NDTV ના પત્રકાર રવીશ કુમારનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અદાણી ગ્રુપ દ્વારા NDTV નો 29 ટકા હિસ્સો ખરીદવાના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર NDTV ના જાણીતા પત્રકાર રવીશ કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NDTV ના પત્રકાર રવીશ કુમારનો આ વીડિયો NDTV વેચાઈ ગયા બાદનો છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર અગ્નિવીર યોજના હેઠળ શિક્ષકોની ભરતી કરવામાં આવશે.? જેની રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી.. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ ન્યુઝ પેપરનું કટિંગ એડિટ છે. અગ્નિવીર યોજના હેઠળ કોઈ ભરતી કરવામાં આવવાની નથી. અગ્નિવીર યોજનાને લઈ જે તે સમયે સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, “B.Ed. वालों के […]

Continue Reading

5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભારતને થયું 2.8 લાખ કરોડનું નુકશાન…! જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 5જી સ્પેક્ટ્રમની હરાજીના સમાચાર સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી એક પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારને 2.8 લાખ કરોડનું નુકશાન થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

ભારતીય સેના દ્વારા પથ્થર બાજોને ગોળી મારી હોવાના દાવા સાથેના વાયરલ વિડિયોનો સત્ય… જાણો શું છે સત્ય….

વાયરલ વિડિયો ભારતનો નથી. તેથી, ભારતીય સૈનિકોએ પથ્થર ફેંકનાર પર ગોળીબાર કર્યાનો દાવો ખોટો છે. આ વીડિયો બોલિવિયાનો છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રસ્તા પર પથ્થરમારો કરતા અને ગોળીઓ ચલાવતા જોવા મળે છે. વિડિયોમાં એક વ્યક્તિ પથ્થરમારો કરતાની સાથે જ તેના પર ગોળીબાર કરવામાં આવે છે અને […]

Continue Reading

ભણતરની મદદ માટેનો આ મેસેજ ફર્જી છે અને ઘણા વર્ષોથી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. પોસ્ટ સાથેના તમામ નંબર બંધ છે, ખોટા દાવા સાથે તેને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યા છે. વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન કહેવાય છે. જેને લઈ તમામ લોકો દ્વારા કોઈ ને કોઈ મદદ કરવામાં આવતી જ હોય છે. આ જ પ્રકારે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

રાજસ્થાનના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલની અંતિમયાત્રાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં રાજસ્થાનના જાલોર ખાતે છૈલસિંહ નામના શિક્ષકે કથિત રીતે માર માર્યા બાદ 9 વર્ષના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલનો વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં ઉમટેલી ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનના જાલોર ખાતે એક શિક્ષક દ્વારા ઈન્દ્ર મેઘવાલ નામના […]

Continue Reading

Fact Check: ના, એફેલિયન ઘટના અતિશય ઠંડા હવામાનનું કારણ નથી…જાણો શું છે સત્ય….

એફેલિયન ઘટના આબોહવા પરિવર્તનનું કારણ નથી. હવામાન ઠંડું પડશે અને શ્વાસની તકલીફ વધશે એવો સંદેશ બિનજરૂરી ગભરાટનું કારણ બની શકે છે. મહેરબાની કરીને આવા મેસેજ શેર કરશો નહીં. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અસંખ્ય પોસ્ટ અને ફોરવર્ડ કરેલા સંદેશાઓ એવા દાવા સાથે વાયરલ થઈ રહ્યા છે કે, “વાતાવરણમાં પરિવર્તન થઈ રહ્યું છે અને ચોક્કસ કુદરતી ઘટનાને […]

Continue Reading

બનાસકાંઠાના દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. પરંતુ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી.  સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડેમ અને બનાસકાંઠા અને પાટણ માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પણ પાણી ભરપુર આવક થઈ છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ […]

Continue Reading

તિરંગાના રંગે રંગાયેલા મુંબઈના બોરીવલીના ઓવરબ્રિજના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરંગાના રંગે રંગાયેલા ઓવરબ્રિજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરંગાના રંગે રંગાયેલા ઓવરબ્રિજનો આ વીડિયો મુંબઈના બોરીવલી ખાતેના ઓવરબ્રિજનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તિરંગાના રંગે રંગાયેલા […]

Continue Reading

ઉજાણી ડેમના તિરંગાના દ્રશ્યને ગુજરાતના શેત્રુંજી ડેમના નામથી વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના શેંત્રુજી ડેમનું નહિં પરંતુ મહારાષ્ટ્રના ઉજાણી ડેમનો હોવાનું સાબિત થાય છે.   આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ઘણા વિડિયો વાયરલ થયા અને સમગ્ર દેશમાં 15 ઓગસ્ટના ખૂબ સારી ઉજવણી થઈ હતી. ત્યારે હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડેમ માંથી બહાર નિકળતા પાણી પર તિરંગાથી લાઈટિંગ […]

Continue Reading

બિહારની ગટરોમાંથી નીકાળવામાં આવેલી ગંદકીનો ફોટો અમદાવાદની પ્રિમોન્સૂન કામગીરીના નામે વાયરલ…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગટરમાંથી નીકાળવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલો અને અન્ય ગંદકીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ ખાતે 600 કરોડના ખર્ચે કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

અરવિંદ કેજરીવાલનો ગુજરાતના લોકોને ધમકી આપતો વિડિયો વાયરલ… જાણો શું છે સત્ય… 

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અધુરો છે. ઓરિજનલ વિડિયોમાં અરવિંદ કેજરીવાલનું આ ભાષણ અમિત શાહના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે. તેમ-તેમ સોશિયલ મિડિયામાં પણ તમામ પક્ષો દ્વારા અન્ય પક્ષો ને લઈ સાચી-ખોટી પોસ્ટ કરવામાં આવી રહી છે. હાલમાં એક વિડિયો અરવિંદ કેજરીવાલનો વાયરલ કરવામાં આવી રહ્યો […]

Continue Reading

રાકેશ જુનજુનવાલાના ડાન્સના વિડિયોનું શું છે સત્ય… સંપૂર્ણ માહિતી માટે અહેવાલ વાંચો…

રાકેશ જુનજુનવાલાનો આ વિડિયો વર્ષ 2021નો તેમના જન્મ દિવસના દરમિયાનનો આ વિડિયો છે. છેલ્લા કેટલાક સમયથી બિમાર રહેતા બિઝનેસ ટાયકૂન રાકેશ જુનજુનવાલાનું 14 ઓગસ્ટના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ પછી, તેમનો હિન્દી ગીત પર ડાન્સ કરતો એક વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે તેઓ વ્હીલ ચેર પર […]

Continue Reading

વર્ષ 2013 બાંગ્લાદેશના તોફાનના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય…

વાયરલ થઈ રહેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2013માં થયેલા વિરોધ દરમિયાનનો છે. હાલમાં પેટ્રોલના ભાવ વધારા સાથે કોઈ લેવા-દેવા નથી. ભારતના પાડોશી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો છે. જેના પરિણામે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં હિંસક પ્રદર્શનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

TMC અને BJP કાર્યકરો વચ્ચેના થયેલા ઝઘડાના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… સત્ય જાણવા અહેવાલ વાંચો…

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યા સામાન્ય લોકો દ્વારા બીજેપી કાર્યકરો પર હુમલો ન હતો કરવામાં આવ્યો પરંતુ ટીએમસીના ધારાસભ્ય અને કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.    હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીના પ્રચાર માટે જઈ રહેલી રિક્ષામાં બેસેલા કાર્યકરો પર અમુક લોકો દ્વારા હુમલો […]

Continue Reading

ભાજપના નેતાઓ દ્વારા શા માટે તિરંગાની જગ્યાએ પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન ગાઈ રહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતાઓ દ્વારા રાષ્ટ્રધ્વજની જગ્યાએ પક્ષનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ ભવનમાં બિનશાકાહારી ભોજન મુકવાની મનાય ફરમાવામાં આવી…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ખોરાક અને દારૂ પર પ્રતિબંધ નથી. અમે ત્યાંના મુખ્ય રસોયા સાથે આ વાતની પુષ્ટિ કરી છે. ઈન્ટરનેટ પર એક સમાચાર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ભોજન અને દારૂ પર […]

Continue Reading

શું ખરેખર ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

Fake Check: મેળામાં મહિલા વચ્ચે થયેલા ઝઘડાના વિડિયો અંગે જાણો સત્યતા…

મહિલાના ઝઘડાનો આ વિડિયો સૌરાષ્ટ્રના જામનગર શહેરના મેળાનો નહિં પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરના બાલાસિનોરના મેળા દરમિયાનનો આ વિડિયો છે.  ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન તહેવારોની મોજ ચાલતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં શ્રાવણી મેળાનું પણ ઠેર-ઠેર આયોજન કરવામાં આવતુ હોય છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતીઓ વચ્ચે જોરદાર ઝઘડો […]

Continue Reading

Fake Check: જામનગરના લાલપુર ગામ પાસેથી 4 બાળકોનું ઇકો કારમાં અપહરણ કરવામાં આવ્યુ હોવાના મેસેજનું સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે બાળકોનું કિડનેપ થયુ નથી, તેમજ લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ વાતને રદિયો આપવામાં આવ્યો છે. હાલમાં એક મેસેજ જામનગર જિલ્લાના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં […]

Continue Reading

તાઈવાન નથી પહોંચી યુએસ નેવી અને એરફોર્સ, જુનો વિડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

યુએસ હાઉસ ઓફ સ્પિકર નેન્સી પેલોસીએ 2 ઓગસ્ટે તાઈવાનની મુલાકાત લીધી હતી. જ્યારે વાયરલ ફૂટેજ એપ્રિલ 2021થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેટ્રિશિયા પેલોસી તાજેતરમાં તાઈવાનની મુલાકાતે ગયા હતા. એવા અહેવાલો છે કે તાઈવાનના વિદેશ મંત્રાલયે અવલોકન કર્યું છે કે પેલોસી અને અન્ય અગ્રણી સભ્યોની મુલાકાત તાઈવાન અને યુએસ વચ્ચેના […]

Continue Reading

લુધીયાણા પોલીસ દ્વારા આ નંબર મહિલાઓ માટે શરૂ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

1091 મહિલા હેલ્પલાઈન નંબર એ એક રાષ્ટ્રીય નંબર છે જ્યારે 7837018555 નંબર એ ફક્ત લુધિયાનાની મહિલાઓ માટે જ શરૂ કરવામાં આવેલી યોજના છે. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, “પોલીસે નિ:શુલ્ક સવારી યોજના શરૂ કરી છે જ્યાં કોઈપણ મહિલાઓ કે જેઓ એકલી હોય અને […]

Continue Reading

થાઈલેન્ડમાં તૂટેલા રસ્તાની તસવીર ભારતની બોલીને વાયરલ થઈ રહી છે. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો તૂટેલો રસ્તો ભારતનો નહીં પણ થાઈલેન્ડનો જૂનો ફોટો છે. સમગ્ર દેશભરમાં જૂલાઈ મહિનામાં ભારે વરસાદ પડયો હતો. જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, પૂલ તૂટી ગયા છે અને તેની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મિડિયા પર તૂટેલા રસ્તાની તસવીર ખૂબ જ ઝડપથી શેર […]

Continue Reading

ગાઝિયાબાદમાં એક મહિલાને જીએસટી વિના દહીં અને પનીર ખાવા બદલ ગિરફ્તાર કરવામાં આવી હોવાના વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જીએસટીની માહિતી સાથેનો એક  વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝિયાબાદ ખાતે પોલીસે એક મહિલાને જીએસટી ભર્યા વિના દહીં અને પનીર ખાવા બદલ પોલીસે તેની ધરપકડ કરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

રેણુકા ઠાકુર ગુજરાતની નહિં પરંતુ હિમાચલની રહેવાસી છે અને તેણે એક ઓવરમાં ચાર વિકેટ નથી લીધી…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રેણુકાનું નામ રેણુકા ઠાકુર છે. રેણુકા ઠાકોર નહિં. તેમજ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં એક જ ઓવરમાં ચાર વિકેટ ન હતી લીધી. પરંતુ ચાર ઓવરમાં 4 વિકેટ લીધી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા કોમનવેલ્થ ગેમના પહેલા મેચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભારતીય બોલર રેણુકા ઠાકુરનુ […]

Continue Reading

રિક્ષાચાલકનો વાયરલ ફોટો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો નથી… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલ બાદ જાણવા મળ્યું કે આ ફોટો એકનાથ શિંદેનો નથી, પરંતુ આ વ્યક્તિનું નામ બાબા કાંબલે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની કારકિર્દી રિક્ષાચાલક તરીકે શરૂ થઈ હતી. થાણાના રિક્ષાચાલકથી લઈને મુખ્યમંત્રી સુધીની તેમની સફર ચર્ચાનો વિષય છે. તેવી જ રીતે, એક રિક્ષાચાલકનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

સ્મશાનની દિવાલ પર આમ આદમી પાર્ટી દ્વારા કોઈ લખાણ નથી લખવામાં આવ્યુ…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. આ પ્રકારે કોઈ લખાણ સ્મશાનની દિવાલ પર લખવામાં આવ્યુ નથી.  જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતમાં પગ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા અરવિંદ કેજરીવાલની પાર્ટીને પણ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. હાલમાં એક ફોટો વાયરલ […]

Continue Reading

બે વર્ષ પહેલાના જયપુરના વરસાદના વિડિયોને જોધપુરના નામે ફેલાવવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જોધપુરનો નહિં પરંતુ વર્ષ 2020ના વરસાદનો જયપુરનો વિડિયો છે.  જોધપુરમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. 3 દિવસના વરસાદમાં 5 લોકોના મોત થયા છે. ગુરૂવારે સવારે 4 વાગ્યે ફેક્ટરીમાંથી 15 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ન્યુ રૂપ નગરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયું […]

Continue Reading

વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો વીડિયો અક્કલકુવા-અંકલેશ્વર પુલનો નથી… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો અક્કલકુવા-અંકલેશ્વરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા […]

Continue Reading

સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરનો નથી… જાણો શું છે સત્ય….

સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરના જંગલનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાના જંગલનો છે. ગીરનો હોવાની વાત તદ્દન ખોટી છે. વરસાદની સિઝન દરમિયાન પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખિલી ઉઠી છે. ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ ગુજરાતના ગીરના જગંલમાં વસતા સિંહના ઘણા વિડિયો વાયરલ થાય છે. ત્યારે હાલમાં એક સિંહણના શિકારનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ […]

Continue Reading

જાણો વરસાદના વહેતા પાણીમાં તણાઈ રહેલા વાહનોના વાયરલ વીડિયોનું શું છે સત્ય…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા કેટલાક વાહનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કચ્છ-માંડવી ખાતે થયેલા ભારે વરસાદને કારણે કેટલાક વાહનો ધસમસતા પાણીમાં તણાયા હતા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

અગ્નિવીર યોજનામાં ઉમેદવારો પાસે માંગવામાં આવી રહ્યું છે જાતિનું પ્રમાણપત્ર… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સેના ભરતી માટેની ‘અગ્નિવીર યોજના’ ખૂબ જ ચર્ચામાં છે. અગ્નિવીર યોજના દ્વારા યુવકોની સેનામાં ભરતી પ્રક્રિયા પર વિવાદ સર્જાયો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અગ્નિવીર યોજનાને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અગ્નિવીર યોજનાની ભરતી પ્રક્રિયામાં […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોશિયલ મિડિયાને લઈ કોઈ આદેશ બહાર નથી પાડ્યો… જાણો શું છે સત્ય….

ગુજરાત સરકાર કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. આ મેસેજ છેલ્લા ઘણા વર્ષો થી વાયરલ થઈ રહ્યો છે.  હાલમાં મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં માહિતી આપતા જણવવામાં આવ્યુ છે કે, “વોટ્સએપ ગ્રુપ એડમીને પોતાના ગ્રુપમાં કોઈ સોગંધ વાળા મેસેજ, અસ્લીલ વિડીયો કે ફોટા મોકલનાર વ્યક્તિને […]

Continue Reading

પાણી ભરેલા ખાડામાં પડતા દંપતીનો આ વિડિયોને ગુજરાત સાથે કોઈ લેવા નથી… જાણો શું છે સત્ય….

આ વિડિયો ગુજરાતનો નહિં પરંતુ ઉત્તરપ્રદેશના અલીગઢનો છે. ગુજરાત સાથે તેને કોઈ લેવા-દેવા નથી. વરસાદની સિઝનમાં ઠેર-ઠેર ખાડાઓ પડતા હોય છે ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્કૂટર પર જઈ રહેલુ દંપતી ખાડામાં પડે છે. આ વિડિયોને સોશિયલ મિડિયામાં ખૂબ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાણીના […]

Continue Reading

વાહન અકસ્માતમાં આપવામાં આવતા વળતર અને ઈન્કમ ટેક્ષ રિર્ટનનો કોઈ સંબંધ નથી… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામનાથ કોવિંદનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાતનો પુરો વિડિયો નથી શેર કરવામાં આવી રહ્યો પરંતુ એક જ ભાગ શેર કરવામાં આવી રહ્યો છે અને પીએમ મોદી દ્વારા રામનાથ કોવિંદનું અપમાન નથી કરવામાં આવ્યુ . રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ (25 જૂલાઈ 2022) છે. આ પહેલા શનિવારે (24 જૂલાઈ 2022) રાષ્ટ્રપતિ કોવિંદને […]

Continue Reading

સરકાર દ્વારા અંતિમવિધિ પર કોઈ GST લગાવવામાં આવ્યો નથી..જાણો શું છે સત્ય….

સ્મશાન પરનો GST વધારીને 18% કરવાનો વાયરલ દાવો ભ્રામક છે. GST સ્મશાન, દફન અને અંતિમ સંસ્કાર માટે લાગુ પડતું નથી. 18% GST માત્ર બાંધકામ, ઉત્થાન, કમિશનિંગ અને ઇન્સ્ટોલેશન, પૂર્ણ, ફિટિંગ, સમારકામ, જાળવણી, નવીનીકરણ અથવા મૃતકના અંતિમ સંસ્કાર, દફન અથવા અગ્નિસંસ્કાર માટેના માળખામાં ફેરફાર જેવા વર્ક કોન્ટ્રાક્ટ માટે લાગુ પડે છે. સરકાર દ્વારા ખાદ્ય સામગ્રી પર […]

Continue Reading

બાળકોને ઉપાડી જતી ગેંગનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ પરંતુ આ વિડિયોની સત્યતા જાણો…

આ વિડિયો સ્ક્રિપ્ટેડ છે અને સંપૂર્ણ કાલ્પનિક છે. આ વિડિયોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં ગુજરાત સહિત દેશભરના તમામ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ-ચાર બુકાની ધારી શખ્સો દ્વારા બોરીમાં બાળકોને ભરી જંગલની વચ્ચે લઈ જવામાં આવી રહ્યા છે અને કિડનેપ કરવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

બરાક વેલીની ઘટનાને નાસિક હાઈવેની ગણાવી શેર કરવામાં આવી રહી…જાણો શું છે સત્ય….

આ દૂરઘટના નાશિક હાઈ-વે પરની નહિં પરંતુ મેઘાલયા પાસેની બરાક વેલીની છે. આ ઘટનાનું નાશિક હાઈ-વે સાથે કોઈ કનેક્શન નથી. આ વર્ષના ચોમાસું ગુજરાત સહિત દેશભરમાં ભારે રહ્યુ છે. ત્યારે હાઈ-વે પર અકસ્માતના વિડિયો, ભુવા પડવાની ઘટનાના વિડિયો, ખૂબ વાયરલ થઈ રહ્યા છ. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડી વિસ્તારમાં એક ટ્રક […]

Continue Reading

જાગૃતતા માટે બનાવેલા વિડિયોને સત્ય ઘટના માની અને સુરતનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે…જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સ્ક્રિપ્ટેડ છે. જે જાગૃતતા ફેલાવવા અને મંનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો. જેને વાસ્તિકતા સાથે કોઈ લેવા-દેવા નથી. પાણીપુરી બનાવવા માટે અન્ય ઘટકો સાથે પાણીમાં ટોયલેટ ક્લીનર ભેળવતા પકડાયેલા ચહેરો ઢંકાયેલો એક વ્યક્તિનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

મલેશિયાના વાહન અકસ્માતના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય…. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાપી-વલસાડ હાઈવે પરનો નહિં પરંતુ મલેશિયાનો છે. હાલ મોન્સુનની સિઝન ચાલી રહી છે. સમગ્ર દેશમાં વરસાદથી રસ્તાની હાલત બતક થઈ ગઈ છે. અને વાગન અકસ્માતના ભૂવા પડવાના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા હોય છે. આ વચ્ચે રૂવાળા ઉભો કરી દેતો એક બાઈક […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પડધરીનો છે…? જાણો શું છે સત્ય….

ભારતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડવાથી, સોશિયલ મિડિયા પૂરના વિડિયોથી ભરાઈ રહ્યું છે. આવો જ એક વિડિયો જેમાં એક ફોર વ્હિલર કિચડના પાણીમાં ધોવાઈ રહ્યું છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પડધરીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર કેદારનાથ મંદિરની યોગ થકી પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિ 26 વર્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિ 26 વર્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતની જનતાને મેઘરાજાએ તરબતોળ કરી દિધી છે. ત્યારે રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં વાહનો ખાડામાં જતા જોઈ શકાય છે. અને આ ખાડાઓ ખૂબ જ મોટા પ્રમાણ જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર ભેખડ ધસી પડવાનો આ વિડિયો ગુજરાતના સાપુતારાનો છે…? જાણો શું છે સત્ય….

વરસાદની સીઝનમાં પહાડી વિસ્તારોમાંથી ભેખડ ધસી પડવાની ઘટના બનવા પામતી હોય છે. આ જ પ્રકારનો એક વિડિયો જેમાં લાઈવ વિડિયોમાં ભેખડ ધસી પડતી જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના સાપુતારામાં ભેખડ ધસી પડ્યાનો આ વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા કેટલાક યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા બેલેટ પેપરના સમર્થનમાં નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવામળે છે કે, નરેન્દ્ર મોદી બેલેટ પેપરથી મતદાન કરવાની પ્રક્રિયા અંગે વાત કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બેલેટ પેપરથી મતદાનને સમર્થન કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર જે શિક્ષકે બાળકને ઢોર માર માર્યો હતો તેને લોકોએ ઢોર માર માર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢોર માર મારી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો જે બિહારના પટના ખાતે બનેલી ઘટનાનો હતો. ત્યાર બાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોના ટોળા દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ મુસ્લિમ સ્કોલર છે…? જાણો શું છે સત્ય….

ઈન્ટરનેટ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં તમે એક માણસને હિંદુ અને મુસ્લિમ ગ્રંથો વિશે બોલતા સાંભળી શકો છો. તેઓ કહે છે કે હિંદુઓ કાયર છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વ્યક્તિ મુસ્લિમ વિદ્વાન છે અને તે હિન્દુઓને કાયર કહી રહ્યો છે.” વાયરલ વિડિયોમાં આ વ્યક્તિ પૂછી […]

Continue Reading

સોશિયલ મિડિયામાં વાયરલ બાળકના અપહરણનો વિડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં કથિત રીતે એક મહિલા એક બાળકનું અપહરણ કરે છે. આ અપહરણ ત્યારે કરવામાં આવે છે જ્યારે બાળકની માતા રિક્ષા ચાલક સાથે વાતચીતમાં વ્યસ્થ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા બાળકના અપહરણની આ ઘટના સત્ય […]

Continue Reading