સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર વોટ્સએપ-ફેસબુક પર નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય… 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

Fake News: વોટ્સએપ-ફેસબુક પર કોઈ નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

Return of Covid: BF.7 અને XBB વેરિએન્ટ નવા વર્ષ પહેલા એક નવો ખતરો ઉભો કરે છે.

જેમ જેમ વિશ્વ કોરોનાના ડરથી આગળ વધ્યુ હોય તેવું લાગતુ હતું, ચીન અને બાકીના વિશ્વમાં કોરોના વાયરસના ઉછાળાનો બીજો રાઉન્ડ રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. ચીનમાં કોવિડ-19ના કેસમાં મોટાપાયે વધારો થવાથી ક્રિસમસ અને નવા વર્ષની રજાઓની મોસમ પહેલા મોટો ખતરો ઉભો થયો છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) એ ચેતવણીની ઘંટડી વગાડી કારણ કે બેઇજિંગ અને અન્ય […]

Continue Reading

શું ખરેખર માસ્ક ન પહેરનાર પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવા આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

દેશમાં કોરોના કેસ છેલ્લા દસ દિવસથી ખૂબ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ માથુ ઉચક્યુ છે અને ફરી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં માસ્ક ન પહેરનારા પાસેથી 1000 રૂપિયા દંડની રકમ વસૂલવા […]

Continue Reading

Explainer: શું NeoCovએ Omicron જેવું કોરોના વાયરસનું નવું સ્વરૂપ છે…? જાણો શું છે સત્ય….

ચીનના સંશોધકોએ કહ્યું છે કે તેમને એક પ્રકારનો કોરોના વાયરસ મળ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં ફેલાય છે. તેને NeoCov કહેવામાં આવે છે. તેમના તારણોના ઉદભવ સાથે, સમાચાર લેખોએ NeoCovનો ઉલ્લેખ કોરોના વાયરસના નવા ઘાતક પ્રકાર તરીકે કર્યો છે જે કોવિડ-19 રોગનું કારણ બને છે. યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવે છે કે ઓમિક્રોનએ વિનાશ વેર્યા […]

Continue Reading

શું ખરેખર ઈટલી થી પંજાબ આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસ અને દેશમાં આગામી ત્રીજી લહેર વચ્ચે, એક બ્રેકિંગ ન્યૂઝ જોયા જેમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈટાલીથી પરત ફરેલા 125 યાત્રીઓ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે એરપોર્ટ પર હંગામો થયો હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈટાલી થી પંજાબના અમૃતસર […]

Continue Reading

શું ખરેખર કોરોનાની નવી ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિવસ 800 થી 1000 કેસનો વધારો થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બજાર ગરમ થયુ છે. હાલમાં એક રાજ્ય સરકારના સચિવના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા કોરોનાને […]

Continue Reading

શું ખરેખર સુરતથી ઉતપડતી તમામ એસટી બસ સેવા 10 દિવસ માટે બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાનો કેસ છેલ્લા 4 દિવસથી ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ મહત્મ કેસ ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં મળી આવ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ સાચા ખોટા સમાચાર વહેતા થઈ રહ્યા છે. દરમિયાન સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે, જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય સાંજના 6 વાગ્યાનો કરવામાં આવ્યો…? જાણો શ છે સત્ય….

દેશમાં કોરોના કહેરમાં ધીમે ધીમે ઉછાળો આવી રહ્યો છે. તેમજ જૂદા-જૂદા રાજ્યોમાં પ્રતિબંધો પણ લાદવામાં આવી રહ્યા છે. ગુજરાત, યુપી સહિતના રાજ્યો માં નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવ્યુ છે. ત્યારે આ વચ્ચે મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે અને સાંજના 6 વાગ્યાથી નાઈટ કર્ફ્યુ અમલમાં […]

Continue Reading

શું ખરેખર 1963માં ‘ધ ઓમિક્રોન વેરિએન્ટ’ નામની ફિલ્મ આવી હતી..? જાણો શું છે સત્ય..

કોરોના વાયરસના નવા ઓમાઈક્રોન વેરિઅન્ટને લઈને વિશ્વભરમાં સંકટ ઘેરું થઈ રહ્યું છે. તેના વિશે વિવિધ દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હવે એક ફિલ્મનું પોસ્ટર પણ શેર કરવામાં આવી રહ્યું છે. આ પોસ્ટર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધ ઓમિક્રોન વેરિએન્ટ નામની આ ફિલ્મ 1963માં રિલીઝ થઈ હોવાનું કહેવાય છે.” […]

Continue Reading

શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવ્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા શહેરી ગરબામાં 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ […]

Continue Reading

કોરોના પ્રબંધો બાદ પોતાના વતન પરત ફરી રહેલા અફધાન નાગરિકોના વિડિયોને તાલિબાન સાથે જોડવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી, આ સંદર્ભમાં ઘણી ગેરમાર્ગે દોરતી તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર ફેલાવવામાં આવી રહ્યા છે, આ જ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સેંકડો લોકોને ગેટ તરફ દોડતા જોઈ શકાય છે આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાને તેના સરહદ દરવાજા ટૂંક […]

Continue Reading

શું ખરેખર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર તમારા પર ચાંપતી નજર રાખશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક હિન્દી ભાષામાં લખેલી પીડીએફ ફાઈલ ફરી રહી છે. આ પીડીએફ ફાઈલ શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુંબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો એમ્બ્યુલન્સ સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુંબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ચાલી રહેલી કોરોના મહામારીના સમયનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજે-રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર સાયકલ પર એક વ્યક્તિ લાશ લઈ જઈ રહ્યો હોવાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે વૃદ્ધ દ્વારા યોગી આદિત્યનાથનો રસ્તો રોકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે એક વૃદ્ધે યોગી આદિત્યનાથનો વિરોધ કરવા માટે ખાટલો મૂકીને તેમનો રસ્તો રોકી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, બિજૌલી ખાતેની ગલીમાં ખાટલો […]

Continue Reading

શું ખરેખર સિંગાપુર યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત 18 જૂન પહેલા કોરોના મુક્ત થઈ જશે…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે અને સોશિયલ મિડિયામાં સાચા-ખોટા મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “સિંગાપુરની યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, 18 મી જૂન સુધીમાં ભારત સંપૂર્ણ કોરોના મુક્ત થઈ જશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ન્યુ યોર્ક ટાઇમ્સ દ્વારા પીએમ મોદીની મજાક કરતો મગરમચ્છના આંસુઓનો ફોટો પ્રસારિત કર્યો…? જાણો શું છે સત્ય….

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંકટ અંગે કાશીના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. આ ચર્ચા બાદ ઘણા લોકોએ સોશિયલ મિડિયા પર પીએમ મોદીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સના અખબારના મુખ્ય પૃષ્ઠનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝ પેપરના […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં મીની લોકડાઉનના નિયમો યથાવત રાખવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

કોરોના સતત વધતા કેસ વચ્ચે રૂપાણી સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં મીની લોકડાઉન લગાવ્યુ હતુ. જેને સમાંયતરે વધારવામાં આવતુ હતુ. વાવાઝોડાં વચ્ચે આ મિનિન લોકડાઉનની અવધી 18 મે ના પૂરી થતી હતી. જે ત્રણ દિવસ વધારવામાં આવી હતી. અને તારીખ 20 મે ના નવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવવાના હતી.  આ વચ્ચે ગુરૂવારે સવારથી સોશિયલ મિડિયામાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગંગા ઘાટ પરની લાશનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજે રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા ઘાટ પરની લાશનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં […]

Continue Reading

નદીમાં વહેતા રેમડેસિવિરના ઈન્જેક્શન અસલી નથી તેમજ પંજાબની નહેરમાં વહેતા હોવાની વાત તદ્દન ખોટી છે…..

આખું ભારત હાલમાં કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે, આ સદીનો આ સમયનો સૌથી મુશ્કેલ સમય છે જ્યાં દેશભરમાં કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા ચિંતાજનક છે, કોરોનાથી સંબંધિત કેટલીક દવાઓ વિશેના સોશિયલ મિડિયા પરના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જ્યાં આ દવાઓ વિશે કેટલાક ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે, કોરોનામાં આવી એક દાવાનો ઉપયોગ એન્ટિવાયરલ […]

Continue Reading

શું ખરેખર ઓક્સિજન સિલિન્ડર સાથે પકડાયેલ આ શખ્સ ભાજપાનો કાર્યકર છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર પોલીસ અધિકારી સાથે એક શખ્સ પકડાયેલો દેખાય છે. તેમજ તેની પાછળ ઓક્સિજનના સિલિન્ડર ભરેલી ટ્રક પણ જોવા મળે છે. આ ફોટો વાયરલ કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઓક્સિજન સિલિન્ડરને બ્લેકમાં વહેચતો આ શખ્સ ભાજપાનો કાર્યકર છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગંગા નદીમાં તરતી લાશોનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા નદીમાં તરતી લાશોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં ગંગા […]

Continue Reading

શું ખરેખર ડો.તેજસ પટેલે જણાવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર નથી આવવાની….? જાણો શું છે સત્ય….

ગુજરાત સહિત દેશભરમાં જાણીતા કાર્ડોયોલિજિસ્ટ તેમજ ગુજરાતની કોરોના માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સના સભ્ય તેમજ પદ્મશ્રી થી સન્માનિત એવા ડોકટર તેજસ પટેલના નામે છેલ્લા ઘણા દિવસથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડો.તેજસ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેરની રાહ ન જોતા તે […]

Continue Reading

હોમ્યોપેથિક દવા ASPIDOSPERMA-Qથી ઓક્સિજન લેવલ વધશે નહિં…જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે હોસ્પિટલો અને સામાન્ય લોકોએ ઓક્સિજનની ભારે તંગીનો સામનો કરવો પડ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવને લીધે, ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે દર્દીઓને કૃત્રિમ રીતે ઓક્સિજનની તાત્કાલિક જરૂર પડી રહી છે. આવી સ્થિતિમાં હોમિયોપેથીક દવા ASPIDOSPERMA-Qની તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેની […]

Continue Reading

કોરોના છે કે નહિં તેની પૃષ્ટી શ્વાસ રોકવાના પરિક્ષણથી નથી થતી… જાણો શું છે સત્ય….

દેશમાં અચાનક કોરોના વાયરસના વિસ્ફોટથી સંક્રમિત દર્દીઓ અને ઓક્સિજનની અછત વચ્ચે, સમગ્ર દેશની હોસ્પિટલો તેમની સંપૂર્ણ ક્ષમતા કરતાં વધુ ભારણ સહન કરી રહી છે, કોરોનાથી દેશભરમાં અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ છે આ વચ્ચે ઘરેલું ઉપચારની ઘણી પોસ્ટ અને કોરોના વિશેના સ્વ-પરિક્ષણો સામાજિક મંચો પર વાયરલ થઈ રહ્યા છે, ફેફસાંમાં ઓક્સિજનના સ્તરોમાં કોરોનાની પુષ્ટિ કરવા વિશે આવી […]

Continue Reading

કોરોનાના કારણે અનાથ છોકરીને દત્તક લેવાનો મેસેજ તદ્દન ખોટો છે…. જાણો શું છે સત્ય….

કોવિડને કારણે માતા-પિતાને ગુમાવી ચૂકેલી બે ચિમુરદા છોકરીઓને દત્તક લેવા માતા-પિતાને વિનંતી કરતો એક સંદેશ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, “મેસેજમાં આપેલા નંબર પર કોલ કરીને કોરોનામાં માતા-પિતા ગુમાવેલી બે અનાથ છોકરીઓને દત્તક મેળવવા જણાવાયુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કોરોનાને કારણે માતાપિતાને […]

Continue Reading

શું ખરેખર 5 મે થી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય…

કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસે સંપૂર્ણ દેશમાં વધી રહ્યો છે. દરમિયાનમાં દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે હાલ ગુજરાતમાં એક ન્યુઝ પ્લેટ સાથેનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમગ્ર દેશમાં 5 મે થી 14 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

ગાયના છાણને શુધ્ધ ધી સાથે સળગાવવાથી ઓક્સિજન પેદા થતો નથી..જાણો શું છે સત્ય…

કોરોનાની બીજી લહેરથી સમગ્ર ભારત પિડાઈ રહ્યુ છે. આ સમગ્ર વચ્ચે ઓક્સિજનની કમી તમામ દેશ વાસીઓ અનુભવી રહ્યા છે તે વચ્ચે સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા નુસકાઓ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. “ગાયના છાણ પર 10 ગ્રામ ઘી નાખવાથી 1000 ટન ઓક્સિજન પેદા થાય છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર ઓક્સિજન ન મળતા બીજેપી કાર્યકરો દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાનો ધ્વજ હાથમાં લઈ કેટલાક લોકો જોવા મળે છે. બાદમાં તેઓ દ્વારા ભાજપાની ઓફિસની અંદર ઘુસી અને તોડફોડ કરવામાં આવી રહી છે. જેમાં તેઓ ટેબલ, ખુરશી, પાણીના જગ, બેનર તમામ વસ્તુને નુકશાન પહોચાડતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ત્રિપુરા ખાતે એક લગ્નપ્રસંગમાં પોલીસે પહોંચીને કેટલાક લોકોને સરકારના નિયમોનું પાલન કરવાનું જણાવ્યું હતું અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રિપુરા ખાતે બનેલી આ ઘટના બાદ ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

પરષોતમ રૂપાલાના અધૂરા નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ…..જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 20 સેકેન્ડના આ વિડિયોમાં કેન્દ્રીય મંત્રી 108 પર નિવેદન આપતા જણાઈ છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “108ને ફોન કરવો નહિં તે અમારો વિકાસ છે, ડબો બાંધો છકડામાં લઈ જજો, ટેમ્પો બાંધજો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

નર્સ દ્વારા ખાલી ઈન્જેક્શન મારવામાં આવતો વિડિયો ભારતનો નથી… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નર્સ દ્વારા એક વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. પરંતુ નર્સ દ્વારા ઈન્જેક્સન સોય વ્યક્તિને અડાળી અને પરત લઈ લેવામાં આવી રહ્યી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વિડિયો ભારતનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર સ્ટ્રેચરને ધક્કો મારી રહેલા બાળકનો વિડિયો હાલનો ગુજરાતનો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક સ્ટ્રેચરને ધકો મારી રહ્યો છે અને સ્ટ્રેચર પર કોઈ વ્યક્તિ સુતી હોવાનું જોવા મળી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલ કોરોનાની પરિસ્થિતિનો ગુજરાતનો વિડિયો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર લોડિંગ રીક્ષામાં એક વ્યક્તિને બોટલ ચડતી હોવાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગુજરાતનો છે. રુપાણી સરકારના રાજમાં લોકોની આવી હાલત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર કતારમાં ઉભેલી એમ્બ્યુલન્સનો આ વીડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કતારમાં ઉભેલી એમ્બ્યુલન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતના વિકાસનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ દિલ્હીની LNJP હોસ્પિટલની બહારનો છે. […]

Continue Reading

શું ખરેખર મોહન ભાગવત દ્વારા ધર્મમાં આસ્થા ઓછી થઈ ગઈ હોવાનું નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય….

કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા સાચા અને ખોટા સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ પણ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “આરઆરએસ પ્રમુખ મોહનભાગવત દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, કોરોનાએ ધર્મમાં તેમની આસ્થા ઓછી થઈ ગઈ છે.” […]

Continue Reading

શું ખરેખર આ ફોટો ઈન્દોર ખાતે બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોર ખાતે રાધાસ્વામી સત્સંગ ક્ષેત્રમાં 2000 પથારીનું કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે?…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ GS TV ના બ્રેકિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે GS TV ના બ્રેકિંગનો જે […]

Continue Reading

શું ખરેખર બાઈકમાં ઓક્સિજન સિલિન્ડર લઈ જતી મહિલાનો ફોટો ભારતનો છે….? જાણો શું છે સત્ય….

કોરોનાની બીજી લેહરએ દેશને હચમચાવી દિધો છે. દરેક રાજ્યમાંથી હ્રદયને થોભાવી દે તેવા ચિત્રો બહાર આવી રહી છે. એક તરફ, જ્યાં કોરોનાથી પિડિત દર્દીઓને હોસ્પિટલમાં સ્થાન મળતું નથી, બીજી તરફ, કોરોના સાથેની જંગમાં હારી ગયેલા લોકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લાંબી રાહ જોવી પડશે. આ બધા વચ્ચે બાઇક પર ઓક્સિજન સિલિન્ડર રાખેલી મહિલાની ફોટો ખૂબ […]

Continue Reading

રાજસ્થાન સરકારના નામે અંતિમ સંસ્કાર અંગે જારી કરાયેલ પરિપત્ર નકલી છે…. જાણો શું છે સત્ય….

ગુજરાતની સાથે-સાથે દેશભરમાં કોરોનાના લીધે લોકોની હાલત ખૂબજ બગડી રહી છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પરિપત્ર છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “રાજસ્થાનમાં અંતિમવિધિ માટે SDMને 4 દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત છે.” ફેક્ટ […]

Continue Reading

વર્ષ 2018 માં આગ્રા ખાતે બનેલી ઘટનાનો જૂનો ફોટો ગુજરાતના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર રસ્તા પર બેઠેલી એક વૃદ્ધ મહિલાનો ઓક્સિજનની બોટલ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ઓક્સિજનની બોટલ સાથે બેઠેલી વૃદ્ધ મહિલાનો આ ફોટો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ છત્તીસગઢના રાયપુરના […]

Continue Reading

શું ખરેખર સોશિયલ મિડિયામાં કોરોનાને લગતી માહિતી શેર કરવા બદલ કાર્યવાહી કરાશે…? જાણો શું છે સત્ય….

હાલ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાને લીધે ભારે હાહાકાર છે. ત્યારે હાલ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પ્રબંધન એક્ટ લાગુ કરવામાં આવ્યુ છે જેના કારણે “સરકારી વિભાગ સિવાય કોઈપણ વ્યક્તિ સોશિયલ મિડિયામાં મેસેજ કરશે તો તેના સામાં કાર્યવા કરવામાં આવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર માતાના કહેવા પર આ બાળક લોકોને ફ્રીમાં માસ્ક આપી રહ્યો હતો….? જાણો શું છે સત્ય..

સમગ્ર દેશમાં કોરોનાનું સક્રમંણ દિવસે-દિવસે વધી રહ્યુ છે ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક બાળકનો ફોટો ખૂબ વાયરરલ થઈ રહ્યો છે. જેમાં તે માસ્ક લઈને ઉભેલો જોવા મળી રહ્યો છે અને તેના શીર્ષકમાં લખેલુ છે કે, “बच्चा बोला -पैसे नहिं है तो मास्क फ्री में दे दूंगा, मा ने कहा लोगों को मदद जरूरत है.” આ […]

Continue Reading

શું ખરેખર હાલમાં ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. તેમજ અમુક લોકો નદીમાં સ્નાન કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં કોરોના કાળ દરમિયાન ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો આ ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાના પ્રકોપથી ખૂબ જ ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની સહી વારા આ લેટર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગૃહવિભાગ દ્વારા ગુજરાતના 6 મહાનગરોમાં તારીખ 11 થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ […]

Continue Reading