શું ખરેખર IASની પરિક્ષામાં 3rd રેન્ક મેળનાર કર્ણાટકની રેવાથીનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

Narendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સમાજ માટે અને આજના વિધાથીઁઅો માટે તેમજ મા-બાપ માટે પ્રેરણારુપ કિસ્સા જાણવા વાંચવા મડયો છે .વિગતો આપણા ભુતપૂવઁ મુખ્ય સચિવ લહેરી સાહેબે લખી છે એેટલે ખોટુ હોવાનુ કારણ નથી પ્રસ્તુત તસવીર મકાન મા રહેતા રોજ છુટક મજુરી કરવા જતી […]

Continue Reading

દવાઓને મંજૂરી આપનાર આયુષ મંત્રાલયના મુલ્લિમ વૈજ્ઞાનિકોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Milan Parikh નામના ફેસબુક યુઝર દ્વારા 26 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, आयुष मंत्रालय में दवाईयों पर रिसर्च और अप्रूवल देने वाले साइंटिफिक पैनल के टॉप 6 साइंटिस्टों का नाम पढ़िए •असीम खान •मुनावर काजमी •खादीरुन निशा •मकबूल अहमद खान •आसिया खानुम •शगुफ्ता परवीन. […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવની દવા કોરોનિલને આયુષ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…

Jashvant Raval નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બાબા રામદેવની કોરોનીલ દવાને આયુષ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. ગઈકાલથી વિરોધમાં ઉછળેલા લોકોએ પોતાના ઘરે શોકસભા કરી લેવી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીન સામે થયેલી લડાઈમાં શહિદ થયેલા જવાનના દિકરા અને પત્ની છે…? જાણો શું છે સત્ય…

Bhuro amaro gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચીન ને જવાબ તો આપવી જ પડશે…ઘરે રહો, સુરક્ષિત રહો….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર પંતાજલિની દવા પર રોક લગાવનાર ડોક્ટરને આયુષ મંત્રાલય દ્વારા કાઢી મુકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Sonal Zalavadiya Palak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 183 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર RBI દ્વારા 1000 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીના વોટ્સએપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “1000 rupees coin… recently launched by RBI… Pls Share to All !!! ” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો. આ ફોટોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RBI દ્વારા 1000 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો. પાઠક દ્વારા અમને આ માહિતી સાચી છે કે […]

Continue Reading

પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો વીડિયો ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Vikas Classes નામના ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 15-16 જૂનની રાતે લદ્દાખમાં 14 હજાર ફુટ ઉંચી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના જવાનોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હુમલો પથ્થરો, લાકડીઓ અને ધારદાર ચીજોથી કરવામાં આવ્યો હતો. ભારતના કમાન્ડિંગ […]

Continue Reading

શું ખરેખર ફરી ગુજરાતના શહેરોમાં કર્ફ્યુ લાગવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય…

Zakir Patrawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “BREKING NEWS. ડીજીપી શીવાનંદ જા ની આજે  પ્રેસ કોન્ફરન્સ રાત્રે 9 વાગે ગુજરાતના જીલ્લા મા CRPF તૈનાત. ગોઘરા, વડોદરા, અમદાવાદ, આણદ, દાહોદ,સુરત રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ, કચ્છ, ભરૂચ ,પોરબંદર,  અત્યારે ગામ માં રખડતા 45 જણા ની અટકાયત. આ ધરપકડ […]

Continue Reading

શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

સરકારી યોજના શેયર કરો. નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2020ના એક પોસ્ટ શોર કરવામાં આવી હતી. “જો તમારે નોકરી કરવી હોઈ તો તમારો ફોન નમ્બર આપો, અને ભણતર પણ સાથે લખજો ભણતર ની લાયકાત ,,જે આ પોસ્ટને શેર કરશે એને તરત ફોર્મ મોકલવામાં આવશે 0 / 1/ 2/ 3/ 4/ 5 / 6 […]

Continue Reading

શું ખરેખર રાજ્યસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા ઉમેદવાર સાથેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2020ના Jay Ho Junagadh – જય હો જૂનાગઢ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રીના આદેશ ને સોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા મુખ્યમંત્રી ખુદ દેખાય છે વગર સોશ્યલ ડિસ્ટન્સ ને વગર માસ્ક માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાથે વિજેતા બાદ ફોટો પડાવનાર ત્રણ ભારતીય […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીન સાથેની લડાઈમાં ઘાયલ સૈનિક સુરન્દ્રસિંહની તસ્વીર છે.? જાણો શું છે સત્ય…

Tushar Talaviya spg નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#ચીન નાં હુમલામાં ઘાયલ જવાન #સુરેન્દ્રસિંહ એ તેના #પિતાને અને કરેલી વાત  કે આપડા 👉 ૩૦૦ થી ૪૦૦. 👈 જ જવાન હતાં અને #ચીનીયાવ ,👉 ૨૦૦૦ થી ૨૫૦૦ 👈હતાં ઓચિંતા અમે કેમ એના વચ્ચે આવિગ્યા ખબર જ ન રય એની પાસે #ચાબુક #લાકડિયું અને #પત્થર હતાં જેનાથી એ લોકો અમારા પર #હુમલો j કરવા માંડયા અને #ભારતીય #જવાનો પાસે કઈ જ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ શહેરના સચિન ટાવરમાં કોરોનાના 55 કેસ આવ્યા છે…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સ અપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “Situation is Very difficult in Sachin tower(Shyamal , Batak circle, near Dhananjay tower) more than 55 Corona cases so its locked With bouncers.” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદમાં આવેલા સચિન ટાવરમાં 55 કેસ આવતા તેને કન્ટેનમેન્ટ […]

Continue Reading

શું ખરેખર ભૂકંપના સીસીટીવીનો આ વિડિયો રાજકોટ શહેરનો છે….? જાણો શું છે સત્ય…

Cws News Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટ ભૂકંપ ના CCTV આવ્યા સામે જુવો ફોરવિલર હાલતી જુવા મળી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 462 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર એક મહિના પહેલા ચીનના સૈનિકો સાથે થયેલી લડાઈના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Rajkot Right Now નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચીનની અવળચંડાઈ ભારત-ચીન વચ્ચે LAC પર હાલ ભારે તનાવ ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય વીર સૈનિકો ચીનની સેના સામે હાથોહાથનું યુદ્ધ લડી રહ્યા છે. એક એક ઇંચ જમીન માટે ભારતીય સૈનિક ચીનાઓ સાથે લડી રહ્યો છે ત્યારે ગત […]

Continue Reading

શું ખરેખર મુકુલ વાસનિકનું કોરોના કારણે મોત થયુ છે અને તેની અંતિમવિધિના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Samrpan News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “1500કરોડ નો માલિક મુકુલ વાસનીક પુના માં કોરોના થી મરણ જોઈ લો કેવી અંતિમ વિદાય થાય છે…. પ્લીજ …ખાસ કરી ને પુરુષ ધંધા નોકરી માટે બહાર જતા હોય છે તો મારા ભાઈ ઓ એક્ટિવ રહો …કોરોના થી ….કારણ કે […]

Continue Reading

શું ખરેખર શહિદ કર્નલ સંતોષ બાબુની પુત્રીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

The Squirrel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લદ્દાખમાં ચીન સાથેની અથડામણમાં શહિદ થયેલ ભારતના કર્નલ સંતોષ બાબૂને આજે સમગ્ર દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે ત્યારે તેમની પુત્રીએ તેના પિતાને નમન કરી દેશ માટે કુર્બાની આપવા બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર હાલમાં મૃત્યુ પામેલી હાથણીના અંતિમ સંસ્કારની વિધીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Shri Manibhadra Foundation નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નિર્દોષ અને માસુમ ગર્ભવતી હાથણી, ની અંતિમ વિધિ ભગવાન તેને અને તેના અજન્માં બચ્ચાં ની આત્મા ને ચિર શાંતિ અર્પે, ૐ શાંતિ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા સુશાંત સિંહ રાજપૂતને ક્રિકેટર કહેવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Dinesh Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ બખડજંતર ને એ પણ ખબર નથી કે સુશાંત સિંહ રાજપૂત એક્ટર હતો કે ક્રિકેટર….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 27 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા મહિલાઓ માટે પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના લોંચ કરવામાં આવી છે.? જાણો શું છે સત્ય…

સરકારી યોજના શેયર કરો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ફોર્મ વિગતવાર માહિતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 702 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 37 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 211 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર કેરળમાં મંદિર અને મસ્જિદ માટે વિજળી દર અલગ-અલગ છે…? જાણો શું છે સત્ય…

K Heena નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “केरल में मंदिरो के लिए बिजली दर 8 रू/युनिट मस्जिदो के लिए 2 रू/युनिट हिंदुस्तान है या पाकिस्तान? हिन्दुओं मिलकर आवाज उठाओं” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર મુંબઈ રેલવે સ્ટેશન પર યાત્રિઓના સ્ક્રિનિંગ માટે રોબોટ મૂકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 13 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મુંબઈ રેલવે સ્ટેશન લોકોની સ્ક્રિનિંગ કરવા માટે રોબોટ મુકાયો….સેન્ટ્રલ રેલવે તરફથી મુકાયેલો રોબોટ આવતા-જતા તમામ લોકોની કરશે સ્ક્રિનિંગ… રોબોટનું નામ કેપ્ટન અર્જુન.. આ છે ઉદ્ધવ-કોંગ્રેસની સરકાર.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી કન્નડ ભાષાનું ન્યુઝ પેપર વાંચી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

Dhaval Patni નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રૂપાણી સાહેબ ના અંગ્રેજી છાપા બાદ નવું સાહસ રાહુલ ગાંધી કન્નડ છાપું વાંચે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 44 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીના બાગનો છે અને તેને ભૂત ચલાવે છે…? જાણો શું છે સત્ય…

Cws News Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી ના રોહીની પાર્ક નો આ વિડિઓ માં પાર્ક માં ભૂત (ghots) કસરત કરતા નજર આવે છે આ વિડિઓ દિલ્હી માં થઇ રહીઓ છે ખુબ વાઇરલ #delhi #viralvido #share #ghost #video” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના વર્ષ 2017ના નિવેદનને હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ..

Satish Jani Adv Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#સેલ્યુટ_ગુજરાત_સરકાર અગાઉ કરેલ સજા નું નોટિફિકેશન પરિપત્ર આજ રોજ થી લાગુ ગુજરાત ગૌ હત્યા ઉપર આજીવન કેદ ની સજા ખુબ ખુબ આભાર ગુજરાત સરકાર #જય_ગૌ_માતા #જય_શ્રી_રામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 154 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ભગવાન બુદ્ધની આ મૂર્તિ અયોધ્યામાંથી મળી આવી…? જાણો શું છે સત્ય…

Bharat Vaniya નામના ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કહેવાય છે કે આ મૂર્તિ અયોધ્યા યુ પી શહેરમાંથી નીકળી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ તાજેતરમાં ઉત્તરપ્રદેશના અયોધ્યામાંથી ખોદકામ દરમિયાન મળી […]

Continue Reading

શું ખરેખર 15 જૂનથી બધી ભાષાઓમાં India નું નામ બદલીને ભારત કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Bajrang Dal Vhp Gondal નામના ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 15 જૂનથી દરેક ભાષા મા ભારત નુ નામ ભારત હશે India નહી હોય 🙏 ભારત માતાકી 🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 15 જૂનથી દરેક ભાષામાં ભારત […]

Continue Reading

શું ખરેખર દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોને સ્કૂલના જ માસ્ક લેવાની ફરજ પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…

સારા વિચાર ના માનવીઓનું પેજ નામના ફેસબુક પેજ દ્વારા 6 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જે સ્કૂલો એ ફી માં રાહત નથી આપી અને ફી માટે માંગણી કરતા હોય તો તાત્કાલિક સ્કૂલમાંથી દાખલો લઈ લેવો આપણી ગરજ બતાવવી નહીં… એ સ્કૂલ માં જ […]

Continue Reading

શું ખરેખર કેરળમાં દર વર્ષે 600 હાથીની હત્યા કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

नरेन्द्रनंदगोपाल चूडासमा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરલા મા કુદરતી આપદા મા ધર્માદો કરી પાપ ના ભાગીદાર ન બનવુ ત્યા માણસાઈ નથી. વાર્ષિક 600 નિર્દોષ હાથી ને મારે છે અન્ય જીવ અલગ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 116 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

કેરળમાં હાથણીની હત્યાના આરોપીઓના ખોટા નામ થયા વાયરલ… જાણો શું છે સત્ય…

Lalit Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 5 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેરલ માં ગર્ભવતી હાથણી ને મારનાર મોહમદ અમજથઅલી અને થમીમ શેખ ને પોલીસે પકડી પાડ્યા.👍😡. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેરળમાં ગર્ભવતી હાથણીને મારનાર આરોપી મોહંમદ અમજથ અલી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હિમાચલ પ્રદેશમાં ગાય પર થયેલા હુમલાનો છે….? જાણો શું છે સત્ય…

Mahobatsinh Rathod Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#હિમાચલ #પ્રદેશ #ના #બિલાસપુર #મા #ઇર્ષા #ના #લિધે #બાજુમાં #રહેતા #પડોશી #એજ #ગર્ભવતી #ગાય #ને #બોમ્બ #ખવડાવતા #વિસ્ફોટ #થતા #ગાય #નુ #જરબુ #ફાટી #ગયુ #ગભીર #રીતે #ઘાયલ) (#હે #રામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 […]

Continue Reading

શું ખરેખર નિસર્ગ વાવાઝોડા દરમિયાન આ ઘટના બનવા પામી છે….? જાણો શું છે સત્ય.

First Breaking નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “છાપરા સાથે માણસ કે માણસ સાથે છાપરું ઉડયું? : નિસર્ગ વાવાઝોડામાં અનેક ડરામણાં દ્રષ્યો સાથે મો પર હાસ્ય લાવતું આ દ્રશ્યનો વિડિઓ જરૂર જુવો #firstbreaking #firstnews #breakingnews #latestnews #gujratinews#indiannews #gujarati #hindi #india #gujarat #rajkot #ahmedabad #surat #vadodara #mumbai #lol #nisargacycloneeffect” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ […]

Continue Reading

શું ખરેખર હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના મુંબઈના સિ-લિંકના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય.

Nanubhai Dakhara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સી લિંક બાંદ્રા મુંબઇ આ બનાવ્યો કોંગ્રેસે છે તોફાન આવ્યું છે હજી આવશે પણ કોંગ્રેસ 135 વરસ જૂની અડીખમ ઇમારત છે એ ઘસાઈ જરૂર શકે જમીનદોસ્ત ના થઇ શકે થોડા સુધારા થોડા વધારા થોડું ચિંતન થોડું મંથન થોડુ સૌનું […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો નાસિક ખાતે આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરનો છે…? જાણો શું છે સત્ય…

Anand Shah નામના ફેસબુક યુઝર દ્વારા 30 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દ્વાદશ જ્યોતિર્લિંગ મા દસમુ જ્યોતિર્લિંગ શ્રી ત્ર્યંબકેશ્વરમ્ @નાશિક માં અદ્ભુત ચમત્કાર.. સવારે સાડાપાંચ વાગ્યા થી જ્યોતિર્લિંગ માંથી સ્વયંભુ જલ નિકળી રહ્યુ છે… *ૐ નમઃ શિવાય. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડાના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Zee 24 Kalak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “’નિસર્ગ‘ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટક્યું, જુઓ આફતના ભયાનક દ્રશ્યો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 462 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્ર્રતિભાવો આપ્યા હતા. તેમજ 102 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પવનચક્કીમાં આગ લાગી….? જાણો શું છે સત્ય…

Rathod Dinesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામ માં અચાનક પવનચક્કી સળગી ઊઠી…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 58 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર શહિદ ભગતસિંઘના બહેનનુ હાલમાં મૃત્યુ થયુ છે….? જાણો શું છે સત્ય…

Rakesh Mer નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સહિદ ભગતસિંહના નાના બહેન 96, વર્ષે, આજે દેવ લોક પામ્યા છે, ભગવાન એમના આત્માને શાંતિ આપે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો […]

Continue Reading

શું ખરેખર કોરોનાના 1 કરોડ દર્દીની મફતમાં સારવારમ કરવામાં આવી હોવાનું PM મોદીએ જણાવ્યું…? જાણો શું છે સત્ય…

Hitesh Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખરેખર હો ભક્તો મને એમ હતું કે ફેકવામાં મોદી ની સાઈડ સ્મૃતિ કાપશે પણ મોદી એ તો 1 કરોડ કોરોના મરીઝ ને મફત સારવાર આપી છે. જ્યારે વિશ્વ માં કોરોના ના કેશ ટોટલ 61 લાખ જ છે. માપમાં ફેંક […]

Continue Reading

શું ખરેખર હૈદરાબાદ રેલવે સ્ટેશન પર મજૂરો દ્વારા લૂંટ કરવામાં આવી તેનો વિડિયો છે…..? જાણો શું છે સત્ય…

On News 24×7 નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હૈદરાબાદ રેલ્વે સ્ટેશને લુંટ નો લાઈવ વિડિયો | ભૂખ્યા મજૂરો એ નમકીન ની સામુહિક લૂંટ કરી | શરૂઆત થઈ ચૂકી છે અત્યારે આ રેલવે સ્ટેશન પૂરતું ચાલુ છે, થોડા સમય પછી શહેરમાં પણ આ નજારો જોવા મળશે.” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર હવે ભારતમાં મોબાઈલ નંબર 11 આંકડાનો થઈ જશે….? જાણો શું છે સત્ય…

ABP Asmita નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર, સાથે બીજા ક્યા ફેરફાર થશે, જાણો વિગતે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 530 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 83 લોકો […]

Continue Reading

કાશ્મીરના અનંતનાગનો વીડિયો પાકિસ્તાનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Ashish Mehta નામના ફેસબુક યુઝર દ્વારા 13 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, भाजपा की पाकिस्तान मे पहली शाखा खुल चुकी है । भारत मे तो अक्सर ग़द्दार भारतीय पाकिस्तानी झंडे लहराते रहे है पर आज तबियत ख़ुश हो गई ये दृश्य देखकर ।. […]

Continue Reading

શું ખરેખર પાટણમાં તીડના ઝૂંડ જોવા મળ્યા તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Sharif Bapu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાટણમાં જોવા મળ્યા તીડના ઝુંડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર હાલમાં ઉત્તરાખંડમાં લાગેલી આગના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Valji Gadhavi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઉત્તરાખંડ ના જંગલ માં દાવાનળ. ઉત્તરાખંડ બાયોસ્ફિયર એ આપણા દેશમાં એક મુખ્ય બાયોસ્ફિયર છે જેમાં 12 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય તેના હર્બલ વનસ્પતિ, પક્ષીઓ અને પ્રાણીઓ માટે જાણીતું છે. આ જંગલોમાં હાલમાં 50 હેકટર વિસ્તારને આવરેલા જંગલો માં 46 […]

Continue Reading

ફેની વાવાઝોડાનો જૂનો વીડિયો ‘એમ્ફાન’ વાવાઝોડાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Oneindia Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 21 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Kolkata ma amphan cyclone ni tabahi. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એમ્ફાન વાવાઝોડાનો છે. આ પોસ્ટને 43 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી જે મજૂરોને મળેલા તે પ્રિપ્લાનિંગ હતુ…? જાણો શું છે સત્ય…

Sanjay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાર માંથી ઉતર્યા બાદ ફુટપાથ પર બેસી ને મજુર હોવાનુ નાટક કરનારી આ નારી કોણ છે ભાઈ રાહુલગાંધી ને જો મળવુ જ હોય તો હજારો મજુર હતાં પણ આવા સ્પેશ્યલ મજુર લાવવાની શુ જરુર હતી..મને લાગે છે રાહુલને શંકા […]

Continue Reading

શું ખરેખર બિહારમાં બેંક મેનેજરને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટાકારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

Rajkot Mirror નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બિહારની બેંકમાં ઓચિંતું ચેકીંગ આવતા, મેનેજર માસ્ક વગર બેઠા હતા ભરવો પડતો મેમો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 315 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 30 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ‘એમ્ફાન’ વાવાઝોડાનો છે…? જાણો શું છે સત્ય…

TheGujaratkesari નામના ફેસબુક પેજ દ્વારા 20 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Cyclone Amphan  ને જોઈ લો કેવો જોરદાર નો પવન ફૂકાઈ રહ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એમ્ફાન વાવાઝોડાનો છે. આ પોસ્ટને 27 લોકો દ્વારા લાઈક […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળની મુલાકાત સમયે “ચોકીદાર ચોર હૈ” ના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય…

ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 24 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ લે લે.. બંગાળમાં ય ચોકીદાર ચોર હે ના નારા લાગ્યા.. હાહાહા શેયર કરજો… ભક્તો ક્યાં ગયા ડફોળો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલા એમ્ફાન […]

Continue Reading

શું ખરેખર ફેસ માસ્ક લાંબો સમય પહેરવાથી નુક્શાની થાય છે…? જાણો શું છે સત્ય…

Nareshkumar Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફેસમાસ્કનું જોખમ માસ્કનો ઉપયોગ મર્યાદિત સમય માટે થતો હોવાનું માનવામાં આવે છે. જો તમે તેને લાંબા સમય સુધી પહેરો છોતો, 1. લોહીમાં ઓક્સિજન ઓછું થાય છે. 2. મગજમાં ઓક્સિજન ઓછું થાય છે. 3. તમારા શરીરમાં નબઈ લાગે છે. 4. […]

Continue Reading

શું ખરેખર બસ કંડક્ટરે પાસ કરી UPSC ની મુખ્ય પરીક્ષા…? જાણો શું છે સત્ય…

જ્ઞાન સાથે ગમ્મત – Gujarati Fun  નામના ફેસબુક ગ્રુપ દ્વારા 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કેટલી સલામ આપશો આ ભાઈ ને?. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બેંગ્લોરના મધુ એનસી નામના બસ કંડક્ટરે નોકરી કરવાની સાથે […]

Continue Reading

શું ખરેખર સુરતમાં મજૂરો દ્વારા કરવામાં આવેલી તોડફોડના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

Adv Aslam Ansari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા હાલ છે સુરતના, સરકાર અને #મજદૂર એકબીજાના દુશ્મન બની ગયા હોય તેવી હાલત ભારતમાં ઠેરઠેર કેમ? નિષ્ફળ તંત્ર, ખામોશ  મીડિયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading