શું ખરેખર ABP ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળે છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે એબીપી ન્યૂઝ ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં પહેલા ચરણના મતદાનમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળી […]

Continue Reading

જાણો સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શૉમાં કેજરીવાલના નારા લાગ્યા હોવાના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉમાં કેજરીવાલના […]

Continue Reading

વર્ષ 2020ના જૂના વિડિયોને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાનનો આ વાયરલ વિડિયો છે. જે 2020નો છે. જેને ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની રેલીના નામે ફેલાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ક પહેરીને ફરતો એક વ્યક્તિનો વિડિયો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં અરવિંદ કેજરીવાલને આ […]

Continue Reading

જાણો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અમિત શાહની મુલાકાતનું શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં […]

Continue Reading

આમ આદમી પાર્ટીના વિરોધમાં પ્રચાર કરી રહેલા ખેડૂતોનો વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક શીખ સમુદાયના ખેડૂતોનો આમ આદમી પાર્ટીના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના શીખ સમુદાયના લોકો ગુજરાતમાં […]

Continue Reading

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયા બાદ ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં ભીડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો રાજકોટ ખાતે તાજેતરમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જૂના ફોટોને હાલની છઠ પૂજા દરમિયાનનો દિલ્હીનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ તસવીર વર્ષ 2019ની છે. તે વર્ષે દિલ્હીમાં યમુના નદીના ફીણ વચ્ચે છઠનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે આ પ્રકારે છઠ પૂજા નથી મનાવવામાં આવી. હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નદી અંદર ઉભેલા લોકોને જોઈ શકાય છે. અને પાણી અંદર ખૂબ જ ગંદૂ હોવાનુ જોઈ શકાય છે. જેમાં તેઓ […]

Continue Reading

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની ફેસબુક પોસ્ટનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટનો એખ ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોપાલ ઈટાલિયાએ એવું કહ્યું […]

Continue Reading

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉલટુ ધનુષ પકડ્યું હોવાનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દશેરાના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉલટુ ધનુષ પકડ્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

હાર્દિક પટેલ દ્વારા વર્ષ 2016માં આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવવામાં આવી રહ્યુ…? જાણો શું છે સત્ય….

હાર્દિક પટેલ દ્વારા હાલમાં ભાજપામાં રહેતા આ નિવેદન આપવામાં આવ્યુ નથી. આ નિવેદન તેમણે વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન સમયે આપ્યુ હતુ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તેમની ભૂમિ તૈયાર કરી છે. ત્યારે હાલમાં હાર્દિક પટેલનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એનડીટીવીને આપેલા નિવેદનમાં જણાવી રહ્યા […]

Continue Reading

અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા તેના ઘરે નરેન્દ્ર મોદીનો ફોટો ન હતો લગાવ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની જાહેરાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરના ઘરે […]

Continue Reading

આમ આદમી પાર્ટીની દિલ્હી કેબિનેટમાં તમામ મુસ્લિમ મેમ્બર હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

આમ આદમી પાર્ટીના કેબિનેટનું આ લિસ્ટ વર્ષ 2020થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જે તદ્દન ફર્જી છે. તેને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પકડ વધી રહી હોવાનું પણ આઈબીના […]

Continue Reading

આમ આદમી પાર્ટીને લઈ વધુ એક એડિટેડ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ…  જાણો શું છે સત્ય….

આ ફોટો ગુજરાતની જેલની નહિં પરંતુ દિલ્હીની તિહાર જેલનો છે. આ ફોટો એડિટેડ છે. ઓરિજનલ ફોટોમાં આ પ્રકારે દિવાલ પર કઈ લખવામાં આવ્યુ નથી. ડિજિટલ રીતે જેલની દિવાલ પર એક મોકો કેજરીવાલને આમ આદમી પાર્ટી લખવામાં આવ્યુ છે. હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જેલની બહાર બે પોલીસ અધિકારી જોવા […]

Continue Reading

અરવિંદ કેજરીવાલનો ગુજરાતના લોકોને ધમકી આપતો વિડિયો વાયરલ… જાણો શું છે સત્ય… 

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અધુરો છે. ઓરિજનલ વિડિયોમાં અરવિંદ કેજરીવાલનું આ ભાષણ અમિત શાહના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે. તેમ-તેમ સોશિયલ મિડિયામાં પણ તમામ પક્ષો દ્વારા અન્ય પક્ષો ને લઈ સાચી-ખોટી પોસ્ટ કરવામાં આવી રહી છે. હાલમાં એક વિડિયો અરવિંદ કેજરીવાલનો વાયરલ કરવામાં આવી રહ્યો […]

Continue Reading

વધુ એક એડિટેડ ફોટો વાયરલ થયો જેમાં અરવિંદ કેજરીવાલ નશો કરતા દેખાડવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. બીયર અને ગ્લાસ પાછળ થી ઉમેરવામાં આવ્યા છે. દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં જોર વધી રહ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ સાચી-ખોટી પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે તુઘલકાબાદના સુલભ શૌચાલયમાં નવા લોટા મૂકવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં પાણીના નવા લોટા મૂકવા અંગે અભિનંદન આપતા અરવિંદ કેજરીવાલના નિવેદન સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં નવા પાણીના લોટા મૂકવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

હિમાચલને લઈ અરવિંદ કેજરીવાલનું હોર્ડિગ એડિટેડ છે… જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલના હોર્ડિગ સાથેનો ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેજરીવાલના ફોટો સાથે લખવામાં આવ્યુ છે કે, “अगर केन्द्र सरकार हमें फंड दे तो हिमाचल की माताओं-बहनों को मिलेगा 1000 रुपये प्रतिमाह” આ પોસ્ટરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા હવે હિમાચલની જનતાને લોભાવવા માટે હોર્ડિગમાં જાહેરાત […]

Continue Reading

દિવાલ પર ચડી અને નકલ કરવામાં મદદ કરતી આ તસ્વીર બિહારની છે ગુજરાતની નહિં… જાણો શું છે સત્ય….

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા બાદ સોશિયલ મિડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો એક બીજા પર આક્ષેપો અને પ્રહાર કરી રહ્યા છે. આ વચ્ચે ચાર માળની ઈમારત પર ચડતા લોકોની એક તસવીર સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો દિલ્હીનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં જોવામળે છે કે, એક વૃધ્ધ વ્યક્તિ હાથ લારીમાં એક વ્યક્તિને બેસાડી અને લઈ જઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો દિલ્હીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની પાર્ટી કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીના નેતા દ્વારા આ ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના બે કદાવર નેતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દ્વારા ગુજરાતના અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.  જે પૃષ્ટભૂમિ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવંત માન અને અરવિંદ […]

Continue Reading

નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીનું બેનર ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુજરાતના મદાવાદમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પ્રધાનમંત્રીનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની કાર માંથી બહારના ભાગે એક આમ આદમી પાર્ટીનું હોર્ડિગ વાંચી શકાય છે. આ ફોટોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ ભગતસિંહ સ્મારકમાં શુઝ પહેરીને ગયા હતા…? જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબ પણ સરકાર બનાવી હતી. જ્યાના મુખ્યમંત્રી ભગવત માનના શપથ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા. આ વચ્ચે અરવિંદ કેજરીવાલનો અને ભગવત માનનો એક ફોટો વાયરલ થાય છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શહીદ ભગતસિંહના સ્મારકમાં અરવિંદ કેજરીવાલ શુઝ પહેરીને ગયા […]

Continue Reading

પંજાબ સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોક્યું નથી, ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે…

પંજાબના પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓના પેન્શનને લઈને એક સમાચાર ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. જેમા કહેવામાં આવી રહ્યું છે કે, “પંજાબની ભગવત સિંહ માન સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોકવા માટે મોટો નિર્ણય લીધો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, પંજાબ સરકારે ધારાસભ્યોનું સમગ્ર […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા આપની ગુજરાત ઓફિસને તાળુ મારવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજકારણમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના બે કદાવર નેતા દ્વારા પાર્ટી માંથી રાજીનામું આપવામાં આવ્યુ છે. ત્યારબાદ એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલ એક દરવાજાને તાળુ મારતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ […]

Continue Reading

શું ખરેખર ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ દારૂની દુકાન બહાર બેઠેલા છે…? જાણો શું છે સત્ય….

પંજાબ વિધાનસભાની ચૂંટણી આગામી મહિનામાં યોજવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પંજાબ આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ભગવંત માનનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેની પાછળ દારૂની દુકાન નું બોર્ડ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભગવંત માન અને અરવિંદ […]

Continue Reading

શું ખરેખર ગાંધી જયંતિની જાહેરાતમાં ગાંધીને બદલે અરવિંદ કેજરીવાલનો મોટો ફોટો મુકવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

દિલ્હી સરકાર દ્વારા પ્રકાશિત કથિત જાહેરાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લાગે છે કે જાહેરાતમાં મહાત્મા ગાંધીને બદલે કેજરીવાલનો મોટો ફોટો વાપરવામાં આવ્યો હતો. આ જાહેરાત પર કેજરીવાલની મજાક ઉડાવી રહ્યા છે, ટીકા કરવામાં આવી રહ્યી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગાંધી જંયતિની જાહેરાતમાં કેજરીવાલે પોતાનો ફોટો […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ કાર્યકરો ભાજપામાં જોડાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ ધમાસણ ચાલી રહ્યુ છે. તમામ રાજીકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પક્ષપલટાના સમાચાર પણ સામે આવતા હોય છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપાનો કેસ ધારણ કરી અને લોકો જોવા મળે છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

જયપુરના રસ્તા પર પાણી ભરાયાના વિડિયોને દિલ્હીનો ગણાવવામાં આવી રહ્યો. જાણો શું છે સત્ય.

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે રસ્તામાં વરસાદના કારણે પાણી ભરયેલા છે, જે ખસેડી લો ફ્લોર બસની અંદર પાણી ઘૂસી રહ્યા છે. પાણી બસમાં બેઠેલા મુસાફરોની સીટ પર પહોંચ્યા બાદ તેમને સીટ પર  ઉભા રહેવું પડે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દિલ્હીની હાલની પરિસ્થિતિનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીની હાલની પરિસ્થિતિના નામે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પાણી માટે વલખાં મારી રહેલી દિલ્હીની હાલની પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર વર્ષ 2013 માં મળેલી RSS ની મિટીંગનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી તેમજ તેમની સાથે અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ અને અન્ય કેટલાક નામાંકિત નેતાઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો વર્ષ 2013 માં મળેલી RSS ની મિટીંગનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીની સાલેમપુર માર્કેટનો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નાનકડી શેરીમાં બંને તરફ દુકાનો જોવા મળે છે અને ખૂબ જ ભીડ જોવા મળે છે. આ વિડિયો શેર કરતા દાવા કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીના સાલેમપુર માર્કેટનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર કેજરીવાલ બાળકને માસ્ક પહેરાવી રહ્યા છે તે ફોટો કોરોનાના સમયનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક બાળકને માસ્ક પહેરાવી રહ્યા છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટો હાલના કોરોનાના સમયનો છે, ફોટોમાં દેખાતા ત્રણ વ્યક્તિ પોતા માસ્ક નથી પહેરી રહ્યા પરંતુ બાળકને માસ્ક […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીની સુરત રેલી બાદનો આ વિડિયો છે…..? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાતમાં 6 મહાનગર પાલીકાઓની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સુરતમાં આમ આદમી પાર્ટી બીજા પક્ષ તરીકે ઉભરીને આવી છે. આ પરિણામ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યમાં લોકો આવ્યા હતા. ત્યારબાદથી સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોએ આમ આદમી પાર્ટીની ટોપી અને […]

Continue Reading

દિલ્હી સરકારની મદદના પોસ્ટરમાં એડિટ કરી અને મુસ્લિમ ઉમેરવામાં આવ્યું…. જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં દિલ્હી સરકારની સહાય યોજનાની જાહેરાત કરનારી એક હિન્દી ન્યુઝ પેપરની એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં હેડરની બાજુના ઉપરના જમણા ખૂણામાં મુસ્લિમ શબ્દ જોવા મળે છે. તેના આધારે એવી છાપ ઉભી કરવામાં આવી રહી છે કે સરકાર ફક્ત મુસ્લિમ પીડિતોને નાણાકીય સહાય આપી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ધમકી આપતું ભાષણ આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને ધમકી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા અરવિંદ કેજરીવાલના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ સાથે ફોટોમાં જોવા મળતી મહિલા નિકિતા જૈકબ છે….? જાણો શું છે સત્ય….

દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે ટૂલકિટ મામલે તપાસ એજન્સીઓમાં ભારે ગરમા-ગરમી છે. તેમજ સોશિયલ મિડિયામાં રાજકિય પાર્ટીઓ પણ પોતપોતાના હિત સાધી રહી છે અને આરોપ-પ્રતિઆરોપ કરી રહી છે. આ વચ્ચો એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક યુવતી સાથે નજરે પડે છે. આ પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કૃષિ કાયદાના સમર્થનમાં નિવેદન અપાયુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક 17 સેકેન્ડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાવા વિષયમાં વાત કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાના સમર્થનમાં છે અને તેના ફાયદા જણાવી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ખેડૂત પર થયેલા અત્યાચારનો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિના પાછળના ભાગે મારમાર્યાના ઘા જોવા મળે છે. તેમજ આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો હાલના કિસાન આંદોલનનો છે. દિલ્હીમાં કિસાન પર અત્યાચાર થયા તે દરમિયાનનો કિસાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

પાકિસ્તાનમાં ગટરમાં પડેલી મહિલાનો વીડિયો દિલ્હીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા અને ઝકીરા ઘૂંઘરૂં શેઠ ના લંડન ની ગલિયો માં ગલોટિયા મારતી નજરે પડે છે આ કેજુ લાફા નો જ ગરાગ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading