શું ખરેખર સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને કેન્દ્ર શાસિત વિસ્તાર જાહેર કરવામાં આવશે..? જાણો શું છે સત્ય…..

GSTV નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાઠ નિમિત્તે આ વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાશે‘  શીર્ષક હેઠળ મુકવામાં આવેલી આ પોસ્ટ પર 245 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર સ્નીકર્સને 65 દેશોમાં બંધ કરી દેવામાં આવી છે.? અને તેનું કારણ કેન્સરની બિમારી છે.? જાણો શું છે સત્ય……

Jigar Pravin Desai નામના ફેસબુક યુઝર દ્વારા 26 જૂલાઈના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘SNICKER ઉત્પાદન 65 દેશોમાં બંધ કરી દીધું છે મુખ્ય કારણ કેન્સરની બિમારી છે, તમારા બાળકને આજેથી દૂર રાખો, શેર કરો અને ચેતવણી આપો’ શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 2400 લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા, 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર JNU પરિસરમાં વ્યક્તિના ખિસ્સામાં ફટાકડો ફૂટતાં ગુપ્તાંગના થયા ટુકડે ટુકડા…? જાણો સત્ય…

‎Hardik Savani  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં BC News Hindi ના એક સ્ક્રીનશોટ સાથેના ફોટોમાં એવું લખેલું છે કે, Breaking: JNU परिसर में भारत की हार का जश्न मनाने के लिये रखा पटाखा जेब में ही फटा। गुप्तांग के हुए टुकड़े-टुकड़े। ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દેખાતો વીડિયો બનાસકાંઠામાં થયેલા તીડના હુમલાનો છે…? જાણો સત્ય…

‎News18 Gujarati ‎નામના ફેસબુક પેજ દ્વારા 7 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  લાખોની સંખ્યામાં જુઓ તીડ, બનાસકાંઠામાં જોવા મળ્યો તીડનો તાંડવ.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 23,000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 131 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર ઈસ્કોનના અનુયાયીઓએ રૂસમાં ટ્રેન પર આ પ્રકારે ચિત્ર દોરાવ્યા….?જાણો શું છે સત્ય…

Jigar Maisuria નામના ફેસબુક યુઝર Real Hindu History નામના પેજ પર દ્વારા 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 175 લોકો દ્વારા પોતાના અભિપ્રાય આપવામાં આવ્યા હતા, 5 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા રામ મંદિર પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Alpesh Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  अगर अयोध्या में राम मंदिर नहीं बना तो सोशल मीडिया पर लाइव आकर आत्महत्या कर लूंगा – बाबा रामदेव.  ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર બાબા રામરહિમને 43 દિવસના પેરોલ જામીન મળ્યા….? જાણો શું છે સત્ય…..

Manahar Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘બળાત્કારના ગુનામા સજા ભોગવતા રામ રહીમને ૪૩ દિવસના પેરોલમા ખટ્ટર સરકારનો પ્રેમ બળાત્કારી બાબામા દેખાયો..પાય લાગતા હરિયાણા સરકારના મંત્રી શ્રી રામ વિલાસ શમાઁ , બીજા મંત્રી અનિલ વિજય અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીશ્રી ફડણવીશ આ છે ભાજપાનો બળત્કારીઓ પ્રત્યેનો પ્રેમ…બળાત્કારીઓને શિશ […]

Continue Reading

શુંખરેખર મુસ્લિમ મહિલા દ્વારા 100 વિઘા જમીન દાનમાં આપવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Gujju Fan Club નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 881 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 28 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. અને 277 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુસ્લિમ […]

Continue Reading

શું ખરેખર કૂલભૂષણ જાદવને ઈન્ટરનેશનલ કોર્ટે મુક્ત કર્યો..? જાણો શું છે સત્ય…

Rupali Ragi V Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવ્યુ હતુ. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કૂલભૂષણ જાદવને આંતરાષ્ટ્રિય કોર્ટ દ્વારા મુક્તિ આપવામાં આવી છે. આ પોસ્ટ પર 108 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર પોલીસ કારની અડફેટે 2 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

મારૂં નામ વિકાસ પેજ દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પોલીસની ગાડીએ અડફેટે લીધા 2 ના મોત,અને પોલીસ ની ગાડી માંથી દારૂ મળ્યો..વિકાસ પીધેલો છે.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 144 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1300 […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબ સરકારે ‘ભાગવત ગીતા’ની અરબી આવૃત્તિ બહાર પાડી…? જાણો સત્ય…

‎‎ Jadeja Vikram Sinh‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2019 ના રોજ Main Bhi Chowkidar નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  सऊदी अरब सरकार ने अरबी में भागवत गीता ” रिलीज की। यहाँ तो “भारत माता की जय” बोलने से इस्लाम खतरे में […]

Continue Reading

શું ખરેખર હરિદ્વારના માણસા દેવી મંદિરની કેબલ કારનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

Rajesh Bharwadનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં 140 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 48 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હરિદ્વારના માણસા દેવી […]

Continue Reading

શું ખરેખર આયુષ્માન યોજનાનો લાભ તમામ નાગરિકને મળશે….? જાણો શું છે સત્ય….

Social Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2000 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 68 લોકોએ આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2608 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર શિકાગોનું ઓ-હેયર એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે…? જાણો શું છે સત્ય….

ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શિકાગો એરપોર્ટ” શીર્ષક હેઠળ પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો અને પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શિકાગોનું ઓ-હેયર એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ પોસ્ટ પર 65 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ […]

Continue Reading

શું ખરેખર પરષોતમ રૂપાલાએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારેને દેશના હિત માટે ગણાવ્યા…? જાણો શું છે સત્ય….

Naresh Viraniનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જો ખરેખર #રાષ્ટ્રહિત ની વાત હોય અને પેટ્રોલ ડીઝલ થી દેશ ની આર્થિક ઇકોનોમી સુધરતી હોઈ તો પેટ્રોલ ડીઝલ ના 70 નહીં પુરા 100 રૂપિયા લીટર ના હોવા જોઈએ..કરો કરો જલ્દી ભાવ વધારો કરો દેશ ને નુકશાન જવું જ ન જોઈએ…” શીર્ષક સાથે […]

Continue Reading

શું ખરેખર સરકાર તરફથી વિધવા મહિલાઓને દર મહિને 3000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે…? જાણો સત્ય…

‎Gujju king ‎નામના ફેસબુક પેજ દ્વારા 8 જુલાઈ, 2019ના રોજ કરવામાં આવલી પોસ્ટમાં એક આર્ટિકલ શેર કરવામાં  આવ્યો હતો. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિધવા સહાય યોજના, વિધવા બહેનો ને દર મહિને રૂ. 3000 ની સહાય મળવા પાત્ર છે.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 492 લોકોએ લાઈક કરી હતી. 13 લોકોએ […]

Continue Reading

શું ખરેખર સ્વામિનારાયણના સાધુએ દુષ્કર્મ આચર્યુ હતુ….? જાણો શું છે સત્ય…..

પતુ પરમારના નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી પર લાગ્યો યુવતી પર દુસકર્મ નો આરોપ… દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી 70 વૃદ્ધ સ્વામી પ્રેમજીવન સ્વામી એ 21 વર્ષીય યુવતી પર 4 થી 5 વખત ગુજાર્યું દુષ્કર્મ…. સ્વામિનારાયણ મંદિર માં ફરજ બજાવતા સુપરવાઈઝર […]

Continue Reading

શું ખરેખર આ પ્રકારની મિઠાઈનું ગુજરાતમાં વેચાણ થઈ રહ્યું છે…? જાણો શું છે સત્ય……

Light of Universe – Jainism નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુકાનની મીઠાઈમાં શું હોય છે તે જાણી લ્યો. મીઠાઈવાળા લોકો હવે દુઘનો માવો તો વાપરતા જ નથી પણ વાસ્તવમાં શું વાપરે છે તે જોઈ લ્યો.? માવાની કોઈ પણ બનાવટ, પેંડા થી લઈને ગુલ્ફી ઘરમાં લાવશો જ નહિ…?” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવકોએ બંને ભાઈ–બહેનને લોહી લુહાણ કરી નાખ્યા….? જાણો શું છે સત્ય……

Kajal Shingala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “‪यह घटना #इंटोजा थाना क्षेत्र,कल की है…..‬‪4-5 Mus**m लड़के इसकी बहन का रेप करने आए, इसने रेप नही करने दिया तो भाई–बहन को बुरी तरह पीटा।‬ ‪परंतु पप्पू को ये #MobLynching नहि लगता क्यूँकि गुनहगार नेहरु–गांधी के मँजहब से है,‬ […]

Continue Reading

શું ખરેખર વિરલ આચાર્ય દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય……

Alpesh patel નામના ફેસબુર યુઝર દ્વારા 1 કરોડ પાટીદારનું ફેસબુક ગ્રુપ (1 પાટીદાર બીજા 100 પાટીદારોને જોડે) નામના ફેસબુક પેજ પર તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ મુકવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. “समय से 6 महिने पहले इस्तीफा देने वाले RBI के D G विरल आचार्य ने कहा.. देश […]

Continue Reading

શું ખરેખર પાણીના કેરબાને ઠંડુ કરવા લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય……

VIRAL#ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 541 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 73 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 761 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મિનરલ વોટરના 20 લિટરના […]

Continue Reading

શું ખરેખર 50 રૂપિયામાં ગળાના કેન્સરના દર્દી બોલતા થઈ જશે…? જાણો શું છે સત્ય……

Fakt Gujarati – ફક્ત ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “માત્ર પચાસ રૂપિયામાં ગળાના કેન્સરના દર્દીઓ ફરીવાર બોલી શકે એવી શોધ કરી આ ભારતીય ડોક્ટરે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 99 લોકોએ આ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી ધારા 370 વિરૂધ્ધમાં અનશન પર બેઠા હતા…? જાણો શું છે સત્ય……

ગુજરાત છે કોંગ્રેસ સાથે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “एकवक्तथामोदींजीनेकश्मीरमेंधारा 370 हटानेअनशनकियाथा, औरआज 5 सालसेज्यादाहोगए, खुदप्रधानमंत्रीहै, अबअनशनतोभूलहीजाइये, 370 लिखनाभीनहीआता” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 121 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર નમાઝ અદા કરતો ફોટો ભારતનો છે..? જાણો શું છે સત્ય……

Jayant Patel નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ध्यान से देखो इस फोटो मे   इसमें बसें, कार, टैक्सी, जीप, एम्बुलेंस और इनमे स्कूल जाते बच्चे, ऑफिस जाते लोग, यात्री, राही होंगे,  एम्बुलेंस मे पेशेंट होंगे पर इन सभी से ज्यादा जरुरी अल्लाह की इबादत है।  कोई अस्थमा, दमा, […]

Continue Reading

શું ખરેખર આ સંબિત પાત્રાની દિકરીનો ફોટો છે…? જાણો શું છે સત્ય……

Sanjay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 3 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યા હતો અને તેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતું કે, “बुर्खे का विरोध करने वाले और टीवी चैनलों पर बैठ कर झूठ बोलने वाले संबित पात्रा की बेटी |” આ પોસ્ટ પર 402 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી ‘સેના જળ’ નામની પાણીની બોટલ મળી રહી છે…? જાણો સત્ય…

‎Nilesh Bharodiya Patidar‎ ‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાની કી એક એક બુંદ શહીદો કે નામ. સેના જલ પીવાથી માનો કે રોજ 1 કરોડ લોકો […]

Continue Reading

શું ખરેખર સાવરકુંડલામાં એક કલાકમાં આઠ ઈંચ વરસાદ પડ્યો હતો…? જાણો શું છે સત્ય……

ગુજરાત વરસાદ આગાહી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂન 2019ના એક પોસ્ટ શેર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“આકોઈ#નદી નુ #પુર કે #કેરળ કે #કેદારનાથ નું દ્રશ્ય નથી.#ભયાનક #દ્રશ્ય છે#સાવરકુંડલા ના #મોલડી ગામનું જ્યાં #કલાકમાં_8_ઇંચ વરસાદ પડ્યો.#વિડિઓ#share કરો”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 646 લોકો પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 295 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની પ્રથમ મહિલા ભારતની આરોહી પંડિત છે…? જાણો સત્ય…

‎દીકરી વ્હાલ નો દરિયો‎ ‎ ‎નામના ફેસબુક પેજ દ્વારા 27 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારત ની 23 વર્ષની પાયલોટ દીકરી કેપટન આરોહી પંડિત દુનિયાની પહેલી મહિલા બની કે જેણે એટલાન્ટિક મહાસાગર પાર કર્યો હોય.. અભિનંદન પાઠવાજો દેશની આ દીકરી ને… ગર્વથી. ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર રૂબિકા લિયાકતે મુસલિમો અંગે આપ્યું આવુ નિવેદન..? જાણો શું છે સત્ય……

Suryaa Anjani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 112 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ 721 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રૂબિકા દ્વારા મુસ્લમાનો વિરૂધ્ધમાં […]

Continue Reading

શું ખરેખર પે-ટીએમ, ભીમ, ગૂગલ પે એપ્લીકેશન સુરક્ષિત નથી .? જાણો શું છે સત્ય……

Gujarat Samacharનામના ફેસબુક યુઝર દ્વારા 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Paytm, Bhim અને Google Pay નથી સુરક્ષિત, અનેક લોકોના અકાઉન્ટ થયા ખાલી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 420 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 28 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 131 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈએ કાપી નાખ્યું માથું…? જાણો સત્ય…

Pragnesh Shah‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ I Support Namo પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #Selut #तो #बनता है #बंदे पर ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી. 281 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે હુકમ બહાર પાડવામાં આવ્ચો.? જાણો શું છે સત્ય……

ફેક્ટ ક્રેસન્ડોના વોટ્સ એપ નંબર +91 9049044263 પર એક યુઝર દ્વારા ફોટો મોકલવામાં આવ્યો હતો અને તે અંગેની સત્યતા જણાવવા માટે વિંનતી કરી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વોટ્સએપ ગ્રુપમાં એડમિન કોઈ સોગંધ વાળા મેસેજ, અસ્લીલ વિડીયો કે ફોટા મોકલશે તો તેને 1 વર્ષની કેદ અને 5000 હજાર રૂપિયાનો દંડ તેમજ જે નંબર […]

Continue Reading

શું ખરેખર ફ્રિજનું પાણી પીવાથી ગંભીર બિમારી થાય છે..? જાણો શું છે સત્ય……

Pagal Gujju નામના ફેસબુક યુઝર તારીખ 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફ્રીઝનું ઠંડું પાણી પિવાથી થાય છે આ ગંભીર બીમારીઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 117 લોકોએ તેના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 120 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્ચો હતો કે, ફ્રીઝનું […]

Continue Reading

શું ખરેખર જીઈબીમાં 10,000 રુપિયામાં મળશે 1.5 ટનનું એસી…? જાણો સત્ય…

Rafik Raja ‎નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ₹10000 (1.5 ટન અેસી), શરૂઆત ગુજરાત થી જીઈબી મા અેસી નુ વેચાણ 17.7.2019 થી બીલ ઉપર મલશે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 186 લોકોએ લાઈક કરી હતી. 44 લોકો દ્વારા પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર અમુલમાં આ પ્રકારે દુધનો વેડફાડ થયો હતો.? જાણો શું છે સત્ય……

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આણદ અમુલ ડેરી મા બોયલર ફાટતા દુધ ની નદીઅંતે અમિત શાહે વચન પાડીયુ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 101 લોકોએ તેમના પ્રતિભાવ આપ્ય હતા, 3 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 157 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર IPS અજયપાલે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને 3 ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો…? જાણો સત્ય…

‎ Pravin Patel ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, रामपुर के SP अजयपाल शर्मा जी ने 6 वर्ष की बच्ची के बलात्कारी नाज़िल को 3 गोलियां मार कर 72 हूरों के पास पहुँचा दिया…. #up_police #ajaypalsharma.. SP अजयपाल शर्मा जी को हम […]

Continue Reading

શું ખરેખર અમિતાભ બચ્ચનના નોકરની અંતિમ યાત્રાનો આ ફોટો છે.? જાણો શું છે સત્ય……

Fakt Gujarati – ફક્તગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા એક 23 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોહીમાં ભલાઈનો ગુણ હોવો એ મોટો ગુણ છે. કારણ કે, દુનિયામાં ઘણા લોકો પાસે પૈસા છે; પરંતુ માણસાઈ ગોતવા જવી પડે એમ હોય! સારા માણસનું નામ પૂછે તો આપણે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું નામ લેવું પડે. અમિતાભના […]

Continue Reading

શું ખરેખર 22 વર્ષે પૂજા અવાના IPS બની ગયા હતા.? જાણો શું છે સત્ય……

GujjuBoss – ગુજ્જુબોસ નામના ફેસબુક યુઝર દ્વારા તા 22 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લાડલીને પોલીસની વર્દીમાં જોવા માંગતા હતા પિતા, 22 વર્ષની ઉંમરે બનાવી IPS” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 130 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. FACEBOOK | PHOTO […]

Continue Reading

શું ખરેખર RBI એ એવો નિયમ બનાવ્યો કે, ATM માં 3 કલાકથી વધુ સમય માટે પૈસા ન હોય તો બેન્કને થશે દંડ…? જાણો સત્ય…

‎Khabarchhe  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RBIનો નવો નિયમઃ ATMમાં 3 કલાક સુધી કેશ ના હોય તો બેંકને દંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 3000 લોકોએ લાઈક કરી હતી. 89 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર ત્રણેય બહેનોએ એક સાથે IASની પરિક્ષા પાસ કરી .? જાણો શું છે સત્ય……

Asvin Popat  નામના ફેસબુક યુઝર દ્વારા લાગણી ના સંબંધો નામના ફેસબુક પેજ પર તારીખ 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “तीनो बहने एक साथ बनी IAS. दिनरात खेतों में काम करने वाली विधवा मां की तीनों बेटियां एक साथ बनी IAS,, कमला 32 वीं, गीता 62 वीं, ममता ने 132 वीं रैंक […]

Continue Reading

કોલકતામાં મૃતક દર્દીના પરિવારજનોએ પરિબાહ મુખર્જી નામના ડોક્ટરને મારમારતા તેમનું મૃત્યુ થયું.? જાણો શું છે સત્ય……

CHOWKIDAR NICK PRAJAPATI નામના ફેસબુક યુઝર દ્વારા I SUPPORT NAMO નામના પેજ પર તારીખ 12 જૂન 2018ના એક પોસ્ટ શેર કરી હતી. “कोलकाता के नील रतन सरकार मेडिकल कालेज में 85 वर्षीय मोहम्मद_शाहिद को सोमवार सुबह काफी गंभीर हालत में भर्ती करवाया गया ! उसे उल्टी पेट दर्द और दस्त हो रहा था। इलाज के […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા ગૌશાળા સંચાલકે સિંહ સામે બાથ ભીડી…? જાણો સત્ય…

‎Sawroop Gurjar‎  નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2019ના રોજ ??रॉयल गुर्जर अर गुर्जरी ??(मे अपने 100 मित्रों को जोड़े) નામના પબ્લિક ગ્રુપ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुजरात अमरेली #गौशाला में घुसे ‘शेर‘ से गायों की जान बचाने के लिए शेर से भिड़ गया ये बहादुर “संचालक” ### बलदेव गुर्जर […]

Continue Reading

શું ખરેખર ભારતમાં લોકો દૂધ નહીં ઝેર પીવે છે.? જાણો શું છે સત્ય……

અમે ગુજ્જુ-Ame Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતના લોકો દૂધ નહીં પરંતુ પીવે છે ઝેર, કારણ ઉત્પાદન 14 કરોડ લીટર જ્યારે વપરાશ છે 64 કરોડ લીટર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 392 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર હવે રેલવેમાં વગર ટિકિટ મુસાફરી કરનારને દંડ નહિં કરાય..? જાણો શું છે સત્ય….

Gujju Fan Club નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂનના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તમને ટી ટી ટિકિટ વિના પકડી લે, તો ગભરાવું નહિ અને નહિ આપવી લાંચ, તરત કરો આ કામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 220 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર 4 દિવસમાં સરબત પીવાથી ઘટી જશે વજન.?

Pagal Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફક્ત ચાર દિવસ આ સરબત પીવાથી ઘટી જશે તમારુ વજન શીર્ષક હેઠળ  શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 136 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 72 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર 350 રૂપિયામાં ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય…

Viraltoo નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, હવે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે નહીં ખાવા પડે ધક્કા, આ રીતે માત્ર 350 રૂ. આવી જસે ઘરે… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 132 જેટલા લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર લીલા ધાણાની ચાના સેવનથી 2 દિવસમાં ઘટી જાય છે 5 કિલો વજન…? જાણો શું છે સત્ય…

‎Nilesh Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes પબ્લિક ગ્રુપમાં 23 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ચમત્કારી નુસખો 2 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું કરી શકે છે, એ પણ વધારાનો એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના. ફેસબુક […]

Continue Reading

શું ખરેખર આ તેલ લગાવવાથી એક અઠવાડિયામાં વાળ થશે 3 થી 4 ઈંચ લાંબા…? જાણો શું છે સત્ય…

‎Viraltoo નામના એક ફેસબુક પેજ દ્વારા  5 મે, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, રાત્રે આ તેલ વાળમાં લગાવવાથી અઠવાડિયા માં 3-4 ઇંચ વાળ લાંબા થઈ જશે… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 746 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 22 લોકો દ્વારા તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી […]

Continue Reading

શું ખરેખર આ મહિલા ડ્રાઈવરને તેના માતા-પિતાએ તરછોડી હતી અને તે હરિયાણા રોડ-વેની ડ્રાઈવર છે.?

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 829 થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 20થી વધુ લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 109 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

જો તમારા એકાઉન્ટમાંથી રૂપિયા કપાય અને ATMમાંથી ન નીકળે તો બેંક તમને દરરોજના રૂ.100 આપશે..?

Social Activist & Awareness Compaign with journalism નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ATMમાંથી ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાય જાય તો બેંક રોજ આપશે 100 રૂ., વાંચો RBIનાં નિયમ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 69 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 151 લોકો દ્વારા આ […]

Continue Reading