જાણો દિલ્હીમાં યમુના ઘાટ પર થઈ રહેલી આરતીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાટ પર થઈ રહેલી આરતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ પ્રથમવાર યમુના આરતી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો પોતાના વિશે બોલી રહેલા અરવિંદ કેજરીવાલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ પોતાની જાતે જ પોતાની નિંદા કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના […]

Continue Reading

જાણો યમુના નદીની સફાઈ વિશે અરવિંદ કેજરીવાલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે, “યમુના નદીની સફાઈ કરવાથી અમને મત નહીં મળે”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો તાજેતરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું […]

Continue Reading

જાણો મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલની મુલાકાતના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત થઈ તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો બ્રિજ લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બ્રિજ પર લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બ્રિજ પર ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન અંગે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ માટે ગયેલી ED ની ટીમ સામે આપેલા નિવેદનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો અરવિંદ કેજરીવાલની ગેરંટીના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પ્લેમ્ફ્લેટના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની ગેરંટીના નામે પ્લેમ્ફ્લેટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા લઘુમતી સમાજના લોકો માટે ગેરંટી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેનો છે. પરંતુ […]

Continue Reading

જાણો અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ED દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ […]

Continue Reading

જાણો અરવિંદ કેજરીવાલને ટીંગા ટોળી કરીને લઈ જઈ રહ્યા હોવાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ED દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ […]

Continue Reading

જાણો દિલ્હીમાં હવે મફત વીજળી નહીં મળવા બાબતે બોલી રહેલા ઉર્જામંત્રીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા અને ઉર્જામંત્રી આતિશી મર્લેનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં હવેથી મફત વીજળી મળતી બંધ કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર ABP ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળે છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે એબીપી ન્યૂઝ ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં પહેલા ચરણના મતદાનમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળી […]

Continue Reading

જાણો સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શૉમાં કેજરીવાલના નારા લાગ્યા હોવાના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉમાં કેજરીવાલના […]

Continue Reading

જાણો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અમિત શાહની મુલાકાતનું શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં […]

Continue Reading

જાણો ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ AAP નેતા ગોપાલ ઈટાલિયાને માફી માંગવાનું કહી રહેલા યુવાનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે AAP નેતા ગોપાલ ઈટાલિયાને ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ માફી માંગવાનું કહી રહેલા ગુજરાતના એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

આમ આદમી પાર્ટીના વિરોધમાં પ્રચાર કરી રહેલા ખેડૂતોનો વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક શીખ સમુદાયના ખેડૂતોનો આમ આદમી પાર્ટીના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના શીખ સમુદાયના લોકો ગુજરાતમાં […]

Continue Reading

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયા બાદ ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં ભીડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો રાજકોટ ખાતે તાજેતરમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની ફેસબુક પોસ્ટનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટનો એખ ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોપાલ ઈટાલિયાએ એવું કહ્યું […]

Continue Reading

Fake News: GSTVનો બનાવટી સ્ક્રિનશોટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

GSTV દ્વારા આ પ્રકારે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. આ ફેક સ્ક્રિનશોટથી લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના ગૃહરાજ્ય અને ભાજપાના ગઢ મનાતા એવા ગુજરાતમાં આગામી સમય વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં પણ વાતાવરણ ગરમ જોવા મળી રહ્યુ છે. હાલમાં જીએસટીવી ન્યુઝ ચેનલનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉલટુ ધનુષ પકડ્યું હોવાનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દશેરાના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉલટુ ધનુષ પકડ્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર વિમાનમાં બેઠેલા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ હતી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાનમાં મુસાફરી કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ભાષણનો અધૂરો વીડિયો મજાકના સંદર્ભમાં વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એવું કહી રહ્યા છે કે, “જો કોઈ કિસાનના વિરોધમાં મારા મોંઢેથી કોઈ શબ્દ નીકળ્યો હોય તો એ આદમી મારી પાસે આવીને માફી માંગી શકે છે.” પરંતુ […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે તુઘલકાબાદના સુલભ શૌચાલયમાં નવા લોટા મૂકવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં પાણીના નવા લોટા મૂકવા અંગે અભિનંદન આપતા અરવિંદ કેજરીવાલના નિવેદન સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં નવા પાણીના લોટા મૂકવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર પંજાબના મુખ્યમંત્રી સાથે દેખાતો વ્યક્તિ સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો ‘ગોલ્ડી બરાડ’ છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સમાચરોએ જોર પકડ્યું છે ત્યારે તેને લગતા ઘણા બધા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ઉભેલા એક વ્યક્તિનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના […]

Continue Reading

શું ખરેખર પંજાબ સરકાર દ્વારા વિજળીમાં યુનિટ દિઠ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પંજાબમાં જ્યાર થી આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ત્યારથી સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં જ પંજાબ સરકારની વિજળીને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ સરકાર દ્વારા વિજળીમાં પ્રતિ યુનિટ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાયેલી રેલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચારના સ્ક્રીનશોટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાત ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની રેલીએ રાજકીય રેલીમાં સૌથી વધુ લોકો એકત્ર કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર નશાની હાલતમાં પોલીસકર્મીનો આ વીડિયો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછીનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નશાની હાલતમાં પંજાબના પોલીસ કર્મચારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નશાની હાલતમાં દેખાઈ રહેલા પંજાબ પોલીસ કર્મચારીનો આ વીડિયો તાજેતરમાં પંજાબમાં આમ આદમીની સરકાર બન્યા પછીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ ખાલિસ્તાન સમર્થનમાં નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાલિસ્તાનના સમર્થનમાં નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ ખાલિસ્તાન સમર્થનમાં નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

યુપી ચૂંટણીમાં લોકોને પૈસા આપીને ભાજપે વોટ આપતા રોક્યા…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 માર્ચે પૂરી થઈ હતી અને 10 માર્ચના ચૂંટણીના પરિણામો પણ આવી ગયા જેમાં ભાજપાનો વિજય થયો હતો. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં AAPના કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમને બળજબરીથી પૈસા આપીને, આંગળીઓ પર શાહી લગાવીને વોટ […]

Continue Reading

શું ખરેખર પંજાબમાં ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન દારૂના નશામાં જોવા મળ્યા હતા..? જાણો શું છે સત્ય….

પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સીટો મળી છે. જેના કારણે ભગવંત સિંહ માન પંજાબના આગામી મુખ્યમંત્રીના દાવેદાર છે. આ પૃષ્ઠભૂમિ પર તેનો એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે તેમને નશાની હાલતમાં સ્તબ્ધ થતા જોઈ શકાઈ છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શાળામાં મુસ્લિમ સમુદાયના બાળકો ભણી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર મોરબીમાં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી આપ પાર્ટી સાથે જોડાયેલા છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમય થી સૌરાષ્ટ્રના દરિયાના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં પોલીસે જૂદા-જૂદા આરોપીની ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે. આ વચ્ચે સપ્તાહની શરૂઆતમાં મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કિલ્લો ડ્રગ્સ પકડાયુ હતુ. આ ન્યુઝની એક પ્લેટ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોરબી ઝીઝુંડા ગામમાં ડ્રગ્સ સાથે […]

Continue Reading

શું ખરેખર સુરત ખાતે પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના હાથમાં માટલા સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના પુણા વિસ્તારમાં પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખરાબ રસ્તાઓનો વિરોધ કરી રહેલા યુવાનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો નહીં પરંતુ […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા કુમાર કાનાણીએ ગુજરાતની ભાજપ સરકારના વિરોધમાં નિવેદન આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કુમાર કાનાણીનો ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધમાં નિવેદન આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા કુમાર કાનાણીએ એવું કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અને લોકોના મોત માટે ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત જવાબદાર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર આપના ધારાસભ્ય દ્વારા આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

તાજેતારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ટ્વિટનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્વિટમાં તારીખ 11 ફેબ્રુઆરી 2020 લખવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા વિવાદાસ્પદ ટ્વિટ કરવામાં આવ્યુ.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

દિલ્હી સરકારની મદદના પોસ્ટરમાં એડિટ કરી અને મુસ્લિમ ઉમેરવામાં આવ્યું…. જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં દિલ્હી સરકારની સહાય યોજનાની જાહેરાત કરનારી એક હિન્દી ન્યુઝ પેપરની એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં હેડરની બાજુના ઉપરના જમણા ખૂણામાં મુસ્લિમ શબ્દ જોવા મળે છે. તેના આધારે એવી છાપ ઉભી કરવામાં આવી રહી છે કે સરકાર ફક્ત મુસ્લિમ પીડિતોને નાણાકીય સહાય આપી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading

એક વર્ષ પહેલાંનો જૂનો ફોટો તાજેતરમાં ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં ગુજરાતમાં ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટીની ટોપી પહેરીને ભોજન કરી રહેલા બે વ્યક્તિઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ લોકો ચૂંટણીના પરિણામ પહેલાં જ ભેગા થઈ ગયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ધમકી આપતું ભાષણ આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને ધમકી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા અરવિંદ કેજરીવાલના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની […]

Continue Reading

શું ખરેખર ગુજરાત ચૂંટણી દરમિયાનનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બજાર ખૂબજ ગરમ છે અને જૂદા-જૂદા દાવાઓ સાથે અનેક વિડિયો અને ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલ એક આઠ સેકેન્ડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બીજેપીના ઝંડા તેમજ પોસ્ટર સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે તે જણાવી […]

Continue Reading

શું ખરેખર આપ નેતા સોમનાથ ભારતીએ યોગી આદિત્યનાથના વખાણ કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પર યોગી સરકાર પર વિવાદિત નિવેદન આપવાને કારણે રોષે ભરાયેલા એક વ્યક્તિ દ્વારા શાહી ફેંકવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની સાથે સોશિયલ મીડિયા પર સોમનાથ ભારતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 200 કલાક ઉત્તરપ્રદેશની જેલમાં રહ્યા બાદ સોમનાથ […]

Continue Reading

વર્ષ 2018 માં હરિયાણા ખાતે યોજાયેલી AAP ની રેલીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનમાં 350 રૂપિયા રોજ આપીને ભીડ એકઠી કરવામાં આવી રહી છે તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 70 સીટો પર ડિપોઝીટ જપ્ત થઈ…? જાણો શું છે સત્ય…

‎Vk Rayka‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોંગ્રેસ ની બધી જ 70 સીટો પર ડિપોઝીટ ઝપ્ત… મતલબ કે હંગીને ધોવાય એટલો પંજો પણ નો રહેવા દીધો 😀 #vk. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં […]

Continue Reading

શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા દિલ્હીની તમામ સરકારી શાળાઓમાં CCTV લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Nilesh Chalodiya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ફરી એક વખત મુખ્યમંત્રી થયા બાદ અરવિંદ કેજરીવાલનો ઘડાકો…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હી શહેર તેમજ […]

Continue Reading

શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા ઈમામોના પગારમાં વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

P M Beladiya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેજરીવાલ સરકાર નો પ્રથમ કામકાજ ના શ્રી ગણેશ કર્યા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા ઈમામોના પગારમાં […]

Continue Reading

શું ખરેખર આપના અમાનતુલ્લાહ ખાને એવું કહ્યું કે, “સમગ્ર ભારતમાં ઈસ્લામનો વિજય થશે”…? જાણો શું છે સત્ય…

‎‎Sanjay Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 13 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ટ્વિટરનો એક સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યો હતો અને જેમાં એવું લખેલું છે કે, ’13 राउंड पूरे होने के बाद 72 हजार वोट से आगे चल रहा हूँ। आज शाहीन बाग जीता, आज हमारा इस्लाम जीता है। इंसा […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂનાવ પત્રિકા હાલમાં બહાર પાડવામાં આવી છે.?જાણો શું છે સત્ય…

Patidar Mahesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2020 અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “ભારતીય સંવિધાનની ચુંટણી આચાર સંહિતાના ધજીયા ઉડાવતી આ પ્રચાર પત્રિકા સામે નરેન્દ્ર મોદી સરકારનું સ્વતંત્ર કહેવાતું ચૂંટણી તંત્ર ચૂપ કેમ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

દિલ્હી ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભગવો ગુજરાતી લેરી લાલા નામના ફેસબુક યુઝર દ્વારા 11 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટી છે કે મુસ્લિમ લીગ ? 27 માંથી 20 ઉમેદવાર મુસલમાન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી 27 […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી અને JMIU માં પ્રદર્શન કરી રહેલી વિદ્યાર્થીની બંને એક જ છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎અમિત કુમાર સોની હિંદુ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, राहुल गांधी के साथ ये वही जिहादी है जो कल सुरक्षा बलों पर पथराव कर रहे दंगाई को बचा रही थी और भद्दी भद्दी गालिया दे रही थी, राहुल […]

Continue Reading