શું ખરેખર વીડિયોમાં દેખાતી છોકરીને ગુંડા તત્વો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎Vipul Desai  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વિપુલ દેસાઈ દ્વારા સોનુ સલમાન નામના વ્યક્તિની પોસ્ટને ગ્રુપમાં શેર કરવામાં આવી હતી. સોનુ સલમાન દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું […]

Continue Reading

શું ખરેખર ઈન્ડિયા ગેટ પર 95300 વ્યક્તિના નામ લખાયા છે.? જેમાંથી 61945 મુસ્લિમોના નામ છે….? જાણો શું છે સત્ય………

Aarif Khan Gabbar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*સનસનાટી સનસનાટી સનસનાટી* *સંજય ગઢીયા તરફથી રૂપીયા 11,111 નું ઈનામ જાહેર.* *દીલ્હી નાં ઈન્ડિયા ગેટ પાસે હીન્દુસ્તાન ને આઝાદી અપાવનાર 95,300 વ્યક્તિ નાં નામ લખેલા છે.* *આમાં થી 61,945 નામ મુસ્લિમ સમુદાય નાં વ્યક્તિઓ નાં છે.* *સંજય ગઢીયા […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા માનસરોવરની યાત્રા માટે વિઝા આપવાનું બંધ કર્યુ….? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમનો અભિપ્રાય આપ્યો હતો. 1 વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો પર કરાય છે આ રીતનો જુલમ…? જાણો શું છે સત્ય…

Congress Social Media Reporter‎ નામના ફેસબુક પેજ દ્વારા 27 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, यह गुजरात मॉडल गुजरात मे शिक्षा माफ़ीयाओ की शिक्षा संस्थाओ में बच्चों का हाल बकायदा जेल बना रखी है और पीटने के लिए ऐसे डंडे रखे हैं जिससे कि पशुओं को […]

Continue Reading

શું ખરેખર કૌભાંડ આચરવા માટે ઘઉંની ગુણીને પાણી છાંટવામાં આવી રહ્યું છે….? જાણો શું છે સત્ય………

માથા ભારે ગુજરાતી – ગુજરાતી હોય તો પેજ લાઈક કરો નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘રૂપીયા આમ કમાવાય બનો કરોડપતિ ઘઉં ના ગોડાઉન માં પાણી છાંટી આચરાશે કૌભાંડ? વરસાદ માં ઘઉં પલળી ગ્યા બોલી વસૂલાશે રકમ સેર કરો અટલે બીજા જોશે વિકાસ (આ સ્ટોરી કોય નય બતાવે […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો સાયકલ પર પેપર વેચતો છોકરો અબ્દુલ કલામ છે…? જાણો શું છે સત્ય…

‎Alpesh Patel‎‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2019 ના રોજ Hardik Patel Fans Club નામના ગ્રુપમાં એક ફોટો પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડો.એ.પી.જે.અબ્દુલ કલામ, મિસાઈલ મેન ના બાળપણ નો ફોટો. આ પોસ્ટમાં મૂકેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતો છોકરો ભારતના […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો બાળક હાલમાં ગુમ થયેલ છે…? જાણો શું છે સત્ય…

‎Bharat Vashi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #અજેય_રાવજીભાઈ કોટડીયા #ગામ_જુની_કાતર_આ#બાળક_આજે_૧૦.#વાગે_થી_ગુમ_થયેલ_છે_મારી#બે_હાથ_જોડી_ને_વિનંતી_છે_આ_પોસ્ટ_ને_બને#તેટલી_આગળ_મોકલો.mo. #લાલૂ_કોટડીયા9099205799.9913680090.9913030894..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતો બાળક ગુમ થયેલ છે તો […]

Continue Reading

શું ખરેખર વડોદરામાં 200 રૂપિયા લીટર દૂધ વહેચવામાં આવ્યુ હતુ…..? જાણો શું છે સત્ય…..

Milan Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘વડોદરામાં 200 રૂપિયા લીટર દૂધ વેચાયું’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 934 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 38 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 704 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર આ વિડીયો વડોદરાની વિશ્વામિત્રી નદીનો છે…..? જાણો શું છે સત્ય…..

તમે વાંકાનેર ના છો ? તો આ પેજ Like કરો નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘વિશ્વામિત્રી વડોદરા નદીમાં મગર કેટલા છે જોઈ લેજો’  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 56 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા તેમજ 4200 […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા બાળકનું બિહારના પૂરમાં થયું મોત…? જાણો શું છે સત્ય…

‎પકડી પાડયા  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  #બિહારમાં આવેલા #ભયાનક પુરમાં અત્યાર સુધી ૭૧ બાળકોનાં મોત… બિહારના મુઝફ્ફરનગરના #શીતલપટૃી વિસ્તારના માત્ર ૩ વષૅના #બાળક અજુૅનના મોતની #હચમચાવી દે તેવી તસ્વીર..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર BSF દ્વારા 4000 ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય…..

Voiceless – An Animal Protection Organization, silliguriનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘A Big nd exclusive News: BSF rescued more than 4000 cattles in India Bangladesh border, all these cows has been smuggled bt our BSF jawans rescued all cattles and also arranged fooding for all cattles….. Hatsoff to […]

Continue Reading

શું ખરેખર આ વિડિયો રાજકોટની ગોંડલ ચોકડીનો છે અને રસ્તો ખરાબ છે….? જાણો શું છે સત્ય…..

ગુજ્જુ કલાકારોની મોજ – લાઈક અને શેર જરૂર કરીયે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘રાજકોટ-સ્માર્ટ સીટીમાં રાજકોટમાં વરસાદ પડતાં ગોંડલ ચોકડી ખાતે વાહનનો ડિસ્કો કરતા નજરે પડ્યા, NHAI ના અધિકારીઓ જોઈ રહ્યા છે ડિસ્કો,વાહનચાલકો થઈ રહ્યા છે પરેશાન’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 110 લોકોએ […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કલમ 370 પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Jayesh Rathod  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  कांग्रेस की सरकार आते ही हम फिर से लागू कर देंगे धारा370 – सुरजेवाला। हलाला की पैदाइस ?  આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ શરૂ કર્યો….? જાણો શું છે સત્ય…..

Vishal Rajgor નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘कश्मीर मे प्रसाद बटना शुरू .शठं प्रति शाठ्यम् ।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 34 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો સુરતની કામરેજ ચોકડીનો છે…? જાણો શું છે સત્ય…

Dipak Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કામરેજ ચોકડી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એક વીડિયો મૂકવામાં આવ્યો છે અને એવો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ભાવનગરમાં આ મંદિર આવેલુ છે…? જાણો શું છે સત્ય…..

Abtak Media નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોઓ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભાવનગરમાં આવેલા […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો માણસા-વિજાપુર હાઈવે પરથયેલા અકસ્માતનો છે…? જાણો શું છે સત્ય…

‎Patel Patidar‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2019ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, માણસા થી વિજાપુર હાઈવે પર ભયંકર એકસીડન્ટ. પોસ્ટના વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો માણસાથી વિજાપુર હાઈવે પર બનેલા ભયંકર અકસ્માતનો છે. ફેસબુક પોસ્ટમાં મૂકવામાં આવેલા આ […]

Continue Reading

શું ખરેખર પૌત્રીને ખબર ન હતી કે તેના દાદી વૃધ્ધાશ્રમમાં રહેવા ગયા છે, તેના માતા-પિતાએ ખોટી બોલ્યુ હતુ…?

Gujarati bol balaનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, પોસ્ટમાં એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, અને જેમાં લખવામાં આવ્યુ હતુ કે,‘રૂંવાડા ઊભા કરે એવી ઘટના 14 વર્ષની દીકરી એની સ્કૂલ-ટ્રીપમાં વૃધ્ધાશ્રમ ગઈ અને એને ત્યાં એના દાદી મળ્યા, (માતા-પિતાએ એવું કહ્યું હતું કે એ કોઈ સગાને ત્યાં […]

Continue Reading

શું ખરેખર ચીન સરકાર દ્વારા ઈસ્લામી પ્રતિકોને નષ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

Gujarat Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘તમામ ઇસ્લામી પ્રતીકો નષ્ટ કરી નાખો : ચીનની સરકારનો નવો આદેશ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 851 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 177 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 82 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિને છે 32 બાળકો…? જાણો શું છે સત્ય…

Rakesh Jha ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં નીચે એવું લખવામાં આવ્યું છે કે, एक मियां की 3 बीबी 32 बच्चे ?? एक झोपड़ी में.आपको यकीन न हो लेकिन ये सच है.डुमरियागंज के बनगवा बरई गांव की तस्वीर है […]

Continue Reading

શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા પાકિસ્તાનમાં પીડિતોને કરવામાં આવી 45 કરોડ રૂપિયાની મદદ…? જાણો શું છે સત્ય…

Jayesh Rathod ‎નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો સાથે એવું લખેલું છે કે, शाहरुख खान के लिये पागलो ये देखो तुम्हारा जिहादि शाहरुख खान !! ????   પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહરુખ ખાન દ્વારા […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા તાજમહેલમાં નમાજ બંધ કરાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 28 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ताजमहल में नमाज बन्द #सुप्रीम_कोर्ट ताजमहल राष्ट्रीय धरोहर है, कोई धार्मिक स्थल नहीं | पहली बार कुछ अच्छा काम किया..!!   પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ઉન્નાવ દુષ્કર્મ પીડિતા મોતને ભેટી…? જાણો શું છે સત્ય…

ભાણજીભાઈ પટેલ  નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ન્યાય ન્યાય કરતી કરતી મોતને ભેટી ગઇ…? ઉન્નાવની એ પીડિતા આખરે હારી ગઈ , આખું પરિવાર બરબાદ થઈ ગયું , કેવડી મોટી ઘટના બની ગઈ અને કોઈ કાઈ ન કરી શક્યું […]

Continue Reading

શું ખરેખર યુપીમાં છેલ્લા બે મહિનામાં આ પ્રકારે ગુનાખોરી થઈ છે..? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા  તારીખ 3 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कौन कहता है #यूपी_में_क्राइम_ज्यादा_है? दो महीने में मात्र #729_मर्डर, #803_रेप, #799_लूट व #2682_किडनैपिंग ही हुये।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 250 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 107 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર મોબાઈલના રેડિએશનથી મકાઈના દાણામાંથી બને છે પોપકોર્ન…? જાણો સત્ય…

‎Movaliya Rohit‎ ‎ ‎નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ , 2019ના રોજ વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  મોબાઈલ ના રેડીયેશન થી મકાઈ ના દાણાનુ શુ થાય છે તે જોવો અને તમે પણ તમારા ધરે અનુભવ કરો જે લોકો રાત્રે તકીયા પાસે મોબાઈલ રાખે છે તેણે ચેતવુ..પણ આ વિડીયો […]

Continue Reading

શું ખરેખર ધાર્મિક જાનીના ડોક્યુમેન્ટ હાલમાં જ મળી આવ્યા છે….? જાણો શું છે સત્ય…..

Hasam Ghumra નામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘Mo 98987 84398‬: આ ભાઈ ના કાર્ડ સિદ્ધપુર ખાતે જડેલ છે‪98987 84398‬: તો જામનગર નું કોઈ ગ્રુપ હોય તો એમાં પોસ્ટ કરો’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 20 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકો દ્વારા તેમના […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં પહેલી વાર થ્રીડી ફિલ્મ જોયા પછીનો છે આ વીડિયો…? જાણો સત્ય…

‎Vedant Barot‎ ‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ to My Baroda (Vadodara) નામના પબ્લિક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  પાકિસ્તાન માં પહેલી વાર થ્રીડી ફિલ્મ ??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને1000 થી વધુ  લોકોએ લાઈક કરી હતી. 49 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. […]

Continue Reading

શું ખરેખર ભાવનગર – અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે….?જાણો શું છે સત્ય…..

Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાવનગર થી અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે. રાજધાની,તન્ના તથા S.T. ની તમામ બસો પરત ફરેલ છે.અને ફેદરા, લોલિયા,ધોલેરા,પીપળી, ધોળકાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મહેરબાની કરીને જે લોકો અમદાવાદ તરફ કે બગોદરા તરફ આવનાર લોકોને પરત ફરવા જણાવવામાં […]

Continue Reading

શું ખરેખર શાહરુખ ખાને ‘જય શ્રી રામ’ બોલવા પર કરી પ્રતિબંધની માંગ…? જાણો સત્ય…

‎ ‎Fatehsinhji Dabhi‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ મારું ગુજરાત નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  शाहरुख खान की फिल्म Lion King कोई हिंदू नहीं देखेगा क्योंकि इसी सुअर ? ने जय श्री राम नारे पर प्रतिबंध लगाने की मांग की है??? ફેસબુક […]

Continue Reading

શું ખરેખર ડભોઈ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં દેખાયા વાઘ…? જાણો સત્ય

Subhas Vankar Subhas Vankar નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડભોઇ પેટ્રોલ પંપ ની બાજુ મા બે વાઘ સીસીટીવી કેમેરા કેદ થયા છે રાત્રીના સમયે તો આજુ બાજુ ના ગામ લોકો ને તથા આજુ બાજુના વિસ્તાર ને સુભાષ વણકર […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં દેખાતી ફ્લાઈટ બ્રિટીશ એરવેજની છે…? જાણો સત્ય

Hindu Prince Vijayvargiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ब्रिटिश एयरवेज की फ्लाइट का आनंद लीजिये। कहते है ना सुवर गंदगी में ही रहते है। यह उसका उद्धरण है। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 80 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર સરકારે જીઓ યુનિવર્સિટીને 1000 કરોડ રૂપિયા ફાળવ્યા….?જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 281 લોકો દ્વારા પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 198 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર આ ચંદ્રયાન-2ની પૂજા સમયે લેવાયેલી ફોટો છે..? જાણો શું છે સત્ય…..

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “कर्मकाण्ड को ढोंग ढकोसला कहनेवाले के मुँह पर जोरदार तमाचा लगाते हुए हमारे चन्द्रयान -2 के वैज्ञानिकों के समूह ने प्रक्षेपण से पूर्व पूजा-पाठ किया। साथ ही ISRO द्वारा किसी भी प्रक्षेपण से पूर्व उसका प्रतिरूप वेंकटेश्वर मंदिर में […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવે જર્મનીમાં કરાવ્યું ઘૂંટણનું ઓપરેશન…? જાણો સત્ય

Manhar Jamil  નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “યોગ કરવાથી માણસ કદી બીમાર નથી પડતો, હંમેશાં જવાન રહે છે અને 400 વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવે છે.” – બાબા રામદેવ (બાબા રામદેવ – જે જર્મની જઈને એલોપેથીક સારવાર હેઠળ ઘુંટણોનું ઓપરેશન […]

Continue Reading

શું ખરેખર પરિવારો દ્વારા બાળકોને આંતકી બનવાની તાલીમ આપવામાં આવી રહી..? જાણો શું છે સત્ય…..

S B Khatik નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शांतिप्रिय कौम वाले अपने बच्चों को बचपन से सीख देते हैं के उसे बड़ा हो कर क्या करना है करता वो वही है तो इनको शोभा देता है या तो पंचर बनाता है,या फलों की रेड़ी लगता है […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો મોતી બેકરી અમદાવાદનો છે…? જાણો સત્ય

Rahul Radadiya  નામના એક ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Moti bakery kalupur. ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 86 લોકોએ લાઈક કરી હતી, 13 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ […]

Continue Reading

શું ખરેખર સુરત જેવી આગની ઘટના અમદાવાદમાં બની હતી..?જાણો શું છે સત્ય…..

Trishul News Media દ્વારા તારીખ 21 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફરી થઈ તક્ષશીલા વાળી, જાણો કયા?” આ પોસ્ટ પર 379 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરતમાં જે […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં મસ્જીદની અંદરથી આ પ્રકારે હથિયારો મળી આવ્યા..? જાણો શું છે સત્ય…..

Gautam prajapat Gautam Prajapat નામના ફેસબુક યુઝર દ્વારા તા.24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘गुजरात में एक मस्जिद से पकड़े गये हथियार:- आखिरकार ये मुस्लिम करना क्या चाहते हैं?? वैसे देशभर में मस्जिदों की चेकिंग की जाए तो ऐसे ही हथियार मिलेंगे?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 122 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાથી નારાજ યુવકે રસ્તા વચ્ચે કર્યું દારુનું સેવન…? જાણો સત્ય…

‎Nick Prajapati  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुसलमानो के सड़क पे नमाज़ पढ़ने से नाराज़ युवक खुद भी सड़क पे जलपान करते हुए। अभिव्यक्ति की आजादी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 424 લોકોએ લાઈક કરી હતી. 57 લોકોએ પોતાના […]

Continue Reading

શું ખરેખર દુબઈમાં મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓએ રામ ભજન ગાયા..? જાણો શું છે સત્ય…..

Chirag sinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “दुबई में मुस्लिम ओरतो ने नई पहल करते हुए मस्ज़िद में राम भजन प्रस्तुत किया और उनके शेख पतियों ने ताली बजाकर ताल पर उनका साथ दिया…….!!! हिन्दुस्तान में होता तो फतवे जारी कर दिए होते अभी तक…….!!! […]

Continue Reading

શું ખરેખર ખુલ્લી જમીન પર હજુ પણ પડી છે શિવજીની મૂર્તિ અને સર્પો કરી રહ્યા છે રક્ષા…? જાણો સત્ય…

‎મોજ કરો ને વ્હાલા  ‎નામના ફેસબુક પેજ દ્વારા 19 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખુલ્લી જમીન પર છે શિવજીની ૩૦૦ કિલો સોનાની મૂર્તિ!ખુંખાર સર્પો કરી રહ્યાં છે પહેરેદારી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 371 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા બાલવીર સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં થયું મોત…? જાણો સત્ય…

‎My Gujarat  ‎નામના ફેસબુક પેજ દ્વારા 22 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Rip ??? ઓમ શાંતી…! જ્યારે પોસ્ટની અંદર બાલવીરના બાળ કલાકારના ફોટો સાથે એવું લખેલું છે કે, બાલવીર જેવી સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2500 થી વધુ […]

Continue Reading

શું દુબઈમાં વગર કોઈ લાયકાતે 14 લાખ રૂપિયાની નોકરી આપવામાં આવે છે..? જાણો શું છે સત્ય…….

ગુજરાતી લેખ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘આ નોકરી માટે દુબઈમાં આપે છે 14 લાખ દર મહિને, અને જરૂર નથી કોઈ યોગ્યતાની…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 158 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 34 લોકો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા ફોટો બિજનૌરના મદરેસામાંથી જપ્ત કરાયેલા ગેરકાનૂની હથિયારોના છે…? જાણો સત્ય…

‎ Nick Prajapati‎‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, उत्तर प्रदेश के बिजनौर के मदरसे में बरामद हथियारों का जखीरा व गिरफ्तार सभी 6 आरोपी मुल्ला मौलवी……..!! आंतक का अड्डा बन मदरसों में छापा […]

Continue Reading

શું ખરેખર ચીનની સેના ભારતમાં 6 કિલો મિટર અંદર આવી ગઈ હતી.? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “जिस चीन को घर में घुसकर मारने की बात की थी | आज वो हिंदुस्तान के कि.मी अन्दर घुस गया |” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 249 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, […]

Continue Reading

યુપીના ઉન્નવ મેદાનમાં થયેલી લડાઈને ખોટી રીતે સાંપ્રદાયિક રીતે દર્શાવવામાં આવી રહી…….

Mohsin Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘आज उन्नाव के मदरसों के बच्चों को नफरत का शिकार बनाया गया है मदरसे के बच्चे क्रिकेट खेल रहे थे उनसे जय श्रीराम के नारे लगवाये गए और पिटाई करी गयी नए भारत मे आप भी शिकार बनेंगे खामोश रह कर […]

Continue Reading

શું ખરેખર પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર એકબીજાને મળે છે પરંતુ મિક્ષ નથી થતા…? જાણો સત્ય…

‎ Jharna Mazumder‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, प्रशांत महासागर और हिंद महासागर आपस में मिलते जरूर है मगर कभी मिक्स नहीं होते ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 362 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર નાસામાં 35 ટકા અને અમેરીકામાં 12 ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે.? જાણો શું છે સત્ય………

ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકા માં ૧૨% વૈજ્ઞાનિક ભારતીય છે.નાસા માં ૩૫% વૈજ્ઞાનિક ભારતીય છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા પોતાનો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. તેમજ 40 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર બેરોજગારીમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને આવ્યું..?જાણો શું છે સત્ય……

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 270 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 189 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બેરોજગારીમાં ભારતને વિશ્વમાં પ્રથમ નંબર […]

Continue Reading

શું ખરેખરઆ મહિલા ઉંઝાથી મળી આવ્યા છે…? જાણો શું છે સત્ય……

Garvi Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘આ ડોશી મા ઊંઝા મા મળી આવેલા છે તેમનું નામ શાંન્તીબેન છે આગળ મોકલો દોસ્તો કોઇ ને કોઇ ની મા મલી જાય યાર કોઇ સોગધ નથી દેતા તમને પણ એક માં ના પ્રેમ હેતુ થી વિન્તી કરુ શુ દોસ્તો પિલ્શી’શીર્ષક હેઠળ […]

Continue Reading