મણી મંદિરનો વીડિયો કાશી વિશ્વનાથ મંદિરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Paresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કાશી વિશ્વનાથ મંદિર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનો છે. આ પોસ્ટને 15 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 6 […]

Continue Reading

શું ખરેખર અમ્ફાન વાવાઝોડા દરમિયાન થયેલી નુક્શાનીના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

IamGujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહા સાયક્લોન અમ્ફાનનું રૌદ્ર રૂપ, પવનના જોરની સામે સેંકડો ટન વજનના ટ્રકો પણ પલટી ગયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 258 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર આ મુંબઈના બોરિવલી વિસ્તારમાં દિપડો આવ્યા તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

JV Visani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Rajendra Nagar Borivali west, once upon a time this area of Borivali was part of National Park Jungle. For wild animals it’s not less than a”घर वापसी” We humans are real encroachers…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો…? જાણો શું છે સત્ય…

Hari Na Kaka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના નો કહેર વ્હાઈટ હાઉસમાં કોરોના ની એન્ટ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ને કોરોના પોઝીટીવ સુત્રો દ્વારા માહિતી” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 179 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. અને […]

Continue Reading

શું ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની ટ્રેનનો આ વિડિયો છે.? જાણો શું છે સત્ય…

City News Rajkot live નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વઢવાણ: ટ્રેઈનના ડબ્બામાં માતા બાળકને જોઇને હ્રદય દ્રવી ઉઠશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 79 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 168 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર 890 બારકોડવાળી ચીજવસ્તુઓ સ્વદેશી હોય છે…? જાણો શું છે સત્ય…

Vaibhav TVS  નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 🇮🇳 સ્વદેશી પ્રોડક્ટ કેવી રીતે ઓળખશો ? *આપણાં દેશ નો બારકોડ 890 થી શરૂ થાય છે.* *હમણાં ઘર માંથી કોઈ એક પ્રોડક્ટ લો, સાદું બિસ્કીટ નું પેકેટ પણ….*બાર કોડ જુઓ 890 […]

Continue Reading

શું ખરેખર PM કેર ફંડ માટે દરેક ઘરમાંથી 100 રૂપિયા ઉઘરાવવા આદેશ…? આ જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “PM care ફન્ડ માટે દરેક ઘરમાંથી 100 રૂપિયા ઉઘરાવવાનું ભાજપ કાર્યકરો ને હુકમ કરાયો મારે ત્યાં લેવા આવશે તો ફન્ડ નહિ પણ એના જેવો જ એક શબ્દ મળશે.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 238 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર અબુ આઝમીની હાજરીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Dinesh Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક સમય નો દાઉદ નો ખાસ અને મુંબઈ સમાજવાદી પાર્ટી ના નેતા અબુ આઝમી ની હાજરી માં પાકીસ્તાન જીંદાબાદ ના નારા લાગ્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 31 લોકો […]

Continue Reading

શું ખરેખર સુરતમાંથી મજૂરો બહાર જઈ રહ્યા છે તેના દ્રશ્યો છે…? આ જાણો શું છે સત્ય…

Ashutosh Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત આજ ના દ્રશ્યો આટલા બધા લોકો જો સુરત માંથી જ જો માઈગ્રેટ થતા હોય તો આખા દેશ ના ઔદ્યોગિક શહેરોની હાલત પણ આવી જ હશે બહુ મોટી મંદી આવી રહી છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર આ પૂર્ણ મેઘધનુષ્ય ગુજરાતમાં જોવા મળ્યુ હતુ…? આ જાણો શું છે સત્ય…

Deepak C Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Full rainbow🌈 seen in Gujarat. It is visible once in 100-250 years. It is called Brahma Dhanush. Enjoy seeing it…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 28 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

હૈદરાબાદમાં આવેલા દીપડાનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎ Satyendra R Mishra નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Akhbar nager under bridge ma, New Vadaj Road, Ahmedabad. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદના અખબાર નગર અંડરપાસ ખાતે આવેલા દીપડાનો છે. […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય…

Raj Patel Mahesana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુ ઇન્ડિયાની વરવી વાસ્તવિકતા…સુરત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 98 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 239 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર આ મજૂર તથા તેમના પરિવાર દ્વારા હાલમાં આત્મહત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

દિવ્યેશ કાઠિયાવાડી મેકડા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ સરકાર બધું આપે છે તો આ નાના મંજૂર શું કામ મરે છે એને શું મજા આવતી હશે આવું કરવાની રજી આ સમજી જાજો આવું આવું રહશે તો આપડે ઈ લોકો ની નજર માં છીએ. કાઠિયાવાડી પોતે” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર હાથી દ્વારા રસ્તો પાર કરતો આ વિડિયો આસામનો છે….? જાણો શું છે સત્ય…

Zalak Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Assam, India (In this video, elephants follow more discipline than the human beings.)” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 વ્યક્તિએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર રસ્તા પર દોડતા હરણનો આ વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય…

Surat City નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Gujarat Highway.. Animals Are Roaming… Beautiful Nature” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 534 લોકોએ મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર રેલવે પોલીસ દ્વારા ચાલીને જતા મજૂરો પાસેથી લાંચ લેવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય..

Deepa Santwani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અધોગતિશીલ ગુજરાત..!! પગપાળા વતન જતા શ્રમિકો પાસે ગુજરાત સરકારની રેલવે પોલીસ લાંચ કઈ રહી છે.. અમિત શાહ માટે ખોટા સમાચાર ફેલાવતા લોકોની ધરપકડ જો 24 કલાકમાં થઈ શકતી હોય તો ગૃહમંત્રી અમિત શાહ સુધી આ ગરીબોની વેદના કેમ નથી […]

Continue Reading

શું ખરેખર સાંસદ સભ્યના ભથ્થામાં 49 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Raj Mahajan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાંસદ સભ્યના માસિક ભથ્થું તારીખ 7 એપ્રિલ 2020 ના રોજથી અંકે રૂપિયા 49 હજાર પૂરા વધારી દેવામાં આવેલ છે….!! અને 6 એપ્રિલ 2020 ના રોજ આવા સમાચાર હતા..! સાંસદના 1 વર્ષ સુધી પગારમાં 30 ટકા ના ઘટાડા માટે સરકાર […]

Continue Reading

શું ખરેખર રતન ટાટા દ્વારા યુવાનની કંપનીમાં 50 ટકાની ભાગીદારી કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Pramukh Swami Maharaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 મે ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “18 વર્ષના આ છોકરા ના આઈડિયા થી ખુબ ખુશ થયા રતન ટાટા, ખરીદી લીધી કંપની માં 50% ભાગીદારી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 948 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર બિહારમાં ભાજપના ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎Yunusbhai Chhipa નામના ફેસબુક યુઝર દ્વારા 7 મે, 2020  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 👉 બિહાર BJP MLA એ કરેલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પર કરેલ હૂમલો અને તેનો વડતો જવાબ ⤵️ ▶️बिहार के बीजेपी एमएलए ने किया डिस्ट्रिक्ट कलेक्टर પે हमला, और देखिए उसका रिएक्शन 💫. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા…? જાણો શું છે સત્ય…

Vasant Dagara નામના ફેસબુક યુઝર દ્વારા અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર તારીખ 1 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 744 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 106 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 1100થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

આજ તક ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Sahir Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમને કોક તો સમજાવો 135 કરોડ દેશ નિ સંખ્યા છે અને 160 કરોડ મજદૂર ને કોરોના સનકટ👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દેશની વસ્તી 135 […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના દાણીલીમડામાં પરિવારે અનાજ ન મળતા આપઘાત કર્યો છે…? જાણો શું છે સત્ય…

Panter Boss નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદઃ નાં દાણીલીમડા નું છે પરિવાર આ રીતે એક ઘર નું આખું પરિવાર અનાજ વગર ખાઘીયા વગર આત્મા હતિયાં કરે છે સુ કરે છે ગુજરાત સરકાર પોસ્ટ લાઈક નાં કરો તો કઈ નઈ પરંતું વધું માં વધું શેર જરૂર […]

Continue Reading

જામનગર પોલીસ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપવામાં નથી આવી… જામનગર પોલીસના નામે અફવા ફેલાવાઈ…

Vikramsinh Jadeja નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર પોલીસ જાહેર ચેતવણી જામનગર પોલીસ દ્વારા જાહેર કર્યા મુજબ તારીખ: 5-5-2020ને મંગળવાર સાંજે 7 વાગ્યાથી રાત્રે 12-00 કલાલ સુધીમાં દરેક એરિયા અને સોસાયટીમાં ગમે ત્યારે પોલીસ ચેકીંગ કરવા આવી શકે છે. આ દરમ્યાન જો કોઈ વ્યક્તિ રસ્તા પર, સોસાયટી, એપાર્ટમેન્ટ પાર્કિંગમાં બેઠેલ […]

Continue Reading

શું ખરેખર ડો.મનિષા પાટિલનું કોરોનાના દર્દીની સારવાર કરતા મોત થયુ છે…? જાણો શું છે સત્ય…

Nimisha Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ૐ શાંતિ શાંતિ શાંતિ #કોળી _ સમાજની _ દીકરી _ ડોક્ટર _ કોળી _ મનીષા _ પાટિલ 188 કોરોનાગ્રસ્ત લોકોને સાજા કર્યા હતા અને કોરોનાના કારણે # સારવાર _ આપતા _ આપતા _ તેણીનું _ મૃત્યુ_થયું. ઈશ્વર સેવાભાવી ડોક્ટરની […]

Continue Reading

શું ખરેખર જયપુરમાં સાધુના ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયું…? જાણો શું છે સત્ય…

Bipin Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જયપુર માં એક હિન્દૂ સાધુની ચીલમ પીવાની ટેવ થી 300 થી વધુ લોકો કોરેન્ટાઇન. સાધુ કોરોના પોઝિટિવ છે. સાધુ નો ડેરી નો બિઝનેસ છે અને 50 થી વધુ પરિવારો ને […]

Continue Reading

શું ખરેખર રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…

Himesh Bhagat નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રામાયણ મા રાવણ નો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી નુ નિધન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રખ્યાત સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું. આ […]

Continue Reading

રતન ટાટા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં નથી આવ્યુ…જાણો શું છે સત્ય…

Surat Updates નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બધા વ્યાવસાયિકો માટે *રતન ટાટા* નો ટૂંકો સંદેશ. વ્યવસાયની દુનિયાના મારા પ્રિય મિત્રો, 2020 એ ફક્ત ટકી રહેવાનું વર્ષ છે, નફા-નુકસાનની ચિંતા કરશો નહીં, સપના અને યોજનાઓ વિશે પણ વાત ન કરો, સૌથી મહત્વની બાબત એ છે કે આ […]

Continue Reading

અમીરગઢ ચેકપોસ્ટ બાદ રાજસ્થાનના વિસ્તારના વિડિયોને સુરત પાસેનો બતાવી ફેલાવવામાં આવી રહ્યો…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરતથી પોતાના વતન જઈ રહેલાઓને ધોકા મારી પાછા મોકલ્યા.. બોવ વોટ આપ્યા, આપો હજુ… શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 645 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 99 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1500થી […]

Continue Reading

રાજસ્થાનની સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાના વીજળી અને પાણી બિલ માફ કરવામાં નથી આવ્યા પણ સ્થગિત કરવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય…

Shailesh Tandel નામના ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, રાજસ્થાનમાં ગેહલોત સરકારે માર્ચ-એપ્રિલ નુ પાણી-વિજળી નુ બિલ માફ કર્યુ… ગુજરાતમાં રૂપાણી સરકાર કયારે જાહેર કરશે ? સમર્થન માટે પોસ્ટ ને શેર કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

આ વીડિયો રિશી કપૂરના મોતની છેલ્લી રાતનો નથી… જાણો શું છે સત્ય…

‎‎Indian Police Press – Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Last clip of RISHI KAPOOR from hospital last night…. ૐ શાંતિ #indianpolicepress #gujaratpolice #ipp #Gujarati #fightaggaintscorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો રિશી કપૂરનું મૃત્યુ થયું એની આગલી […]

Continue Reading

શું ખરેખર આ ગુજરાત રાજ્યના અમદાવાદના જમાલપુરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Nisha Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ના જમાલપુર નો દ્રશ્ય આ પરિસ્થિતિમાં 3 May શુ દિવાળી સુધી પણ લોકડાઉન નહીં ખુલે આ સ્થિતિ માં કોરોના કાબુ મા કેમ આવે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 […]

Continue Reading

પાલઘરમાં સાધુની હત્યામાં કોઈપણ મુસ્લિમ વ્યક્તિ સામેલ ન હતી… જાણો શું છે સત્ય…

Mahendra Vyas નામના ફેસબુક યુઝર દ્વારા કટ્ટર શુરવીર ક્ષત્રિયોનું ગ્રુપ! એક ક્ષત્રિય બીજા 100 ક્ષત્રિયો ને એડ કરો નામના ફેસબુક પેજ પર તારીખ 20 એપ્રિલ 2020ના “મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં અખાડાના બે સાધુની એમના ડ્રાઇવર સહિત જિદ્દી મુસલમાનોના ટોળાએ અનેક પોલીસ જવાનોની હાજરીમાં ડંડા અને લાકડી દ્વારા નિર્મમ હત્યા કરી નાખી અને 108 કરોડ હિન્દુ હાથ […]

Continue Reading

હાજીપુર જેલમાં પોલીસ મોકડ્રીલનો વીડિયો કોરોના વાયરસના સંક્રમણના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Tikendra Shanabhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 27 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાજીપુર જેલ ના પોલીસ કોન્સ્ટેબલ ની શું હાલત થઇ છે. જૂઓ જરા કોરોના વાયરસ ને જે લોકો મજાક(હળવાસ) માં લઈ રહ્યાં છે તે ધ્યાન થી જૂઓ. હજૂ સમજી જાવ કોરોના […]

Continue Reading

શું ખરેખર કોરોના ફેલાવવા માટે જાણી જોઈને ચલણી નોટ ફેકવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

मिलावट के खिलाफ जागरूकता अभियान નામના ફેસબુક પેજ પર તારીખ 26 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Jov aa bhai su krine gya te.. Gadi no. GJ15OF1515. वीडियो को पूरा ध्यान से देखे और 😠 रिएक्शन न दे पोस्ट पर फैला होगा #कोरोना #चमगादडों से तुम्हारे यहां; मेरे यहाँ ये लोग ही फैला रहे हैं #कोरोना जिहाद  #coronajihad #indianmuslim #islam #jihad #muslim #muslims” […]

Continue Reading

શું ખરેખર આ કેરેલાના થીરૂઅંનતપુરમ શહેરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણને ભલે ભાષામાં સમજ નહિ પડે પણ દક્ષિણ ભારત નું થીરૂઅનંતપુરમ મા માસ્ક નહી પહેરનારા યુવાનોને એમ્બ્યુલન્સમાં બનાવટી કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રાખી પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. જાગૃતિ માટે કરેલું આ કામ મને ગમ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર સુરત પોલીસ દ્વારા લોકોને મદદ માટે આહ્વવાન કરવામાં આવ્યુ છે.? જાણો શું છે સત્ય..

જનશક્તિ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તમે સુરત પોલીસ સાથે કામ કરવા માંગો છો? સુરત ગુજરાત વિકાસ સમિતિ સંચાલિત સુરક્ષા સેતુનો ભાગ બનવા માંગતા હોવ અને તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનની પોલીસ સાથે સેવા કરવા માંગતા હોય તો તમે રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનના નામની […]

Continue Reading

યવતમાલની નર્સ કોમલ મિશ્રાના મોત વિશે વાઈરલ પોસ્ટ ખોટી છે…. જાણો શું છે સત્ય…

Disha Ayush નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#RIP CORONA WARRIORS Komal Mishra From Yavatmal, Maharashtra, Working As A Nurse In Hospital In Pune, Today Lost Her Life To #CoronaVirus . While Performing Her Duties As Corona Warrior She Got Infected To Corona Virus And Today Morning At 5.30am Breathed […]

Continue Reading

શું ખરેખર નોટોમાં થૂંક લગાડી કોરોના ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે..? જાણો શું છે સત્ય…

Alpesh Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નોટ પર થુંક અને પરસેવો લગાવી કોરોના ફેલાવાય રહ્યો છે. પોલીસ જવાનો પણ નોટ અડકતા નથી. સાવચેત રહેવું” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર મરકદી જમાતી દ્વારા પોલીસ પર થૂંકવામાં આવ્યુ તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

ભષ્ટ્રાચારી વિરોધી અવાજ પટેલભાઈ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોને જોઈતું તું સબૂત લ્યો આ સબૂત…. #પોલીસ મિત્રો આને છોડશો નઇ….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 42 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના સિધ્દ્રાલિંગેશ્વરના મેળામાં ભેગા થયેલા લોકોના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાહ વાહ કર્ણાટક સિદ્ધાલિંગેશ્વર મેળા નો આ દ્રશ્ય છે. જ્યાં કાલે ગુરુવારની આ ભીડ છે.જ્યાં કોઇપણ પ્રકાર નું સોસિયલ ડિસ્ટનસિંગ કે લોકડાઉન નું પાલન થયેલ નથી છતાં દલાલ મીડિયા માં આ બાબતે કોઈ ડિબેટ નહિ થાય કેમ કારણકે એ […]

Continue Reading

શું ખરેખર લોકડાઉન દરમિયાન સાંસદ મનોજ તિવારીએ સોશિયલ ડિસ્ટિનટિંગનો ભંગ કર્યો હતો..? જાણો શું છે સત્ય…

Bharat Chauhan Koli નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સોસીઅલ દિસતાનસીંગ ના ભંગ બદલ આ દિલ્હી ના સાંસદ મનોજ તિવારી ઉપર કોઈ પગલાં નહિ ભરે માટે કોઈએ ફરિયાદ વિષે તો બોલવું જ નહિ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ રેસ્ટોરન્ટના માલિક દ્વારા બિરયાનીમાં નપુસંકતા ફેલાવવાની દવા નાખવામાં આવે છે..? જાણો શું છે સત્ય…

Bajrang Dal Vhp Gondal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાવધાન મુસલીમ કી દુકાનો છે…કોય પણ રેસ્ટોરેનટ કે હોટલો છે…ખાવાની કે પીવાની વસ્તુ નય લેતા આ વસ્તુ મા મુસલીમો….એવુ જેર નાખે છે….જેથી લોકો ધીમે ધીમે નપુશક થતા જાય છે…આ વસ્તુ હિંન્દુ ઓ ની વસતી ઘટાડવા હરામ ખોર […]

Continue Reading

શું ખરેખર સુરત-બરોડા અને રાજકોટમાં પણ CRPF અને BSFની એન્ટ્રી થઈ ગઈ છે…? જાણો શું છે સત્ય…

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ સાથે વડોદરા સુરત ને રાજકોટ મા પણBSF અને CRPF ની એન્ટ્રી હવે મોર નય ઢેલ બોલશે” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 115 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો મંતવ્યો જણાવ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર લોકડાઉન દરમિયાનના માધુપુર બિચના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Dhiren Ankleshvaria નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વીડિયો માધવપુર બીચ નો છે.. પ્રકૃતિ નો આવો નજારો ક્યારેય જોવા નહી મળ્યો હોય.. lock down ના કારણે માનવ નજરે ના આવતા દરિયા કિનારા ની મજા લેતું હરણ..તેની જીદગીમાં ક્યારેય પણ દરીયો નહી જોયો હોય,કેવો આનંદ છે તે […]

Continue Reading

શું ખરેખર જો લોકડાઉન ન કર્યુ હોત તો 8.2 લાખ કેસ ભારતમાં હોવાનું ICMRના રિસર્ચમાં સામે આવ્યુ..? જાણો શું છે સત્ય…

Prakash Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 એપ્રિલ 2020ના સાયબર યોદ્ધા ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “લૉકડાઉન ન કરાયું હોત તો ભારતની ઈટાલી જેવી થઈ હોત હાલત આઠ લાખ કેસની હતી શક્યતા ICMR રિસર્ચના અહેવાલમાં કરાયો દાવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 728 લોકોએ તેમના […]

Continue Reading

રતન ટાટા દ્વારા કોરોનાને લઈ અર્થ વ્યવસ્થા પર કોઈ નિવેદન કરવામાં આવ્યુ નથી…

Naresh Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Experts and an indian called Ratan Tata” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાનો જથ્થો અપૂરતો છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar‎  નામના ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જે ડર હતો એજ થયું રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભલે દવા આપો પરંતુ ભારતના લોકો માટે દવા ઓછી ન થવી જોઈએ પરંતુ જુઓ દવા મોકલ્યા ને બે દિવસમાં જ […]

Continue Reading

રામાયણમાં સુગ્રિવનો અભિનય કરનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીના મોતના નામે ગિરિરાજ શુક્લાનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય…

Hitesh Vala‎  નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes નામના ગ્રુપમાં એકપોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, “રામાયણના ‘સુગ્રીવ’નું થયુ નિધન, ‘રામ-લક્ષ્મણે’ જતાવ્યું દુ:ખ, અનેક લોકો થયા દુખી”. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર ખોટા સમાચાર રોકવા માટે સરકાર તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરી રહી છે…? જાણો શું છે સત્ય…

‎Dhaval Trivedi‎   નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ દિલ નું નજરાણું નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *વોટસઅપ ગૃપ કે પર્સનલ મોકલેલ મેસેજ મા √ ની નીશાની શું સુચવે છે તેની સમજણ નીચે મુજબ છે.* ======================= 1. એક √ = Massage મોકલ્યો. […]

Continue Reading

શું ખરેખર સાંસદોના ભથામાં પહેલા 50 ટકા વધારો કરવામાં આવ્યો પછી 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો…?જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પહેલા 50% વધાર્યું, પછી 30%નો કાપ મુક્યો..જનતા ને ” ચ ” બનાવ્યા મોદીએ, બોવ વોટ આપ્યા બરાબર જ છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading