શું ખરેખર અમદાવાદ-મહેસાણા હાઈ-વે પર તમામ વાહન ચાલકો પાસેથી ટોલટેક્ષ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરની જાહેરાતનું એક પેપર કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે જાહેરાત રોડસ અને બિલ્ડિંગ દ્વારા આપવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ – મહેસાણા હાઈવેનો ટોલ ટેક્સ વધ્યો છે. 1 એપ્રિલથી તમામ વાહન ચાલકો પાસેથી વધારેલા ટોલ ટેક્સની વસૂલાત થશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અજય દેવગણને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા અજય દેવગણના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અજય દેવગણને માર મારવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બે કાર એકબીજા સાથે ટકરાવાને […]

Continue Reading

શું ખરેખર આધારકાર્ડ-પાનકાર્ડ લિંક ન કરવા બદલ 10 હજાર દંડ ભરવો પડશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર સ્થાનિક અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, “31 માર્ચ પહેલા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવામાં નહિં આવે તો 10 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત […]

Continue Reading

શું ખરેખર મનમોહન સિંઘની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સોશિયલ મિડિયામાં પૂર્વ વડાપ્રદાન મનમોહન સિંઘની તેમજ સોનિયા ગાંધીની ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો મનમોહનસિંઘ જ્યારે વડાપ્રધાન હતા ત્યાર તેમની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલુ કાશીરાજ કાલી મંદિર છે…..? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મંદિરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અલગ-અલગ પ્રકારની મુર્તિઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલુ આ કાશીરામ કાલી મંદિર છે.”  ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર ઉત્તરાંચલ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને ભગવા વસ્ત્રોમાં ડિગ્રી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરાંચલ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને ભગવા વસ્ત્રોમાં ડિગ્રી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ઉત્તરાંચલ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓએ જુદા જુદા રંગના વસ્ત્રો પહેરીને દિક્ષાંત સમારોહમાં […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અક્ષયકુમારે SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહને 5 કરોડની મદદ કરી…? જાણો શું છે સત્ય….

મહિસાગર જિલ્લાના કાનેસરા ગામના વતની અને હાલમાં ગોધરા સ્થિત એક પરિવારના ધૈર્યરાજસિંહ નામના 3 માસના બાળકને SMA-1 નામની બીમારી થઈ હોવાથી તેના ઈલાજ માટે 16 કરોડની જરૂર હોવાથી ચારેકોરથી તેની મદદ માટે લોકો આગળ આવ્યા છે. ત્યારે આ સમાચારની વચ્ચે સોશિયલ મીડિયા પર એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર માસ્કનો દંડ વસૂલવા બદલ પોલીસને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો દ્વારા એક પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવે છે. આ ઉશકેરાયેલી ભીડ દ્વારા પોલીસ પર હેલ્મેટ તેમજ લાતો મારી હુમલો કરવામાં આવી રહ્યો છે.આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના મૈસુરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો કારણ કે તે માસ્ક ન […]

Continue Reading

શું ખરેખર જામનગરની તમામ દુકાનોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કરાયો છે….? જાણો શું છે સત્ય….

ગુરૂવારના સૌરાષ્ટ્ર તરફના તમામ વોટ્સઅપ ગ્રુપમાં બપોર બાદ એક મેસેજ વાયરલ થયો હતો.. જેમાં સાંજસમાચારના બ્રેકિંગ હેઠળ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “જામનગર ક્લેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ અને તમામ દુકાનોને 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ કરવા આદેશ કરાયો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા […]

Continue Reading

શું ખરેખર અર્નોલ્ડ શ્વાર્જનેગરને હોટલમાં જગ્યા ન મળતા તેમને તેમની મુર્તિ નીચે સુઈ જવુ પડ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અર્નોલ્ડ શ્વાર્જનેગરની મુર્તી નીચે તેઓ બેડ પાથરીને સુતેલા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, અર્નોલ્ડ શ્વાર્જનેગરની મુર્તી જે હોટલમાં મુકવામાં આવી હતી, તે જ હોટલમાં તેમને રૂમ ન મળતા તેમની મુર્તી નીચે જ સુઈ જવુ પડ્યુ હતુ. ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર ચૂંટણી પ્રચાર માટે ગયેલા દિલિપ ઘોષ પર હાલમાં બંગાળમાં હુમલો થયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક સ્થાનિક લોકો દ્વારા ભાજપાના કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે અને ભાજપાના કાર્યકરો આગળ વધવાની બદલે પાછા જઈ રહ્યા છે. આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા લોકોના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા દિલિપ ઘોષ પર હુમલો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલા ભાજપની મહિલા ધારાસભ્ય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે મહિલા દેખાઈ રહી છે એ ભાજપની મહિલા ધારાસભ્ય છે અને તે માસ્ક પહેરવા પર ગભરામણ અને ઉલ્ટીઓ થાય છે એવું કહી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર ઔરંગાબાદના સેસન્સ જજ દ્વારા ક્લેકટરને ઠપકો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખુરશી પર બેસેલ વ્યક્તિ લોકડાઉનને લઈ પોતાની વ્યથા જણાવી રહ્યો છે. તેમજ ઔરંગાબાદના અધિકારીઓ પર તે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઔરંગાબાદના સેસન્સ જજ દ્વારા લોકડાઉનને લઈ ક્લેકટરને ખખડાવવામાં આવ્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર કોરોના સંક્રમણના કારણે મહુડી મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ખૂબ જ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ દરરોજ કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં ગુજરાતના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હોવાને લઈ અફવાઓ ફેલાઈ રહી છે. હાલ એક મેસેજ એવો ફેલાઈ રહ્યો છે કે, “કોરોનાના વધતા સંક્રમણને લઈ આગામી તારીખ 31 માર્ચ સુધી […]

Continue Reading

શું ખરેખર વડતાલ સ્વામિનારાયણ મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ દેશમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે-સાથે ગુજરાતમાં પણ કોરોના કેસમાં અધધ વધારો જોવા મળી રહ્યો છે, તેની સથા સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા સમાચાર ચેનલનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપવામાં આવેલી માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, અમદાવાદમાં શુક્રવારથી રાત્રે 9 […]

Continue Reading

મમતા બેનર્જીના કયા પગમાં ઈજા થઈ હતી..? ડાબા કે જમણા…? જાણો શું છે સત્ય….

બંગાળની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકારણમાં ગરમી જોવા મળી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ આ અંગે ખૂબ વાતાવરણ ગરમ છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગમાં ઈજા પહોંચી હતી અને હોસ્પિટલના પગના પ્લાસ્ટર બાંધેલો ફોટો અને ખૂબ મોટા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે મમતા બેનર્જીનો વ્હીલચેરમાં બેઠેલો ફોટો છે, જેમાં તેમના જમણા પગમાં […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભગવત ગીતા અભ્યાસ ક્રમમાં સામેલ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સમાંયતરે ધર્મને લઈ ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સરકાર તેમજ બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા ખોટો ઠેરવવામાં આવ્યો છે. સોશિયલ […]

Continue Reading

મમતા બેનરજીનો ફોટો એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના પગમાં ઈજા પહોચ્યા પછી, તેના ઘણા ફોટા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હોસ્પિટલથી પાછા ફરતા મમતા બેનર્જીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વ્હીલચેર બેસી બહાર નીકળતા દેખાઈ રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મમતા બેનર્જીને પગ થયેલી ઈજાએ નાટક હતુ […]

Continue Reading

શું ખરેખર મોદી સરકાર દ્વારા ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી થઈ રહી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર દ્વારા ઉત્તરપ્રદેશના મથુરામાં આવેલ ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે એક ઈ-કોમર્સ કંપની દ્વારા ઓનલાઈન ગોવર્ધન પર્વતની શિલાઓ વેચવાની જાહેરાત […]

Continue Reading

શું ખરેખર બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ PM મોદીનો આભાર માનવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ફોટામાં, બ્રિટનની મહારાણી એલિઝાબેથની તસ્વીરની બાજુમાં બોર્ડ પર લખવામાં આવ્યુ હતુ કે, રસી આપવા બદલ ભારતીય વડા પ્રધાન મોદીના આભારી છીએ. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો.” […]

Continue Reading

શું ખરેખર સુરતમાં શોપિંગ મોલ, જીમ, થીયટેરો બંધ રાખવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં સુરત પોલીસ કમિશનરના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુરત સ્પેશિયલ કમિશનર દ્વારા શહેરના જૂદા-જૂદા વિસ્તારને લઈ આદેશ કરવામાં આવ્યા હોવાનુ જણાવવામાં આવ્યુ છે.આ પત્ર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતના સ્પેશિયલ કમિશનર ડો.પી.એસ.પટેલ દ્વારા શહેરના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં જીમ, થિયેટર, શોપિંગ મોલ બંધ કરવા આદેશ કરાયો.” […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યુ કે તેમના પિતા RSS સાથે જોડાયેલા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં અરવિંદ કેજરીવાલ જણાવી રહ્યા છે કે, “તેઓનો જનસંઘનો પરિવાર છે જન્મથી જ અમે બીજેપીવાલા છીએ મારા પિતાજી જનસંઘમાં હતા, ઈમરજન્સી વખતે તેઓ જેલમાં ગયા હતા.” આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે,“તેમના પિતા રાષ્ટ્રીય સ્વંયસેવક […]

Continue Reading

શું ખરેખર 14 થી 21 માર્ચ સુધી ચાર રાજ્યોની તમામ શાળાઓ બંધ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. આ ન્યુઝ પ્લેટમાં કોરોનાને લઈ માહિતી આપવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરાકાર દ્વારા કોરોનાના કેસમાં વધારો થતા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમના તમામ શાળાઓ 14 માર્ચ થી 21 માર્ચ સુધી બંધ કરવા આદેશ કરાયો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને માર માર્યો તેની ફોટો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્દુ યુવક દ્વારા મુસ્લિમ સમુદાયના બાળકને માર મારવાનો મામલો ખૂબ ચર્ચામાં છે. યુવકનો આરોપ છે કે તેણે મંદિરમાં પાણી પીધું હોવાથી તેણે બાળકને માર માર્યો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળક આરોપીને પોતાનું નામ આસિફ જણાવે છે.  આ ઘટના સાથે જ સોશિયલ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ખેડૂતે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મરેલા દીપડા પાસે બેઠેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ખેડૂતે તેની પત્ની અને દીકરીને બચાવવા માટે દીપડાને ગળું દબાવીને પતાવી દીધો. ગુજરાતમાં ખેડૂતને જંગલી પ્રણીઓ મારે નહીં એ સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર રોહિંગ્યા મુસ્લમાન દ્વારા હાલમાં ભારતમાંથી હકાલપટ્ટી કરાતા ધમકી આપવામાં આવી….? જાણો શું છે સત્ય….

જમ્મુમાં 6 માર્ચ 2021ના મોટી સંખ્યામાં રોહિંગ્યાઓની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવી હતી. મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ચકાસણીમાં, 155 લોકો કોઈ દસ્તાવેજ બતાવી શક્યા નહીં. આ તમામ લોકોને હીરાનગરના હોલ્ડિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર બદરૂદિન અજમલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મિડિયામાં AIUDFના સ્થાપક બદરૂદિન અજમલના નામે એક નિવેદન સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. તેને લઈ સોશિયલ મિડિયામાં ખાસ સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બદરૂદિન અજમલ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, ભવિષ્યમાં ભારત ઈસ્લામિક રાષ્ટ્ર બનશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં દરેક ઉપાડ પર 25 રુપિયા ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના ખાતાધારકોને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા દરેક ખાતાધારકોને 1 એપ્રિલથી ઉપાડના દરેક ટ્રાન્જેક્શન પર 25 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ઈસ્લામથી અહિંસાનો વિચાર લીધો હતો….? જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીના વિડિયો હંમેશાં સોશિયલ મિડિયામાં યુઝર્સ માટે મનોરંજન અને વિવાદનું કારણ બનતા હોય છે. તાજેતરમાં વધુ એક એક 24 સેકેન્ડની વિડિયો ક્લિપ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ ઇસ્લામમાંથી અહિંસાનો વિચાર લીધો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર એમેઝોન નદીમાંથી 530 વર્ષનો કાચબો મળી આવ્યો….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વિશાળકાય કાચબાને ટ્રકમાં બાંધી લઈ જવામાં આવી રહ્યો છે. અને આસપાસ લોકો તેને નિહાળી રહ્યા છે. અને તેની પાછળ પોલીસની કાર જઈ રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એમેઝોન નદીમાંથી 530 વર્ષની ઉમરનો વિશાળકાય કાચબો મળી આવ્યો.”  ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર અમૂલના આઈસ્ક્રીમમાં ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ આઈસ્ક્રીમમાં ઉપયોગ કરવામાં આવતા E-471 ની વ્યાખ્યા કરનારા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમૂલ આઈસ્ક્રીમમાં એક E-471 ઈમલ્સીફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભૂંડની ચરબીમાંથી બને છે. આ વ્યક્તિ લોકોને અમૂલ આઈસ્ક્રીમનો ઉપયોગ નહીં કરવાનું જણાવે છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર બે વ્યક્તિની ગોળી મારી સરાજાહેર હત્યા કરવામાં આવી તેનો વિડિયો છે..? જાણો શું છે સત્ય…

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાની પાસે રહેલી પિસ્તોલ માંથી બે લોકોને ગોળી મારે છે. અને બાદમાં ત્રણ લોકો ત્યાંથી ચાલ્યા જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો જાહેરમાં બે વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો….? જાણો શું છે સત્ય….

સોમવારે બપોર બાદ અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ દ્વારા ભીડ-ભાડના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે બાદ સોશિયલ મિડિયામાં એખ મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરવા મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી એક બોર્ડ લઈને બેઠા છે જેમાં એવું લખેલું છે કે, માપમાં હો.. નકર.. હું સવારે AAP માં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા નામની ગુજરાતી સમાચાર ચેનલનો એખ સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી ફરી વાર બેલેટ પેપરથી કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર આપના ધારાસભ્ય દ્વારા આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

તાજેતારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ટ્વિટનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્વિટમાં તારીખ 11 ફેબ્રુઆરી 2020 લખવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા વિવાદાસ્પદ ટ્વિટ કરવામાં આવ્યુ.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર આ બાળકી મેંગ્લોરના ભિખારી ગ્રુપ પાસેથી મળી આવી છે…..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનીબાળકીને જોઈ શકાય છે અને એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે આ બાળકી તેના માતા-પિતાથી અલગ થઈ ગઈ છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળકીને મેંગ્લોરના એક ભિખારી ગ્રુપ પાસેથી મળી આવી છે. તેમજ તે મુંબઈની ટ્રેન માંથી […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં કેરલના ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પૂરુ પાડવાનું વચન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેરલના ભાજપના નેતાના ફોટા તેમજ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરલમાં ચૂંટણી જીતવા પર ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પુરુ પાડવાનું વચન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે ફોટો અને […]

Continue Reading

શું ખરેખર દિલ્હી MCDની પેટાચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ…..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં દિલ્હીમાં પેટા ચૂંટણી પુરી થઈ છે. 5 બેઠકો પર યોજાયેલી એમસીડીની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 4 બેઠક પર તેમજ કોંગ્રેસનો 1 બેઠક પર વિજય થયો છે. જ્યારે ભાજપાના ભાગે એકપણ બેઠક આવી ન હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં ચૌહાણ બાંગર બેઠકના પરિણામનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર કેરળમાં રાજકિય હત્યા પામેલા નંદુનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….

કેરળના અલાપ્પુઝા જિલ્લાના ચેર્થાળા નજીક વાયલાર ખાતેની રાજકીય હત્યાથી સમગ્ર કેરળ ચોંકી ઉઠ્યું હતું. બાવીસ વર્ષના RSS કાર્યકર નંદુની હત્યા કરાઈ હતી. જિલ્લામાં ભાજપ અને હિન્દુ સંગઠનોએ હડતાલની ઘોષણા કરી હોવા છતાં, વાયલાર, ચેર્થાળા અને અલાપ્પુઝામાં અથડામણ ચાલુ રહી હતી. નંદુની હત્યાના સંદર્ભમાં સોશ્યલ મિડિયા એક પોસ્ટ ફરતી થઈ હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા CBI મુદ્દે મોદી સરકાર વિરુદ્ધમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબા રામદેવ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરતાં એવું કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની […]

Continue Reading

શું ખરેખર મુંબઈના થાણે વિસ્તારમાં મેટ્રો પોલ પડતા સર્જાયેલી દુર્ધટનાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક દુર્ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણી કાર પુલ નીટે દટાયેલી જોઈ શકાય છે. તેમજ ઘણા લોકો આ દુર્ધટના બાદ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દુર્ધટના થાણેના બાલકુમ વિસ્તારમાં મુંબઈ મેટ્રોનો પિલર તુટી પડ્યો તેની છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

તમામ દેશોમાં વેક્સિન મફત આપવામાં આવી રહી છે…..જાણો શું છે સત્ય….

કોરોના રસીકરણ ડ્રાઇવ એક નવા તબક્કે આવી છે અને રાજ્ય દ્વારા વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી ઉપરના અન્યરોગો હોય તેવા લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે, સોશિયલ મિડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જુદા-જુદા દેશોમાં કોરોનાની રસીના ભાવ જણાવવામાં આવ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર હવે કોઈ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે….? જાણો શું છે સત્ય….

હાલમાં નવા નાણાંકિય વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં બિગ બ્રેકિંગ ટેગ હેઠળ નાણામંત્રાલયની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે,“હવેથી કોઈ પણ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે તેવું વિત્તમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યુ.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચોક બનાવવામાં આવ્યો તેનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ‘નરેન્દ્ર મોદી ચોક’ બનાવવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે. આ ફોટોને એડિટીંગ કરીને ખોટી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાની મનાઈ છે….? જાણો શું છે સત્ય….

24 ફેબ્રુઆરી 2019 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હસ્તે ગુજરાતના મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર, આ ક્રિકેટ સ્ટેડિયમની બહારનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમની અંદર રાષ્ટ્રધ્વજ લઈ જવા અંગે પોતાની ટિપ્પણી આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે […]

Continue Reading

વર્ષ 2019 માં કલકત્તા ખાતે યોજાયેલી રેલીના જૂના ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટીની જનમેદનીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં લેફ્ટની રેલી દરમિયાન એકઠા થયેલા લાખો લોકોની ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે […]

Continue Reading