શું ખરેખર પંજાબમાં ખેડૂતો દ્વારા JIOના ટાવરને આગ લગાડી દેવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટાવરમાં આગ લાગેલી જોવા મળે છે. 30 સેકેન્ડના આ વિડિયોમાં ટાવરને આગ લાગેલી જોવા મળે છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પંજાબમાં જીઓ દ્વારા ટાવરને આગ લગાડવામાં આવી તેનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં 31 ડિસેમ્બર 2020ના રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ ઘણી માહિતીઓ આપવામાં આવી છે. જેમાં જણવવામાં આવ્યુ છે કે, “31 ડિસેમ્બરના રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 31 ડિસેમ્બર […]

Continue Reading

નરેન્દ્ર મોદીની સાથે ઉભેલા RSS ના નેતા લક્ષ્મણરાવ ઈમાનદારનો ફોટો અન્ના હજારેના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં નરેન્દ્ર મોદીની સાથે જે વ્યક્તિ દેખાય છે એ અન્ના હજારે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં પ્રધાનમંત્રી […]

Continue Reading

અમિત શાહનો માછલી બિરયાની ખાતો એડિટીંગ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બંગાળના રાજકારણના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે ગૃહમંત્રી અમિત શાહનો ભોજન કરતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંગાળના પ્રવાસ દરમિયાન અમિત શાહે ભોજનમાં માછલી અને બિરયાની ખાધી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

USમાં વર્ષ 2019માં થયેલા વિરોધ પ્રદર્શનને હાલના ખેડૂત આંદોલન વિશે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઘણા લોકો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. વિડિયોમાની આવાજો સાંભળતા જાણવા મળે છે કે, તે લોકો ઈમરાન ખાન જીંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ, પંજાબ બનશે ખાલિસ્તાન, કશમીર બનશે પાકિસ્તાન, અલ્લા હુ અકબર, ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં […]

Continue Reading

મૃત્યુ પામેલા એક વૃદ્ધનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં મૃત્યુ પામેલા કિસાનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ભાજપા સાંસદ દ્વાર કિસાનો વિરૂધ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે ઘણાં વિડિયો અને તસવીરો સોશિયલ પ્લેટફોર્મ પર ખોટા અને ગેરમાર્ગે દોરતા દાવા સાથે વાઇરલ થઈ રહ્યા છે. હાલના દિવસોમાં એક વિડિયો ખૂબ જ ઝડપથી ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે, તે વિડિયોમાં રાજકારણીને ભાષણ આપતા જોઈ શકાય છે, વિડિયોમાં તમે ભાજપનો ધ્વજ પણ જોશો. વિડિયો સાથે વાયરલ થઈ […]

Continue Reading

યુકેમાં કોરોનાની વેક્સિન લીધા પછી બે વ્યક્તિના મોતની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હવે તેના માટેની વેક્સિનને લગતા સમાચારોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. આ બદાની વચ્ચે સોશિયલ મીડિયા પર કોરોનાની વેક્સિનને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુકેમાં વેક્સિનેશનના પહેલા જ દિવસે કોરોના વેક્સિન લીધા બાદ બે લોકોના મોત થયા […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ ઉમેદવાર ફૂલસિંહ બારૈયા પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પર ભીડ તૂટી પડી છે અને આ વ્યક્તિ સાથે મારકૂટ કરવામાં આવી રહી હતી. તેમજ પોલીસ દ્વારા તેને છોડાવવામાં આવી રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે વ્યક્તિને લોકો મારી રહ્યા છે તે કોંગ્રેસ […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સુતો હોવાનું જોવા મળી રહ્યો છે. તેમજ તેની આસપાસ ચિતાઓ જોવા મળી રહ્યા છે. અને આ વ્યક્તિ તેને પોતાની પાસે સુવડાવી રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો છે.” […]

Continue Reading

શું ખરેખર ભારતમાં નવી કરન્સી લોન્ચ કરવામાં આવી છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક રૂપિયાના બંડલ, તેમજ 20 રૂપિયાનો, 100 રૂપિયાનો, 150 રૂપિયાના સિક્કા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટમાં જે કરન્સી શેર કરવામાં આવી તે હાલમાં ભારતમાં લોંચ કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

કોરોના માટેની ફાઈઝર વેક્સિન ચાઈનાની બનાવટ હોવાના દાવા સાથે વેક્સિનનો ખોટો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય….

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હવે તેના માટેની વેક્સિનની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વાયરસની વેક્સિનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો કોરોનાની વેક્સિન ફાઈઝરનો છે અને તે ચીનની બનાવટ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર અમિત શાહને કોર્ટમાં લઈ જઈ રહ્યા છે ત્યારનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે અમિત શાહની જુવાનીનો ફોટો જોવામાં આવી રહી છે. જેમાં અમુક લોકો સાથે અમિત શાહ કોઈ કચેરીમાં જતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ સાથે હિન્દીમાં લખાણ લખેલુ જોવા મળી રહ્યો છે. “देशका दुरभाग्य तो देखो एक तडीपार आज गृहमंत्री है #अमित_शाह_तडीपार को जब न्यायलय में हथकडी […]

Continue Reading

અંબાણી પરિવારના ઘરે વર્ષ 2019 ની ગણેશ ચતુર્થી ઉજવણીનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

અંબાણી પરિવારમાં આકાશ અંબાણી અને શ્લોકાને ત્યાં પુત્રનો જન્મ થયો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુકેશ અંબાણી દાદા બન્યા એ ખુશીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો તેનો છે. […]

Continue Reading

શું ખરેખર પીએમ મોદી દ્વારા તેમનું કાર્યાલય OLX પર વેંચવા કાઢ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રીના વારાણસીના જનસંપર્ક કાર્યાલયનો એક ફોટો છે અને તેની નીચે તેની કિંમત 7.5 કરોડ રૂપિયા લખવામાં આવી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી દ્વારા તેમનું વારાણસીનું કાર્યાલય OLX પર વહેંચવા માટે કાઢવામાં આવ્યુ છે.જેની કિંમત 7.5 કરોડ રૂપિયા રાખી છે.” ફેક્ટ […]

Continue Reading

વર્ષ 2017 માં યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આગરા-મથુરા હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading

ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ થઈ જવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેશનકાર્ડને લગતી કેટલીક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ થઈ જશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આવો […]

Continue Reading

શું ખરેખર MDHના મહાશાય ધર્મપાલજીનો આ અંતિમ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

એમડીએચની મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું તાજેતરમાં નિધન થયું હતું. તે મસાલાની જાહેરાતને કારણે લોકપ્રિય હતા. સોશિયલ મીડિયા પર પણ તેમના નિધનના સમાચાર મળ્યા છે. ઘણાએ ગુલાટીનો એક વિડિયો હોસ્પિટલના પલંગ પરનો શેર કર્યો હતો. એક વ્યક્તિ તેમના માટે હિન્દી ગીતો ગાઇ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે “મહાશય ધર્મપાલજી ગુલાટીના મોત […]

Continue Reading

શું ખરેખર જામનગરના જામ સાહેબ દ્વારા વિનટેજ કારનું પ્રદર્શન રાખવામાં આવ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહેલની બહાર જૂદી-જૂદી વિન્ટેજ કારો જોવા મળી રહી છે. તેમજ મહેલને સણગારવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરના જામ સાહેબ દ્વારા આ વિન્ટેજ કારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર તમામ ટ્રેનોનું સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રેનનું એન્જિન જોવામાં આવી રહ્યુ છે. આ એન્જિનમાં ખાનગી કંપનીની જાહેરાત અને અદાણીનું નામ જોવામાં આવી રહ્યુ છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ટ્રેનોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે અને ટ્રેનોને પ્રાઈવેટ કંપનીને વેચવામાં આવી રહી છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમસ્કાર કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાને પ્રણામ કરી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે […]

Continue Reading

વર્ષ 2018 માં બેંગ્લોર ખાતે શરૂ થયેલા એક સ્ટાર્ટ-અપના ફોટો ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા સુપર માર્કેટના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો બેંગ્લોર ખાતે ખેડૂતો દ્વારા સંગઠિત થઈને શરૂ કરવામાં આવેલા સુપર માર્કેટના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર અદાણી ગ્રુપ પર સમાચાર પ્રસારિત કરવાના કારણે પત્રકાર પર હુમલો થયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન હોસ્પિટલના બેડ પર સુતેલો જોવા મળે છે. જયારે આ જ યુવાનની ફાઈલ તસ્વીર અન્ય ફોટામાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હરિયાણાનો પત્રકાર છે. જેના પર અદાણી ગ્રુપના સમાચાર પ્રસારિત કરવા બદલ હુમલો કરવામાં આવ્યો.” […]

Continue Reading

શું ખરેખર ઉમેશ સિંહ નામના ભાજપા નેતાને ખેડૂતો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ખેડૂત આંદોલનને જોડીને એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં, કેટલાક લોકો એક માણસનો પીછો કરતા જોઇ શકાય છે. આ શખ્સને માર પણ મારવામાં આવી રહ્યો છે અને પોલીસ જવાન તે વ્યક્તિને ક્યાંક લઈ જતા દેખાઈ છે. વિડિયોની સાથે જ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ભાજપના નેતા છે જે […]

Continue Reading

શું ખરેખર સાપુતારા પાસે હાલમાં અકસ્માતમાં બાળકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં બાળકો ઘાયલ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. તેમજ બસ પણ અકસ્માતનો ભોગ બની હોવાનું દેખાઈ રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં સાપુતારા પાસે સર્જાયેલા બસ અકસ્માતમાં સુરતના 8 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

ભ્રામક માહિતી સાથેનો વીડિયો WHO ના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, WHO દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ એ એક સામાન્ય ફ્લુ છે. તેના માટે લોકડાઉન, કોરોન્ટાઈન કે પછી કોઈ વેક્સિનની જરૂર નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર BJP નેતા કપિલ મિશ્રા દ્વારા ખેડૂતોને અલ્ટિમેટમ આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં કપિલ મિશ્રાનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે “किसान 2 दिन मे रास्ता खाली करे, वरना मुजे आना पडेगा रास्ता खाली करवाने : कपिल मिश्रा, भाजपा नेता” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપા નેતા કપિલ મિશ્રા દ્વારા આ પ્રકારનું […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

છેલ્લા બે દિવસથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બેનર જોવા મળે છે. જેમાં બંને બાજુ અદાણી એરપોર્ટસ લખેલુ છે અને મધ્યમાં લખવામાં આવ્યુ છે કે, અમદાવાદમાં આપનું સ્વાગત છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

સામાજિક કાર્યકર અતિયા અલ્વીનો વીડિયો અટલ બિહારી વાજપેયીની ભત્રીજીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અટલ બિહારી વાજપેયીની ભત્રીજીનો છે જે વર્તમાન સરકાર વિરુદ્ધમાં બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી અંબાણી પરિવારના પૌત્રને જોવા હોસ્પિટલમાં ગયા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હોસ્પિટલમાં ઉભા હોય તેવો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઉભેલા જોવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુકેશ અંબાણીના પૌત્રને મળવા હોસ્પિટલમાં ગયા હતા તે સમયનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા સિંધુ બોર્ડર પર જામર લગાડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝપેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. આ કટિંગમાં એક મોબાઈલ ટાવર જામરની એક ઓબી વેન જોવા મળે છે. તેમજ ન્યુ દિલ્હીની ટેગ લાઈન સાથે પ્રસારિત આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કિસાન આંદોલનને સોશિયલ મિડિયામાં દબાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંધુ બોર્ડર નજીક જામર લગાવવામાં આવ્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર 6 જાન્યુઆરીથી ફરી હેલ્મેટનો કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય….

રાજકોટ થી પ્રકાશિત થતા કાઠિયાવાડ પોસ્ટ નામના મોર્નિગ ન્યુઝ પેપરના ફેસબુક એકાઉન્ટ પરથી 12 ડિસેમ્બરના બ્રેકિંગ ફોર્મેટમાં એક સમાચાર શેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હેલ્મેટ પહેરવાની આદત પાડી લ્યો કારણ કે, 6 જાન્યુઆરીથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.” તેમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

કિસાન આંદોલનને રોકવા માટે સેના બોલાવવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે સરકાર દ્વારા ભારતીય સેના બોલાવવામાં આવી તેના કાફલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર પહેલી જાન્યુઆરીથી UPI ટ્રાન્જેકશન પર ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં તેમજ જૂદા-જૂદા મિડિયા સંસ્થાનો દ્વારા એક મેસેજ અને સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પહેલી જાન્યુઆરી 2021થી તમામ UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસૂલવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, NPCI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ મેસેજ તદ્દન ખોટો છે. 1 […]

Continue Reading

CAA ના વિરોધમાં દિલ્હીમાં સર્જાયેલા ટ્રાફિકનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કારણે દિલ્હી ખાતે 80 કિલોમીટર લાંબુ ટ્રાફિક સર્જાયું હતુ તેનો છે. […]

Continue Reading

શું ખરેખર કિસાન આંદોલન દરમિયાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

કિસાન આંદોલનને લઈ શરૂઆત થી જ સોશિયલ મિડિયામાં સાચી ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક લોકો રાષ્ટ્રધ્વજ પર પગ રાખીને ઉભેલા દેખાઈ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો કિસાન આંદોલન દરમિયાનની છે અને ખેડૂતો દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં […]

Continue Reading

શું ખરેખર ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણ કરવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી …? જાણો શું છે સત્ય….

સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત સાંધ્ય દૈનિક અકિલા ન્યુઝ પેપર દ્વારા તેમના ફેસબુક પેજ પર દરરોજ સમાચાર પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે 5 ડિસેમ્બરના પ્રસારિત સમાચારમાં તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ […]

Continue Reading

અમેરિકામાં વર્ષ 2018 માં યોજાયેલી પ્રો-ખાલિસ્તાન રેલીનો વીડિયો હાલના ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જેમાં કિસાનો દ્વારા “ગલી ગલી મે શોર હૈ, ભારતમાતા ચોર હૈ” ની નારેબાજી કરવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં […]

Continue Reading

શું ખરેખર ATM માંથી 2000 રૂપિયાની નોટ નિકળવાની બંધ થઈ જશે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ મેસેજને લઈ અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મેસેજ અને આ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે એટીએમ માંથી રૂપિયા 2000ની નોટ નહિં નીકળે, રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટ હાલમાં નથી […]

Continue Reading

કેનેડાના વડાપ્રધાનનો વર્ષ 2015 નો ફોટો હાલના કિસાન આંદોનલના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કેનેડાના વડાપ્રધાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

કિસાન આંદોલનના ફોટોમાં વડાપ્રધાનનું પોસ્ટર એડિટ કરી વાયરલ કરવામાં આવી રહ્યુ…. જાણો શું છે સત્ય….

જ્યારથી કિસાન આંદોલન શરૂ થયુ ત્યારબાદના થોડા સમયથી જ એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સૈનિક વૃધ્ધ ખેડૂતની સામે લાઠી ઉગામી રહ્યા છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કે “આ ફોટોમાં પાછળની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ન્યુઝ ચેનલને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. તેમજ તેઓ દેશના રાજકારણને લઈ વાત કરી રહ્યા છે. તેમજ તેઓ અમુક રાજકારણીઓ વિશે પણ નિવેદન આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે.” […]

Continue Reading

વર્ષ 2018 માં કિસાન મહાસભા દ્વારા યોજાયેલી રેલીનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર કિસાન આંદોલનમાં મુંછ વગરના નકલી સરદાર જોડાયા છે…? જાણો શું છે સત્ય….

હાલ કિસાન આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલ એક પાઘડી અને દાઢી વારા સરદારનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તેની મુંછ જોવા નથી મળી રહી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુંછ વગરના નકલી સરદાર કિસાન આંદોલનમાં જોડાયા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

વર્ષ 2018 માં હરિયાણા ખાતે યોજાયેલી AAP ની રેલીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનમાં 350 રૂપિયા રોજ આપીને ભીડ એકઠી કરવામાં આવી રહી છે તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર અનુપમ ખેર દ્વારા ખેડૂતોના સમર્થનમાં અને મોદી વિરોધમાં ટ્વિટ કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અનુપમ ખેરનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યુ છે કે, “Best slogan post-independence was by Lal Bahadur Shastri. JAI JAWAN, JAI KISAN. Today it can be “Neta Dhanwan, Baki sab Preshan.”” આ  સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને મોદી સરકાર […]

Continue Reading

શું ખરેખર ટ્રેક્ટર સાથે જોવા મળતી આ મહિલાઓ કિસાન આંદોલનમાં જોડાઈ…? જાણો શું છે સત્ય….

ખેડૂતોના આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રેકટરોમાં મહિલાઓ જોવામાં આવી રહી છે. તેમજ આ ટ્રેકટરને પણ મહિલાઓ ચલાવી રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેક્ટરમાં જોવા મળતી આ મહિલાઓ હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં જોડાઈ.” ફેક્ટ […]

Continue Reading

નિહંગ શીખોનો એક જૂનો વીડિયો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનના સમર્થનમાં પંજાબથી 20000 નિહંગ સાધુ ઘોડા લઈને નીકળ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર હઝરત નિઝામુદ્દિન ટ્રેનનું નામ મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેનને સંબંધિત માહિતી આપવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હઝરત નિઝામુદિન ટ્રેનનું નામ બદલી મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નામમાં બદલાવ કરવામાં […]

Continue Reading

શું ખરેખર રિટાયર્ડ કર્નલ ખેડૂતોના આંદોલનમાં જોડાયા અને ઘાયલ થયા…? જાણો શું છે સત્ય….

ખેડૂતોના આંદોલનને લઈ સમગ્ર દેશનું રાજકારણ ગરમ છે, ત્યારે અલગ-અલગ ફોટોને જૂદી-જૂદી વ્યક્તિઓ સાથે જોડી અને સાચા ખોટા દાવા સાથે જૂદી-જૂદી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ વધૂ એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં એક ફોટોમાં ભારતીય સેનાના જવાનનો ફોટો છે અને બીજા ફોટોમાં ઘાયલ ખેડૂતનો ફોટો જોવા મળી રહ્યો છે. […]

Continue Reading