શું ખરેખર સુરેન્દ્રનગરના મેળામાં રાઈડ તુટી ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..

Jigna Dhanak  નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરેન્દ્રનગર ના મેળા માં પાલખી તૂટી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરેન્દ્રનગરના મેળામાં […]

Continue Reading

શું ખરેખર રશિયામાં કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનનો આ વિડિયો છે….?જાણો શું છે સત્ય..

મારા વહાલા ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ તારીખ 25 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘રશિયામાં બોરવેલ માં પડીગયેલી ૨ વરસની છોકરીને બચાવવામાટે ૧૭ વરસની પાતરી છોકરીએ જે કર્યું તેને Notional Geography televised દ્વારા કરેલું શૂટ…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 361 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 13 લોકોએ […]

Continue Reading

શું ખરેખર સાઉદી પ્રિંસ દ્વારા રિલાયન્સ સાથે આ શરત મુકવામાં આવી છે….?જાણો શું છે સત્ય..

મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 62 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 1.5 અરબ ડોલરનું રિલાયન્સમાં રોકાણ કરનાર સાઉદી પ્રિંસ […]

Continue Reading

શું ખરેખર ચંદ્રયાન-2 દ્વારા પૃથ્વીની આ ફોટો મોકલવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Koremobiles નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘First photograph of earth, sent by Chandrayan 2….. What an eye-catching visual it is’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 55 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર મહીહારી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો ત્યાનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…

Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘છતરાવા ઞામના છોકરાવને મહીયારી હાઇસકુલના નરેનદર સાહેબ દવારા બે ફામ માર મારવામા આવો અને રજુઆત કરતા એલસી લય જવાની ઘમકી આપેલ…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 179 લોકે તેમના પ્રતિભાવો આપ્યા હતા. 15 લોકો દ્વારા તેમના […]

Continue Reading

શું ખરેખર ભાજપાના સાંસદ રૂપા ગાંગુલીને CBIએ હાલમાં બાલ તસ્કરી મામલે નોટીસ મોકલી….?જાણો શું છે સત્ય…..

Nirmal Surti નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘बाल तस्करी में बीजेपी सांसद रुपा गांगुलीको CID ने भेजा नोटिस, भाजपा के राष्ट्रीय महासचिव पर भी आरोप’ आरोपલખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર કેનેડામાં જનમાષ્ટમીનો ઉત્સવ ઉજવાયો ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..

VIRAL #ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘કેનેડા મા ભારતીય તહેવાર જન્માષ્ટમી ની ઉજવણી જોઈ ગર્વ લેવા જેવો છે’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 439 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. તેમજ 98 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર હાલમાં કાશ્મીરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેની તસ્વીર છે….?જાણો શું છે સત્ય…..

Ishak K Asada નામના ફેસબુક યુઝર દ્વારા 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कश्मीर जल रहा है। सरकार दुनिया को दिखाने नही दे रहे आप दिखाये कम से कम दुनिया को बताएं।ये ज़ालिम ज़ुल्म की इन्तेहाँ कर रहे है।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 85 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર ભારતીય ચલણ માંથી રૂપિયા 2000ની નોટ બંધ થઈ જશે….? જાણો શું છે સત્ય….

P.D. Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘2000 ની નૌટૌ હૌય તૌ નીકાલ કરી નાખજૌ?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર મોરબી પાસેની મચ્છુ નદી પરનો બ્રિજ જર્જરીત થયો છે….? જાણો શું છે સત્ય….

Siddharth buddhdev નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘જે લોકો મોરબી અથવા કચ્છ જતા હોય તો મોરબી ગામ મા થી થઈ ની નીકળી જાજો આ મોરબી બાય પાસ પાસે નો પુલ ટુટી ગિયો છે Rto પાસે મચ્છુ ડેમ નો પુલ અને જો તિયાં થી અનુકૂળ નો આવે […]

Continue Reading

શું ખરેખર આ ભારતમાં લવ જેહાદની આડમાં હિન્દુ મહિલાઓ પર થતા અત્યાચારનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

Manish Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘#शेयर_करे जो लडकीयाँ कहती है मुस्लिम बहुत अच्छे होते है उन सब तक यह विडीयों पहुँचाओ एक लव जिहाद की शिकार हिन्दु लडकी को मारा पीटा गया पेसाब पिलाई गई ये सेक्युलर थी और Tik Tok पर सभी मुस्लिमों को […]

Continue Reading

શું ખરેખર ધારા 370માં કોઈ દેશનો સાથ ન મળતા ઈમરાન ખાને પત્રકારોને ગાળો આપી હતી…? જાણો શું છે સત્ય….

BhaVesh BadShah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘370 पर किसी भी #देश का #साथ न मिलने पर #पागल हुए #पाक_PM_इमरान_खान देने लगे #पत्रकारों को #गालियाँ ???’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર શિવરાજ સિંઘ ચૌહાણ 9 ધારાસભ્ય સાથે કોંગ્રેસમાં જોડાવાના છે…? જાણો શું છે સત્ય….

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शिवराज सिंह चौहान 9 विधायकों के साथ कांग्रेस का हाथ थामांगे। सूत्रों के मुताबिक जल्द होगी ज्वाईनिंग’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર સાવલીમાં બાળકોની ઉઠાંતરી કરતી ગેંગ આવી છે. જેને લઈ પોલીસે જાહેરનામું બહાર પાડ્યુ છે….?જાણો શું છે સત્ય…..

I love Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વડોદરા પોલિસે જાહેરનામુ બહાર પાડયું છે… હાલની તારીખ માં જે બાળકો ઉપાડવાનું બનાવ બને છે એ હકીકતમાં બહુ દુઃખદ વસ્તુ છે હમણાં સાવલી ગામ ની અંદર અઢીસો થી ત્રણસો લોકો (બાળકો ઉપાળવા ની ગેંગ) સાવલીમાં આવી ગયા છે […]

Continue Reading

શું ખરેખર RBIના તમામ ઓફિસરોની રજાઓ રદ કરી નાખવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Nitesh M Vanani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘RBI ના તમામ ઓફિસરોની રજા તાત્કાલિક ધોરણે રદ કરાઇ. કુછ બડા હોને વાલા હે.પણ વાંધો નહિ આ વખતે.હાથ વગુ કાય હોય તો ઉપાદી ને?’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર દેશમાં પ્રેટ્રોલ-ડિઝલના ભાવમાં આજથી વધારો થયો….?જાણો શું છે સત્ય…..

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આજથી પેટ્રોલમાં 2.50 અને ડીઝલમાં 1રૂપીયાનો વધારો..! આજે એક ભાઈ કહેતાં હતાં કે અર્થતંત્ર સુધારવા મોદીજી કંઈક મોટું કરવાના છે.’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં મહિલાઓ સાથે આ પ્રકારે પરેશાન કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Wasim Zaman નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.‘The situation of Muslims women in india right now . Where is Muslim Ummah, where is Peacekeepers. Our sisters are put to disgrace mercilessly, they hurting thier faith Two Nations Theory still alive #PrayForKashmir  #KashmirBleedsUNsleeps  #HumanRightsWatch’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા દિવાળી પર્વ પર ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો…? જાણો શું છે સત્ય………

Vinaya Dalal નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર અને ફોટો સાથેનો એક લેટર પણ શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. અને 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર નાગાલેન્ડને અલગ પાસપોર્ટ અને અલગ ઝંડાની માન્યતા આપવામાં આવી….? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘नागालैन्ड को धीरे से अलग झंडा और पास पोर्ट की अनुमति देकर…कश्मीर में अखंड भारत का नाटक खेला जा रहा है।’ લખાણ હેઠળ સેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ […]

Continue Reading

શું ખરેખર ચીન-પાકસ્તાન વચ્ચે 880 કિમિનો માર્ગ બનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય………

Sharif Ahmad Khan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘The 880 km highway between China and Pakistan, built within a record period of only 36 months, is now open to the public. See what it looks like’ શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ દ્વારા ASIના પૂર્વ ડાયરેક્ટર કે.કે.મોહમ્મદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય………

Vishnubhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 86 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 16 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,  ASIના પૂર્વ ડાયરેક્ટ […]

Continue Reading

શું ખરેખર આ ફોટો જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા પછીના છે….? જાણો શું છે સત્ય………

ALONE BUT HAPPY નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘નવા કાશ્મીર ની કેટલીક મન મોહી લેતી તસવીરો.’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 160 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર મુઝફ્ફરપુરમાં પાણી લઈ જઈ રહેલા કવાડિયો પર હુમલો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય………

Neha Patel નામના ફેસબુક યુઝર તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘आज मुजफ्फरपुर जिले के दामोदरपुर ईदगाह चौक पर जल लेकर जा रहे कावड़ियों पर हमला मुजफ्फरपुर कांवड़ियों पर हमला।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 120 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર સોમનાથ મંદિર પાસેના ત્રિવેણી સંગમની આ ઘટના છે.? જેમાં મહિલાનું મોત થયુ છે…..? જાણો શું છે સત્ય………

News of Paddhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*ત્રિવેણી સંગમ સોમનાથ મંદિરની બાજુમાં તંત્રની બેદરકારીને લઇને યાત્રાળુ મહિલા મૃત્યુ ને ભેટી વધારેમાં વધારે શેર કરો જેથી તંત્ર જાગે *વધુ અપડેટ માટે પડધરી યુ ટ્યુબ ચેનલ ને સબક્રાયબ કરો અને આ વિડીયો ને તમારા વોટ્સઅપ ગ્રુપ માં […]

Continue Reading

શું ખરેખર હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ ઘુસ્યા….? જાણો શું છે સત્ય………

Jaydeepkumar Kelaiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આંતકવાદીઓ હાલમાં કાશ્મીરમાં […]

Continue Reading

શું ખરેખર ઈન્ડિયા ગેટ પર 95300 વ્યક્તિના નામ લખાયા છે.? જેમાંથી 61945 મુસ્લિમોના નામ છે….? જાણો શું છે સત્ય………

Aarif Khan Gabbar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*સનસનાટી સનસનાટી સનસનાટી* *સંજય ગઢીયા તરફથી રૂપીયા 11,111 નું ઈનામ જાહેર.* *દીલ્હી નાં ઈન્ડિયા ગેટ પાસે હીન્દુસ્તાન ને આઝાદી અપાવનાર 95,300 વ્યક્તિ નાં નામ લખેલા છે.* *આમાં થી 61,945 નામ મુસ્લિમ સમુદાય નાં વ્યક્તિઓ નાં છે.* *સંજય ગઢીયા […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા માનસરોવરની યાત્રા માટે વિઝા આપવાનું બંધ કર્યુ….? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમનો અભિપ્રાય આપ્યો હતો. 1 વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર ડો.મનમોહન સિંઘ દ્વારા આ પ્રકારે નિવેદનો આપવામાં આવ્યા હતા….? જાણો શું છે સત્ય………

Wasim Shaikhનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી,‘1 साल बाद पता चलेगा नोटबन्दी कीतनी घातक है -डॉ मनमोहनसिंह 6 महीने बाद पता चलेगा 370 & 35A का फैसला कितना घातक है -डॉमनमोहनसिंह’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ […]

Continue Reading

શું ખરેખર કૌભાંડ આચરવા માટે ઘઉંની ગુણીને પાણી છાંટવામાં આવી રહ્યું છે….? જાણો શું છે સત્ય………

માથા ભારે ગુજરાતી – ગુજરાતી હોય તો પેજ લાઈક કરો નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘રૂપીયા આમ કમાવાય બનો કરોડપતિ ઘઉં ના ગોડાઉન માં પાણી છાંટી આચરાશે કૌભાંડ? વરસાદ માં ઘઉં પલળી ગ્યા બોલી વસૂલાશે રકમ સેર કરો અટલે બીજા જોશે વિકાસ (આ સ્ટોરી કોય નય બતાવે […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા સુષ્મા સ્વારાજ માટે આ પ્રકારે ટ્વીટ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય…..

Dinesh Kothari નામના ફેસબુક યુઝર દ્વારા Marwari in Kolkata નામના પેજ પર 7 ઓગસ્ટ 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘राहुल गांधी ने सुषमा स्वराज के निधन पर ट्वीट कर उनके परिवार और उनके चाहने वाले सभी लोगों को दे डाली श्रद्धांजलि… इसको श्रद्धांजलि देने का भी ज्ञान नहीं है…?अब दुनिया इसको क्या कहैआप ही […]

Continue Reading

શું ખરેખર વડોદરામાં 200 રૂપિયા લીટર દૂધ વહેચવામાં આવ્યુ હતુ…..? જાણો શું છે સત્ય…..

Milan Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘વડોદરામાં 200 રૂપિયા લીટર દૂધ વેચાયું’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 934 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 38 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 704 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર આ વિડીયો વડોદરાની વિશ્વામિત્રી નદીનો છે…..? જાણો શું છે સત્ય…..

તમે વાંકાનેર ના છો ? તો આ પેજ Like કરો નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘વિશ્વામિત્રી વડોદરા નદીમાં મગર કેટલા છે જોઈ લેજો’  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 56 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા તેમજ 4200 […]

Continue Reading

શું ખરેખર BSF દ્વારા 4000 ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય…..

Voiceless – An Animal Protection Organization, silliguriનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘A Big nd exclusive News: BSF rescued more than 4000 cattles in India Bangladesh border, all these cows has been smuggled bt our BSF jawans rescued all cattles and also arranged fooding for all cattles….. Hatsoff to […]

Continue Reading

શું ખરેખર આ વિડિયો રાજકોટની ગોંડલ ચોકડીનો છે અને રસ્તો ખરાબ છે….? જાણો શું છે સત્ય…..

ગુજ્જુ કલાકારોની મોજ – લાઈક અને શેર જરૂર કરીયે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘રાજકોટ-સ્માર્ટ સીટીમાં રાજકોટમાં વરસાદ પડતાં ગોંડલ ચોકડી ખાતે વાહનનો ડિસ્કો કરતા નજરે પડ્યા, NHAI ના અધિકારીઓ જોઈ રહ્યા છે ડિસ્કો,વાહનચાલકો થઈ રહ્યા છે પરેશાન’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 110 લોકોએ […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ શરૂ કર્યો….? જાણો શું છે સત્ય…..

Vishal Rajgor નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘कश्मीर मे प्रसाद बटना शुरू .शठं प्रति शाठ्यम् ।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 34 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ભાવનગરમાં આ મંદિર આવેલુ છે…? જાણો શું છે સત્ય…..

Abtak Media નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોઓ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભાવનગરમાં આવેલા […]

Continue Reading

શું ખરેખર પૌત્રીને ખબર ન હતી કે તેના દાદી વૃધ્ધાશ્રમમાં રહેવા ગયા છે, તેના માતા-પિતાએ ખોટી બોલ્યુ હતુ…?

Gujarati bol balaનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, પોસ્ટમાં એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, અને જેમાં લખવામાં આવ્યુ હતુ કે,‘રૂંવાડા ઊભા કરે એવી ઘટના 14 વર્ષની દીકરી એની સ્કૂલ-ટ્રીપમાં વૃધ્ધાશ્રમ ગઈ અને એને ત્યાં એના દાદી મળ્યા, (માતા-પિતાએ એવું કહ્યું હતું કે એ કોઈ સગાને ત્યાં […]

Continue Reading

શું ખરેખર ચીન સરકાર દ્વારા ઈસ્લામી પ્રતિકોને નષ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

Gujarat Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘તમામ ઇસ્લામી પ્રતીકો નષ્ટ કરી નાખો : ચીનની સરકારનો નવો આદેશ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 851 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 177 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 82 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર જય શ્રી રામ ન બોલતા મુસ્લીમ ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

Jamiat Youth Club Banaskanthaનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 128 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 15 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 87 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર જામનગરમાં તમાકુમાં ઝેરી પદાર્થ આવતી 25-30 લોકોના મૃત્યુ થયા છે..? જાણો શું છે સત્ય…..

Jayshree Kalyani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘સાવધાન જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં પાનની દુકાન તમાકુમાં ઝેરી પદાર્થ આવતા 25 થી 30 લોકોના મૃત્યુ થયેલ છે જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે સવાર સવારમાં દુકાનદાર પણ ગાયબ થઇ ગયેલ છે ભાઈઓ આ મેસેજને આગળ મોકલો […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંઘ સરકારે મુકેશ અંબાણીને 1200 કરોડનો દંડ ફટકાર્યો અને મોદી સરકારે તેને માફ કર્યો…?

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘मनमोहन सिंह सरकार द्वारा 2011 मे मुकेश अंबानी पर लगायेंपेनाल्टी 1200 करोड को मोदी ने माफ किया।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 310 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર આગ્રામાં ભાજપાના ધારાસભ્યની પત્ની સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ…? જાણો શું છે સત્ય….

Nirav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 130 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 1825 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આ હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આગ્રા(પુર્વ)ના ભાજપાના […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 206 લોકોઓ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 86 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર યુપીમાં છેલ્લા બે મહિનામાં આ પ્રકારે ગુનાખોરી થઈ છે..? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા  તારીખ 3 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कौन कहता है #यूपी_में_क्राइम_ज्यादा_है? दो महीने में मात्र #729_मर्डर, #803_रेप, #799_लूट व #2682_किडनैपिंग ही हुये।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 250 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 107 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ભૂમિ પેડનેકર 1 કલાક પણ સેક્સ વગર નથી રહી શકતી…? જાણો શું છે સત્ય…..

Patidar Live News Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આ બોલીવુડ અભિનેત્રી કર્યો ખુલાસો,કલાકથી વધારે સેક્સ વગર નથી રહી શકતી’શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 162 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, અને 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ધાર્મિક જાનીના ડોક્યુમેન્ટ હાલમાં જ મળી આવ્યા છે….? જાણો શું છે સત્ય…..

Hasam Ghumra નામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘Mo 98987 84398‬: આ ભાઈ ના કાર્ડ સિદ્ધપુર ખાતે જડેલ છે‪98987 84398‬: તો જામનગર નું કોઈ ગ્રુપ હોય તો એમાં પોસ્ટ કરો’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 20 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકો દ્વારા તેમના […]

Continue Reading

શું ખરેખર ભાવનગર – અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે….?જાણો શું છે સત્ય…..

Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાવનગર થી અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે. રાજધાની,તન્ના તથા S.T. ની તમામ બસો પરત ફરેલ છે.અને ફેદરા, લોલિયા,ધોલેરા,પીપળી, ધોળકાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મહેરબાની કરીને જે લોકો અમદાવાદ તરફ કે બગોદરા તરફ આવનાર લોકોને પરત ફરવા જણાવવામાં […]

Continue Reading

શુંખરેખર યદુરપ્પાને અટલજીએ ભાજપા માંથી કાઢી મુક્યા હતા…? જાણો શું છે સત્ય…….

ભેંસાણ નો રોચલ પાટીદાર નામના ફેસબુક યુઝર દ્વારા Hardik Patel Fans Clubનામના ફેસબુક પેજ પર તારીખ 27 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘अटलजीनेभ्रष्टयेदुरप्पाकोCMपदऔरBJPसेनिकालाथा,मोदीनेपुनःBJPमेलियाभ्रस्टतरीक़ेसेपुनःCM बनायासच्ची_श्रद्धाजंलिअटलजीको’લખાણ સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 212 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 100 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સરકારે જીઓ યુનિવર્સિટીને 1000 કરોડ રૂપિયા ફાળવ્યા….?જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 281 લોકો દ્વારા પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 198 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર આ ચંદ્રયાન-2ની પૂજા સમયે લેવાયેલી ફોટો છે..? જાણો શું છે સત્ય…..

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “कर्मकाण्ड को ढोंग ढकोसला कहनेवाले के मुँह पर जोरदार तमाचा लगाते हुए हमारे चन्द्रयान -2 के वैज्ञानिकों के समूह ने प्रक्षेपण से पूर्व पूजा-पाठ किया। साथ ही ISRO द्वारा किसी भी प्रक्षेपण से पूर्व उसका प्रतिरूप वेंकटेश्वर मंदिर में […]

Continue Reading