શું ખરેખર અમદાવાદની સાબરમતી નદી માંથી કોરોના વાયરસ મળી આવ્યો…? જાણો શું છે સત્ય…

IIT ગાંધીનગર દ્વારા કરાયેલા સંશોધનનાં તારણોએ તાજેતરમાં હેડલાઇન્સ બનાવી છે અને બધે જ ભારે ગભરાટ ફેલાયો હતો. આ સંશોધનને ટાંકીને, ન્યૂઝ મિડિયા વેબસાઇટ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે, વૈજ્ઞાનિકોને ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પાણી માંથી “કોરોના વાયરસ” મળ્યો છે. આને લીધે સોશિયલ મિડિયા પર “કોરોના વાયરસ પીવાના પાણીમાં મળી આવ્યો છે” તેવા દાવાઓ […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતાઓ દ્વારા બંગાળની હિંસા રોકવા ધરણા કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો વિજય થયો છે ત્યારે આ પરિણામો બાદ બંગાળમાં હિંસા ફાટી નીકળી હોવાના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે બંગાળ બચાવવા માટેના બેનરો સાથેનો ભાજપના નેતાઓનો એક ફોટો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર બજારમાં વેચાતા સર્જીકલ માસ્કમાં કીડા હોય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સર્જીકલ માસ્કનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સર્જીકલ માસકમાં કીડા હોય છે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં માસ્કને ગરમ કરતાં જે કાળા રંગના […]

Continue Reading

કોરોના માટેની ફાઈઝર વેક્સિન ચાઈનાની બનાવટ હોવાના દાવા સાથે વેક્સિનનો ખોટો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય….

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હવે તેના માટેની વેક્સિનની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વાયરસની વેક્સિનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો કોરોનાની વેક્સિન ફાઈઝરનો છે અને તે ચીનની બનાવટ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, રામમંદિર પર ફેંસલોઃ આપનાર જજ રંજન ગોગોઈ શિલાન્યાસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો આ કોરોના પણ પકડી પકડી ને શોધતો લાગે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રામ મંદિરનો ચુકાદો […]

Continue Reading

શું ખરેખર મુંબઈમાં કોરોના વાયરસના દર્દીઓની અંગ તસ્કરી થઈ રહી છે…? જાણો શું છે સત્ય…

Amit Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 20 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #कोरोना के नाम पर नया घोटाला* *भायंदर के गोराई मे पिछले दिनो कोई केस नही था,एक व्यक्ति को हल्का बुखार,सर्दी खाँसी हुई तो चेक करवाने गया* *उसे जबरदस्ती भर्ती करके रिपोर्ट […]

Continue Reading

બિહારમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું એ માહિતી એક અફવા… જાણો શું છે સત્ય…

TV9 Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 29 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોનાના કેસ વઘતા બિહારે લોકડાઉન લંબાવ્યું, 1થી 16 ઓગસ્ટ સુધી લોકડાઉન રાખવા નિર્ણય. પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બિહારમાં કોરોનાના કેસ વધતાં લોકડાઉન 1 થી 16 […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો… જાણો શું છે સત્ય…

Naeem Metar નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બ્રેકીંગ ન્યુઝ : અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટીવ ……. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ પોસ્ટને 28 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે…? જાણો શું છે સત્ય…

Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સુરત ના એકતા ટ્રસ્ટ વાળા કહે છે કોવિદ 19 ની રોજ ની 60 થઈ 70 લાશો આવે છે… વિચાર કરો ગુજરાત નો રોજ નો આંકડો કયો છે?સરકાર લોક ડાઉન,અન લોક 1 […]

Continue Reading

શું ખરેખર ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસ માટેની ઘરેલુ મેડિકલ કીટ અંગેની માહિતી આપવામાં આવી..? જાણો શું છે સત્ય…

भूषण बी वैष्णव નામના ફેસબુક યુઝર દ્વારા 13 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોવિડ મેડિકલ કીટ ઘરે આવશ્યક:  1. પેરાસીટામોલ 2. માઉથવોશ અને ગારગેલ માટે બીટાડિન 3. વિટામિન સી અને ડી 3 5. બી સંકુલ 6. વરાળ માટે વરાળ + કેપ્સ્યુલ્સ 7. ઓક્સિમીટર […]

Continue Reading

અમિતાભ બચ્ચનનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

EChhapu નામના ફેસબુક પેજ દ્વારા 12 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોનાની સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા બાદ અમિતાભ બચ્ચનનો નાણાવટી હોસ્પિટલ તેમજ દેશના તમામ ડોક્ટરો અને નર્સો માટેનો આભાર સંદેશ! #AmitabhBachchan #NanavatiHospital #IndiaFightsCorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર જાવેદ હૈદર નામનો કલાકાર જીવન ગુજરાન માટે શાકભાજી વેચી રહ્યો છે…? જાણો શું છે સત્ય…

Gujaratimidday.com નામના ફેસબુક પેજ દ્વારા 29 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક આર્ટિકલ મૂકવામાં આવ્યો છે જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ‘ગુલામ‘માં આમિર ખાન સાથે કામ કરી ચૂકેલા જાવેદ હૈદર શાકભાજી વેચવા મજબૂર, વીડિયો વાયરલ… #JavedHyder #TikTokVideo #ViralVideo #CoronaVirusEffect #MidDayGujarati. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

દવાઓને મંજૂરી આપનાર આયુષ મંત્રાલયના મુલ્લિમ વૈજ્ઞાનિકોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Milan Parikh નામના ફેસબુક યુઝર દ્વારા 26 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, आयुष मंत्रालय में दवाईयों पर रिसर्च और अप्रूवल देने वाले साइंटिफिक पैनल के टॉप 6 साइंटिस्टों का नाम पढ़िए •असीम खान •मुनावर काजमी •खादीरुन निशा •मकबूल अहमद खान •आसिया खानुम •शगुफ्ता परवीन. […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવની દવા કોરોનિલને આયુષ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…

Jashvant Raval નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બાબા રામદેવની કોરોનીલ દવાને આયુષ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. ગઈકાલથી વિરોધમાં ઉછળેલા લોકોએ પોતાના ઘરે શોકસભા કરી લેવી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મુસ્લિમો દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય…

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મીયાભાઈ નહીં સુધરે કોરોના વાયરસ ફેલાવવા છિકો ખાય છે બોલો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુસ્લિમ ભાઈઓ દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે. […]

Continue Reading

ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા 53000 કરોડ રૂપિયાના નિવેદનને માત્ર 53 કરોડ રૂપિયાનું ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યું છે….? જાણો શું છે સત્ય…

Jayul Surti નામના ફેસબુક યુઝર દ્વારા 31 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટા ભાઈ કહે છે 53 કરોડ રૂપિયા 41 કરોડ લોકોના ખાતાં માં નાખ્યાં તો દરેક ના ખાતામાં માત્ર 1.29 રૂપિયા આપ્યા સરકારે કે પછી આમાં પણ ફેકમ ફેક છે. આ પોસ્ટમાં […]

Continue Reading

2019 નો જૂનો ફોટો પ્રિયંકા ગાંધી દ્વારા પ્રવાસી મજૂરો માટે ઉપલબ્ધ કરવામાં આવેલી બસોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mehul Priyadarshi  નામના ફેસબુક યુઝર દ્વારા 18 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શ્રીમતી પ્રિયંકા ગાંધી એ ઉત્તરપ્રદેશ ની બોર્ડરે પ્રવાસી મજદૂરો ને ઘરે જવા ૧૦૦૦ બસો મૂકી,પણ યોગી સરકાર બસો ચલાવવાની પરમિશન નથી આપતી, મજદૂર વિરોધી યોગી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો […]

Continue Reading

લોકડાઉન 5.0 કડક નિયમો સાથે 1 જૂનથી લાગૂ થશે એ માહિતીને મુખ્યમંત્રીએ ગણાવી અફવા… જાણો શું છે સત્ય…

Khissu  નામના ફેસબુક પેજ દ્વારા 27 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન 5.0આવી રહ્યું છે હશે કડક નિયમો #Lockdown4.0 #khissu #Yojna #News #Tech #gujrati. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1 જૂનથી કડક નિયમો સાથે લોકડાઉન […]

Continue Reading

શું ખરેખર દલિત મહિલા દ્વારા બનાવવામાં આવેલા ભોજનને કામદારો દ્વારા નકારવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Banty Dhodia નામના ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “મધ જેવું મીઠું પરિણામ જોઈતું હોય તો મધમાખી જેવો સંપ રાખવો જરૂરી છે” વતન જતા મજૂરોને સારું ખાવાપીવાનું મળતું નથી ને તેઓ રડતા રડતા હજાર બારસો કીમી ચાલતા જઇ રહયા છે, […]

Continue Reading

કોરોના વાયરસના લોકડાઉનને લઈ ICMR નામે ખોટો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

C.r. Paatil  નામના ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન હોય કે ના હોય : આવનારા છ મહિના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૂચવેલી આટલી કાળજી તો લેવી જ જોઇએ. 1. બે વર્ષ સુધી કોઇપણ વિદેશ પ્રવાસ ના […]

Continue Reading

જૂના ફોટો કોઈમ્બતૂરથી ઉટી રસ્તા પર તાજેતરના લોકડાઉનના ફોટોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

CA Dharmesh Tamakuwala નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #કોરોનાની #પોઝિટિવ #Effect…… કોઇમ્બતુરથી ઉટી (Ooty) જતા રસ્તા પર તેના મૂળ માલિકોએ કબ્જો જમાવ્યો છે. માણસોના ત્રાસથી મુક્ત પક્ષી અને પ્રાણીઓ…… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો અમેરિકાના વોલમાર્ટનો છે…? જાણો શું છે સત્ય…

‎‎Shailesh Kabariya નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જુવો અમેરિકા માં વોલમાર્ટ આગળ લાગી લાઈનો. આપણા ત્યાં નાની નાની કરિયાણાની દુકાનો હોવાથી આવી પરિસ્થિતિ નથી .જુવો અમેરિકનો ની દશા એટલે આવા મોલ માં ખરીદી બંધ કરો. આ પોસ્ટમાં એવો […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીને કોરોના ટાસ્ક ફોર્સના લીડર તરીકે નીમવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

‎‎Porbandar Samachar1 નામના ફેસબુક પેજ દ્વારા 8 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, USA & UK અને બીજા 16 દેશો દ્વારા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી ને વર્લ્ડ ના કોરોના ટાસ્ક ફોર્સ ના લીડર તરીકે નીમવામાં આવ્યા… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

આજ તક ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Sahir Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમને કોક તો સમજાવો 135 કરોડ દેશ નિ સંખ્યા છે અને 160 કરોડ મજદૂર ને કોરોના સનકટ👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દેશની વસ્તી 135 […]

Continue Reading

શું ખરેખર જયપુરમાં સાધુના ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયું…? જાણો શું છે સત્ય…

Bipin Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જયપુર માં એક હિન્દૂ સાધુની ચીલમ પીવાની ટેવ થી 300 થી વધુ લોકો કોરેન્ટાઇન. સાધુ કોરોના પોઝિટિવ છે. સાધુ નો ડેરી નો બિઝનેસ છે અને 50 થી વધુ પરિવારો ને […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને કારણે ઓસ્ટ્રેલિયાના મોલમાંથી ચીની લોકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

CN24NEWS  નામના ફેસબુક પેજ દ્વારા 15 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શતુઆત થઈ ચૂકી છે….. ઓસ્ટ્રેલિયા ની સુપર માર્કેટ માં એક ચીની ગ્રાહક ને રીતસર મોલ ની બહાર કાઢ્યો….. આપડા ભારત ના તમામ વેપારી ઓ એ હવે ચીન પાસે થી વસ્તુ ખરીદવાની […]

Continue Reading

શું ખરેખર પોરબંદરના યુવકે કોરોના વાયરસની દવા શોધી કાઢી…? જાણો શું છે સત્ય…

‎‎Lucky Vaghela નામના ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પોરબંદરના વિસાવાડા ગામના યુવાન રાજુભાઇ કેશવાલાયે દાવો કર્યો કે કોરોનાની દવા મે ગોતી લીધી છે પણ મારી શરતો સરકાર પહેલા સ્વીકારવા તૈયાર થાય તો બતાવીશ shere kare bhai log. આ પોસ્ટમાં […]

Continue Reading

હાજીપુર જેલમાં પોલીસ મોકડ્રીલનો વીડિયો કોરોના વાયરસના સંક્રમણના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Tikendra Shanabhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 27 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાજીપુર જેલ ના પોલીસ કોન્સ્ટેબલ ની શું હાલત થઇ છે. જૂઓ જરા કોરોના વાયરસ ને જે લોકો મજાક(હળવાસ) માં લઈ રહ્યાં છે તે ધ્યાન થી જૂઓ. હજૂ સમજી જાવ કોરોના […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને કારણે પૂણેની ડોક્ટર મેઘા વ્યાસનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…

Jiten Patel‎  નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ Sara suvichar નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આપણાં સત્સંગી હરિભક્ત ડૉ. મેઘા વ્યાસ (પૂણે) કોરોના દર્દી ની સારવાર કરતાં તેઓ પણ કોરોના થી સંક્રમિત થતાં તેઓનું મૃત્યુ થયું હતું ડૉ. મેઘા વ્યાસ […]

Continue Reading

શું ખરેખર ભારત દ્વારા હાઈડ્રોક્સિક્લોરોક્વિનના સપ્લાય કરવા પર અમેરિકી વિદ્યાર્થીઓએ અભિવાદન માટે ગાયું ભારતીય રાષ્ટ્રગાન…? જાણો શું છે સત્ય…

‎Jignesh Shah‎  નામના ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2020 ના રોજ GUJARATI RECEPIES નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, Put together by USA students to Thank India for supply of Hydroxichloriquin 🙏👍👌. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દ્વારા અમેરિકાને હાઈક્સિક્લોરોક્વિન નામની […]

Continue Reading

કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટીશ મહિલાનો વીડિયો સુરતની મહિલાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Ahmedabad Updates‎  નામના ફેસબુક ગ્રુપ દ્વારા 20 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, सूरत में लंदन से लौटी पारसी युवती रीता बचकानीवाला ने लोगों को जागरूक करने के लिए एक अत्यंत साहस का काम किया है और आईसीयू से अपना एक वीडियो बनाकर डाला […]

Continue Reading

બ્રાઝીલનો વીડિયો ઈટાલીમાં લોકડાઉનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Gaurang Banker‎  નામના ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2020 ના રોજ Sara suvichar એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ઇટાલી ના લોકડાઉન નો વિડીયો છે..બસ આમજ ગુજરાત અને ભારત મા પોલીસે કરવાની જરૂર છે… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઈટાલીમાં કરવામાં આવેલા […]

Continue Reading

શું ખરેખર ખોટા સમાચાર રોકવા માટે સરકાર તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરી રહી છે…? જાણો શું છે સત્ય…

‎Dhaval Trivedi‎   નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ દિલ નું નજરાણું નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *વોટસઅપ ગૃપ કે પર્સનલ મોકલેલ મેસેજ મા √ ની નીશાની શું સુચવે છે તેની સમજણ નીચે મુજબ છે.* ======================= 1. એક √ = Massage મોકલ્યો. […]

Continue Reading

WHO દ્વારા કોબીજમાં કોરોના વાયરસ હોવા અંગે કોઈ જ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો… જાણો શું છે સત્ય…

Jagruti Patel નામની ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 🥬કોબી🥬 શક્ય હોય તો ખાશો નહીં ઓકે તમે સાંભળ્યું ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ કોબીમાં સૌથી વધુ સમય રહે છે. જ્યાં પણ આ વાયરસ બાકીની જગ્યામાં 9-12 કલાક રહે છે, […]

Continue Reading

શું ખરેખર ભારતીય આર્મી દ્વારા રાજસ્થાનના બાડમેર ખાતે 2 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બાંધવામાં આવી…? જાણો શું છે સત્ય…

We love Surat. નામના ફેસબુક પેજ દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 👆This is a 1000 bed with 100 ventilator hospital bed set up by our Army in Barmer Rajasthan in 2 days for fighting Corona virus. We shared the 1000 […]

Continue Reading

સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કેન્ડેય કાત્જુ દ્વારા ડિસેમ્બર 2019 માં આપવામાં આવેલું નિવેદન હાલમાં થયું વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ  નામના ફેસબુક પેજ દ્વારા 6 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રના ફોટોમાં એવું લખવામાં આવ્યું હતું કે, મુસ્લિમોને બલિનો બકરો બનાવી ભાજપે તેની બધી નિષ્ફળતાઓ માટે બહાનું શોધી કાઢ્યું : કાત્જુ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સમગ્ર […]

Continue Reading

પોલીસ પર થયેલા હુમલાના જૂના ફોટો મુઝફ્ફરનગરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર થયેલા હુમલાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Vadodariyu નામના ફેસબુક પેજ દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, A sub-inspector and three constables were injured when some people attacked them while they were trying to enforce lockdown in Morna area in Muzaffarnagar. Need to Strict law 🙏🙏 🛑મિત્રો જો પોસ્ટ […]

Continue Reading

ક્રોએશિયામાં આવેલા ભૂંકંપના ફોટો ઈટલીમાં કોરોના વાયરસના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

हम हैं गुजरात  નામના ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઇટલીની હાલત આવી છે અત્યારર.. પ્લીઝ બધા ધ્યાન રાખજો.. નિયમોનું પાલન કરીએ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈટલીમાં કોરોના વાયરસના કારણે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. […]

Continue Reading

બેંગ્લોરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Mitesh Khilwani નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં […]

Continue Reading

વેનેઝુએલાના જૂના ફોટો ઈટલીની શેરીઓમાં લોકોએ ફેંકેલી નોટોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

हम हैं गुजरात  નામના ફેસબુક યુઝર દ્વારા 1 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઇટાલીના સૌથી ધનિક લોકોએ પૈસા રસ્તા પર ફેંકી દીધા અને કહ્યું, “આ આપણા ખરાબ સમયમાં ચાલ્યું નહીં, આપણે આપણા પ્રિયજનોને બચાવી શકીએ નહીં, આપણે અમારા બાળકોને બચાવી શકીએ નહીં, […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે મહામૃત્યુંજયના પાઠનો જૂનો વીડિયો ઈટલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Sanjay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇટલી મા મહામારી કોરોના ને ભગાડવા હિન્દૂ સઁસ્કૃતિ નો મા મહામૃત્યુંજય ના પાઠ કરવાનું આયોજન કરાયું… જય ભોલે 🙏🙏🙏🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસથી બચવા માટે ઈટલીમાં […]

Continue Reading

શું ખરેખર મધ્યપ્રદેશમાં સરકાર દ્વારા કરફ્યુમાં બહાર નીકળવા પર ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎Kamlesh R Parekh નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મદયપ્રદેશમા કફઁયૂદરમ્યા બહાર નિકળે તેને ગોળી મારવાનો આદેશ જુવો વીઙીયો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે દેશમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે ત્યારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા […]

Continue Reading

મક્કાનો જૂનો વીડિયો ઈરાનમાં કોરોનાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Kheraj Bhai નામના ફેસબુક યુઝર દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાન ની હાલત જુવો … સુધરી જવુ…. અત્યંત જરૂરી… આદેશ નું પાલન કરીએ….!!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈરાનમાં કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો […]

Continue Reading

જંતુ વિજ્ઞાનના પુસ્તકમાં કોરોના વાયરસના ઉપચારની માહિતી નથી આપવામાં આવી… જાણો શું છે સત્ય…

Deep Parmar  નામના ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ફોરવર્ડ કરો અને કોરોના થી બચો…  book : જંતુ વિજ્ઞાન, લેખક : રમેશ ગુપ્તા, પેજ નંબર :1072… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, લેખક રમેશ ગુપ્તાના જંતુ વિજ્ઞાનના […]

Continue Reading

શું ખરેખર દિલ્હીના ડૉ. ઉસ્માન રિયાઝનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત થયું…? જાણો શું છે સત્ય…

Munaf Radhanpuri  નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના સામે લડતા-લડતા દિલ્હીના # ડો. ઉસ્માન રીયાઝ આજ આપણી વચ્ચે નથી રહયા 😢 #એમની શહિદી દેશ હમેશાં યાદ રાખશે જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં જે […]

Continue Reading

શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન કોરોના વાયરસના કારણે દેશના લોકોને મરતા જોઈને રડી પડ્યા…? જાણો શું છે સત્ય…

Bharat Kapadia  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકો એ પિકનીક મનાવી. (બહાદુર લોકો) આજે તે બહાદુર લોકો ને દફનાવવા માટે લોકો નથી. તો ઘરે રહી ને તમારા પરીવાર ને હિંમત આપો એ તમારી અસલ મર્દાનગી હશે. આજે […]

Continue Reading

સ્પેનના એરપોર્ટ પરનો ફોટો ઈટાલીમાં મૃત્યુ પામેલા દંપતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Prakash Chuahan  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #કર_ચલે_હમ_ફિદા_જાનો_તન_સાથિયો_અબ_તુમ્હારે_હવાલે_વતન_સાથિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં દેખાતા ઈટાલીના ડોક્ટર દંપતિએ રાત દા’ડો સેવા કરીને કોરોનાના 134 દર્દીઓને બચાવ્યા હોવાનું માનવામાં આવે છે. જોખમ વચ્ચે કામ કરતા કરતા આઠમાં […]

Continue Reading

શું ખરેખર રશિયામાં જાહેર કરફ્યુ લાદવા માટે સિંહોને શેરીઓમાં છૂટા મૂકવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Pinnal Patel  નામના ફેસબુક યુઝર દ્વારા 22 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રશિયામાં સરકારે શેરીઓ માં સિંહ છુટા મૂક્યા. હવે ત્યા કોઈ ઘર બહાર નીકળતા નથી. મોદી સાહેબ આવું કંઈ કરે એ પેલા સમજી જાવ. #JANTACURFUE. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર અજમેરની બકરા મંડીમાં બકરીઓમાં જોવા મળ્યો કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

राहुल जरीवाला‎ નામના ફેસબુક પેજ દ્વારા 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લો કોરોના વાઇરસ બકરી માં આવી. ગયો છે તો મટન ખાવા નુ બંધ કરો સુરતી લલાઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અજમેરનો છે. […]

Continue Reading

શું ખરેખર અમૂલ ડેરી દ્વારા કોરોના વાયરસને કારણે અચોક્કસ મુદત સુધી ચિલીંગ સેન્ટર બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Manish Vora નામના ફેસબુક યુઝર દ્વારા 19 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અમૂલ ડેરી પ્લાન્ટ બંધ કરે છે 21 તારીખ થી અચોક્કસ મુદ્દત સુધી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે 21 માર્ચ, 2020 થી અમૂલના ચિલીંગ સેન્ટર અચોક્કસ મુદત […]

Continue Reading