાલય OLX પર વેંચવા કાઢ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રીના વારાણસીના જનસંપર્ક કાર્યાલયનો એક ફોટો છે અને તેની નીચે તેની કિંમત 7.5 કરોડ રૂપિયા લખવામાં આવી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી દ્વારા તેમનું વારાણસીનું કાર્યાલય OLX પર વહેંચવા માટે કાઢવામાં આવ્યુ છે.જેની કિંમત 7.5 કરોડ રૂપિયા રાખી છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર MDHના મહાશાય ધર્મપાલજીનો આ અંતિમ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

એમડીએચની મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું તાજેતરમાં નિધન થયું હતું. તે મસાલાની જાહેરાતને કારણે લોકપ્રિય હતા. સોશિયલ મીડિયા પર પણ તેમના નિધનના સમાચાર મળ્યા છે. ઘણાએ ગુલાટીનો એક વિડિયો હોસ્પિટલના પલંગ પરનો શેર કર્યો હતો. એક વ્યક્તિ તેમના માટે હિન્દી ગીતો ગાઇ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે “મહાશય ધર્મપાલજી ગુલાટીના મોત […]

Continue Reading

શું ખરેખર જામનગરના જામ સાહેબ દ્વારા વિનટેજ કારનું પ્રદર્શન રાખવામાં આવ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહેલની બહાર જૂદી-જૂદી વિન્ટેજ કારો જોવા મળી રહી છે. તેમજ મહેલને સણગારવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરના જામ સાહેબ દ્વારા આ વિન્ટેજ કારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર તમામ ટ્રેનોનું સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રેનનું એન્જિન જોવામાં આવી રહ્યુ છે. આ એન્જિનમાં ખાનગી કંપનીની જાહેરાત અને અદાણીનું નામ જોવામાં આવી રહ્યુ છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ટ્રેનોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે અને ટ્રેનોને પ્રાઈવેટ કંપનીને વેચવામાં આવી રહી છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમસ્કાર કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાને પ્રણામ કરી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર અદાણી ગ્રુપ પર સમાચાર પ્રસારિત કરવાના કારણે પત્રકાર પર હુમલો થયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન હોસ્પિટલના બેડ પર સુતેલો જોવા મળે છે. જયારે આ જ યુવાનની ફાઈલ તસ્વીર અન્ય ફોટામાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હરિયાણાનો પત્રકાર છે. જેના પર અદાણી ગ્રુપના સમાચાર પ્રસારિત કરવા બદલ હુમલો કરવામાં આવ્યો.” […]

Continue Reading

શું ખરેખર ઉમેશ સિંહ નામના ભાજપા નેતાને ખેડૂતો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ખેડૂત આંદોલનને જોડીને એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં, કેટલાક લોકો એક માણસનો પીછો કરતા જોઇ શકાય છે. આ શખ્સને માર પણ મારવામાં આવી રહ્યો છે અને પોલીસ જવાન તે વ્યક્તિને ક્યાંક લઈ જતા દેખાઈ છે. વિડિયોની સાથે જ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ભાજપના નેતા છે જે […]

Continue Reading

શું ખરેખર સાપુતારા પાસે હાલમાં અકસ્માતમાં બાળકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં બાળકો ઘાયલ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. તેમજ બસ પણ અકસ્માતનો ભોગ બની હોવાનું દેખાઈ રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં સાપુતારા પાસે સર્જાયેલા બસ અકસ્માતમાં સુરતના 8 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર BJP નેતા કપિલ મિશ્રા દ્વારા ખેડૂતોને અલ્ટિમેટમ આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં કપિલ મિશ્રાનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે “किसान 2 दिन मे रास्ता खाली करे, वरना मुजे आना पडेगा रास्ता खाली करवाने : कपिल मिश्रा, भाजपा नेता” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપા નેતા કપિલ મિશ્રા દ્વારા આ પ્રકારનું […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

છેલ્લા બે દિવસથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બેનર જોવા મળે છે. જેમાં બંને બાજુ અદાણી એરપોર્ટસ લખેલુ છે અને મધ્યમાં લખવામાં આવ્યુ છે કે, અમદાવાદમાં આપનું સ્વાગત છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી અંબાણી પરિવારના પૌત્રને જોવા હોસ્પિટલમાં ગયા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હોસ્પિટલમાં ઉભા હોય તેવો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઉભેલા જોવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુકેશ અંબાણીના પૌત્રને મળવા હોસ્પિટલમાં ગયા હતા તે સમયનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા સિંધુ બોર્ડર પર જામર લગાડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝપેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. આ કટિંગમાં એક મોબાઈલ ટાવર જામરની એક ઓબી વેન જોવા મળે છે. તેમજ ન્યુ દિલ્હીની ટેગ લાઈન સાથે પ્રસારિત આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કિસાન આંદોલનને સોશિયલ મિડિયામાં દબાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંધુ બોર્ડર નજીક જામર લગાવવામાં આવ્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર 6 જાન્યુઆરીથી ફરી હેલ્મેટનો કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય….

રાજકોટ થી પ્રકાશિત થતા કાઠિયાવાડ પોસ્ટ નામના મોર્નિગ ન્યુઝ પેપરના ફેસબુક એકાઉન્ટ પરથી 12 ડિસેમ્બરના બ્રેકિંગ ફોર્મેટમાં એક સમાચાર શેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હેલ્મેટ પહેરવાની આદત પાડી લ્યો કારણ કે, 6 જાન્યુઆરીથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.” તેમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર પહેલી જાન્યુઆરીથી UPI ટ્રાન્જેકશન પર ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં તેમજ જૂદા-જૂદા મિડિયા સંસ્થાનો દ્વારા એક મેસેજ અને સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પહેલી જાન્યુઆરી 2021થી તમામ UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસૂલવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, NPCI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ મેસેજ તદ્દન ખોટો છે. 1 […]

Continue Reading

શું ખરેખર ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણ કરવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી …? જાણો શું છે સત્ય….

સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત સાંધ્ય દૈનિક અકિલા ન્યુઝ પેપર દ્વારા તેમના ફેસબુક પેજ પર દરરોજ સમાચાર પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે 5 ડિસેમ્બરના પ્રસારિત સમાચારમાં તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ […]

Continue Reading

કિસાન આંદોલનના ફોટોમાં વડાપ્રધાનનું પોસ્ટર એડિટ કરી વાયરલ કરવામાં આવી રહ્યુ…. જાણો શું છે સત્ય….

જ્યારથી કિસાન આંદોલન શરૂ થયુ ત્યારબાદના થોડા સમયથી જ એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સૈનિક વૃધ્ધ ખેડૂતની સામે લાઠી ઉગામી રહ્યા છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કે “આ ફોટોમાં પાછળની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ન્યુઝ ચેનલને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. તેમજ તેઓ દેશના રાજકારણને લઈ વાત કરી રહ્યા છે. તેમજ તેઓ અમુક રાજકારણીઓ વિશે પણ નિવેદન આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે.” […]

Continue Reading

શું ખરેખર કિસાન આંદોલનમાં મુંછ વગરના નકલી સરદાર જોડાયા છે…? જાણો શું છે સત્ય….

હાલ કિસાન આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલ એક પાઘડી અને દાઢી વારા સરદારનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તેની મુંછ જોવા નથી મળી રહી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુંછ વગરના નકલી સરદાર કિસાન આંદોલનમાં જોડાયા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર અનુપમ ખેર દ્વારા ખેડૂતોના સમર્થનમાં અને મોદી વિરોધમાં ટ્વિટ કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અનુપમ ખેરનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યુ છે કે, “Best slogan post-independence was by Lal Bahadur Shastri. JAI JAWAN, JAI KISAN. Today it can be “Neta Dhanwan, Baki sab Preshan.”” આ  સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને મોદી સરકાર […]

Continue Reading

શું ખરેખર ટ્રેક્ટર સાથે જોવા મળતી આ મહિલાઓ કિસાન આંદોલનમાં જોડાઈ…? જાણો શું છે સત્ય….

ખેડૂતોના આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રેકટરોમાં મહિલાઓ જોવામાં આવી રહી છે. તેમજ આ ટ્રેકટરને પણ મહિલાઓ ચલાવી રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેક્ટરમાં જોવા મળતી આ મહિલાઓ હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં જોડાઈ.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર હઝરત નિઝામુદ્દિન ટ્રેનનું નામ મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેનને સંબંધિત માહિતી આપવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હઝરત નિઝામુદિન ટ્રેનનું નામ બદલી મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નામમાં બદલાવ કરવામાં […]

Continue Reading

શું ખરેખર રિટાયર્ડ કર્નલ ખેડૂતોના આંદોલનમાં જોડાયા અને ઘાયલ થયા…? જાણો શું છે સત્ય….

ખેડૂતોના આંદોલનને લઈ સમગ્ર દેશનું રાજકારણ ગરમ છે, ત્યારે અલગ-અલગ ફોટોને જૂદી-જૂદી વ્યક્તિઓ સાથે જોડી અને સાચા ખોટા દાવા સાથે જૂદી-જૂદી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ વધૂ એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં એક ફોટોમાં ભારતીય સેનાના જવાનનો ફોટો છે અને બીજા ફોટોમાં ઘાયલ ખેડૂતનો ફોટો જોવા મળી રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર શાહિનબાગની દાદી પંજાબ-હરિયાણાના ખેડૂતોના વિરોધમાં જોડાયા…? જાણો શું છે સત્ય…

દેશભરમાં ખેડૂતોના આંદોલનને લઈ ભારે ચર્ચા થઈ રહી છે અને ખેડૂતોના સરકાર સામેના વિરોધ પ્રદર્શનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં બે ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં બંને ફોટોમાં એક વૃધ્ધ મહિલા દેખાઈ રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના મેડિકલ સ્ટોર દ્વારા 20 થી 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના તમામ સોશિયલ મિડિયામાં વાયરલ આ મેસેજ પહોંચી ગયો હતો. દવાઓના લાંબા લચક મેસેજમાં નામ અને ભાવ સાથેના આ માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદના ફાહી બાયોટેક નામના મેડિકલ સ્ટોર દ્વારા 20 ટકા થી લઈ અને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દવાઓ પર આપવામાં આવી રહ્યુ છે.” […]

Continue Reading

શું ખરેખર સરકારે 269,556 અખબારોના શીર્ષક રદ્દ કર્યા અને 804 સમાચાર પત્રોને DAVP એ જાહેરાત સૂચીમાંથી બહાર કાઢ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકારે 269,556 અખબારોના ટાઈટલ રદ્દ કર્યા અને 804 સમાચાર પત્રોને DAVP દ્વારા જાહેરાત સૂચીમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા જ ખોટી ઠેરવવામાં આવી છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

એપ્રિલ મહિનાના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા….જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંદેશ ન્યુઝ ચેનલનું ન્યુઝ બુલેટિન છે. અને માહિતી આપવામાં આવી રહી છે. “માત્ર અમદાવાદમાં જ 140 માંથી 89 દર્દીઓમાં એસિમ્પ્ટોમૈટિક લક્ષણો જોવા મળ્યા, કોઈપણ જાતના લક્ષણ વગર કોરોના ફેલાઈ રહ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ન્યુઝ બુલેટિન […]

Continue Reading

શું ખરેખર અજમેરની દરગાહમાં હાર્દિક પટેલ દ્વારા હાલમાં મુલાકાત લેવામાં આવી તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પટેલ સહિતના લોકો કોઈ ધાર્મિક સ્થળની બહાર ઉભા છે અને ફોટો પડાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાર્દિક પટેલ દ્વારા હાલમાં અજમેર દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. તેની ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

કોરોનાનું સંક્રમણ વધતા હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર સરકારી વાહનો માટે જ પ્રવેશ ચાલુ છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર કુલદિપ સિંહ ચાંદપુરીનું હાલમાં નિધન થયુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. જેમાં ત્રણ ફોટો શેર કરવામાં આવી રહ્યી છે. જેમાં કુલદિપ સિંહ ચાંજપુરીની એક ફોટો છે. એખ સની દેઓલની બોર્ડર ફિલ્મની તસ્વીર છે. અને એક ઈન્ડિયન આર્મીની ગ્રુપ ફોટો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામા આવી રહ્ય છે કે, “વર્ષ 1971 યુદ્ધના હિરો કુલદિપ સિંહ ચાંદપુરીનું […]

Continue Reading

શું ખરેખર મતગણના અધિકારીનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

બિહાર વિધાનસભા દરમિયાન અને મતગણના બાદ ઘણા વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેમાં એક વિડિયો હાલ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સમાચાર સંસ્થાઓને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલા મતગણના અધિકારી છે અને તે બિહારમાં પુરી થયેલી ચૂંટણી પર […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની ઘનશ્યામનગર ફ્લેટ્સમાં એક સાથે 100 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા….? જાણો શું છે સત્ય….

હાલ તહેવારો બાદ ફરી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બઝાર ગરમ થઈ રહ્યુ છે અને  એક અંગ્રેજી ભાષમાં લખેલો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલા ઘનશ્યામનગર ફ્લેટસમાં એક જ દિવસમાં કોરોનાના 100 પોઝિટીવ કેસ આવ્યા.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર હરિયાણાના વિડિયોને બિહાર ચૂંટણીમાં EVM સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાનને સ્થાનિક લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈવીએમ મશીન સાથે છેડછાડ કરતા આ યુવાનને પકડી પાડવામાં આવ્યો હતો. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ફૈજાબાદ સ્ટેશનનું નામ અયોધ્યા કૈન્ટ જાહેર કરી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. સામાન્ય લખાણ સાથે વાયરલ થઈ રહેલા આ મેસેજમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, યુપીમાં ફૈજાબાદ સ્ટેશનનું નામ બદલી અને અયોધ્યા કૈન્ટ રાખવામાં આવ્યુ છે. અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ નામ બદલવાની વિચારણ ચાલી […]

Continue Reading

શું ખરેખર પોલીસની દાદાગિરીનો આ વિડિયો સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તા પર પડેલી એખ પોલીસ વેનમાં બેસેલા અધિકારી દ્વારા કાળજી રાખ્યા વગર તુરંત જ પોલીસ વેનનો દરવાજો ખોલવામાં આવી રહ્યો છે ત્યારે પાછળથી આવેલી બાઈકનો તેની સાથે અકસ્માત સર્જાય છે. બાદમાં આ અધિકારી દ્વારા આ બાઈક ચાલકને લાકડી વડે ફટકારવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા હાલમાં મસ્જિદની મુલાકાત લેવામાં આવી…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત જોવા મળી રહ્યા છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત હાલમાં મસ્જિદમાં ગયા હતા અને તેમણે માસ્ક નથી પહેર્યુ કે નથી સોશિયલ ડિસ્ટન્ટનુ પાલન કર્યુ. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ચાર્લી હેબ્દો દ્વારા શાહિન બાગની મહિલાનો મજાક ઉડાવતો કાર્ટૂન બનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

શાહિન બાગના પ્રદર્શનકારીઓ વિરોદ ચાર્લી હેબ્દોના કાર્ટુનને સંબંધિત એક ફોટો સોસિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાર્લી હેબ્દો ફ્રાંસનું એક લેફ્ટ વિંગ વિચારધારા વાળુ રાજનૈતિક સમાચાર પત્ર છે, જે પૈગંબર મોહમ્મદના કાર્ટૂનોને પ્રકાશિત કરવાના વિવાદોમાં રહ્યુ છે. આ પોસ્ટના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો ચે કે, શાહિન બાગમાં સીએએ અને એનઆરસી સામે વિરોધ કરવા […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી સાથે રહેલા બાળકે ભાજપાનુ ટીશર્ટ પહેરેલુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી સાથે એક બાળક જોવા મળે છે. રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. કે, “રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ છે અને આ ફોટો […]

Continue Reading

શું ખરેખર અંતિમ ચરણના મતદાન પહેલા જ એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવની પાર્ટીને બહુમત મળ્યો છે…? જાણો શું છે સત્ય..

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયુ છે ત્યારે તારીખ 7 નવેમ્બરના બિહારમાં છેલ્લા ચરણનું મતદાન થયુ હતુ. ત્યારે આ ગરમા-ગરમી વચ્ચે સોશિયલ મિડિયામાં પણ ઘણી સાચી અને ઘણી ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. હાલ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેની સાથે એબીપી ન્યુઝ ચેનલનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર ભાજપાના મંચ પર શ્વાન બેઠો હોવાની તસ્વીર બિહારની છે…? જાણો શું છે સત્ય….

બિહાર ચૂંટણીની વચ્ચે સોશિયલ મિડિયા પર એક ફોટો શેર કરવામાં આવી રહી છે. ફોટોમાં એક ખાલી સ્ટેજ પર બીજેપીના ઝંડા લગાડેલા જોવા મળે છે અને સ્ટેજ પર એખ શ્વાન બેસેલો જોવા મળે છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સ્ટેજ બિહાર ભાજપાનું છે. તેમજ આ ફોટો સાથે કટાક્ષ કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર બ્રિજેશ મેરજા દ્વારા દલવાડી સમાજને લઈ વિવાદિત નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની સમાચાર પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં મોરબી પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવારનું કથિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બ્રિજેશ મેરજા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “અમારે ચૂંટણી જીતવા દલવાડીના મતની જરૂર નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર બિહાર અકસ્માતમાં 9 BSFના જવાનોના મોત થયા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક બસ પલટી ખાઈ ગઈ હોવાનો ફોટો તેમજ આ બસ આસપાસ સૈના જવાનો દેખાય રહ્યા છે. તેમજ અન્ય ફોટોમાં એક જવાન હોસ્પિટલમાં ઘાયલ હોવાનો દેખાય રહ્યો છે. તેમજ આ પોસ્ટ સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે, “બિહારમાં ચૂંટણી બંદોબસ્તમાં જઈ રહેલી જવાનોની બસ પલટી ખાઈ જતા અકસ્માતમાં 9 જવાનોના મૃત્યુ […]

Continue Reading

શું ખરેખર મેઘાલયના પહાડો પર સેનાની બસ ખાબકી જેમાં 12 જવાનોના મૃત્યુ થયા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બસનો અકસ્માત થયો હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ તેમાં સૌનિકો ઘાયલ થયા હોવાનું પણ દેખાઈ રહ્યુ છે. ત્યારે આ ફોટો સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, “મેઘાલયમાં 31 ઓક્ટોબર 2020ના ભારતિય સૈનિકોની બસને અકસ્માત નડ્યો હતો અને તેમાં સવાર 12 જવાનોના મૃત્યુ થયા […]

Continue Reading

શું ખરેખર કેરળ કોલેજમાં યુવતીઓ દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, કેરળમાં એક કોલેજમાં યુવતીઓને જીન્સ પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવતા તેમના દ્વારા લુંઘી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો તે વિરોધનો છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ […]

Continue Reading

શું ખરેખર અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે…? જાણો શું છે સત્ય..

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મંદિરનું નિર્માણ થઈ રહ્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. જૂદા-જૂદા પિલર અને તેની વચ્ચે થઈ રહેલા નિર્માણ કાર્યને લઈ અને જણાવવામાં આવી રહ્યુ છે કે, અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રૂપિયા ઉપાડવા અને જમા કરવા પર ચાર્જ લાગશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે, જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, બેંકમાં ચોથી વખત રૂપિયા જમા કરાવશો તો 40 રૂપિયા અને ઉપાડશો તો પણ 100 રૂપિયા ચાર્જ વસુલ કરશે, જે નિયમ બેંક ઓફ બરોડા દ્વારા નવેમ્બર મહિનાથી લાગુ કરી દેવામાં આવ્યો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર બિહાર ચૂંટણીમાં ભાજપની રેલીનો વિરોધ કરવામાં આવ્યો તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રેક્ટર પર ભાજપના ઝંડા ઘણા લોકો દેખાઈ રહ્યા છે. જેનો મોટી સંખ્યામાં લોકો કાળા વાવટા ફરકાવી વિરોધ કરી રહ્યા છે. તેમજ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં ચૂંટણી પ્રચાર માટે નિકળેલી ભાજપાની […]

Continue Reading

શું ખરેખર દક્ષિણ ભારતમાં બે પહાડ વચ્ચે શિવલિંગ આવેલુ છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મોટા પહાડ વચ્ચે એક નાનકડો પહાડ દેખાઈ રહ્યો છે અને જેની ઉપર શિવલિંગ પણ જોવા મળી રહ્યુ છે. આ પોસ્ટ સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, દક્ષિણ ભારતમાં બે પહાડો વચ્ચે આ પ્રકારનું શિવલિંગ આવેલુ છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી પિડિતાનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

Bharat Ratanben Somabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને આ કૃત્યને ધર્મ, નાત-જાત અને રાજકારણ સાથે ના જોડતા. આજે આ છોકરી છે કાલે તમારી છોકરી કે બહેન પણ હોઈ શકે. હાથરસ, યુપી: – 19 વાય / જે તેની માતા સાથે હતી, રસ્તામાં મેદાનમાં ઘાસ કાપીને […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dhaval Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “साहब मना रहे अपना जन्मदिन उद्योगपतियों के साथ गिलास टकराकर देश का युवा कर रहा आत्महत्या बेरोजगारी से तंग आकर…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading