શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર ફૂલ ચડાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કબર પર ફૂલ ચડાવી રહેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર ફૂલ ચડાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં રડી રહેલી મહિલા યાસીન મલિકની પત્ની છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રડી રહિલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રડી રહેલી મહિલા યાસીન મલિકની પત્ની છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રડી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર ગુજરાત ટાઈટન્સની જીત પર લોકોને ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….

છેલ્લા 70 દિવસથી ચાલી રહેલી ક્રિકેટની સૌથી ટૂર્નામેન્ટ આઈપીએલના ફાઈનલમાં રવિવારે ગુજરાતની ટીમે રાજસ્થાનને હરાવી અને ટ્રોફી પોતાના નામે કરી છે. ત્યારબાદ સોમવાર સવારથી એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “*Tata IPL* ऑफर *Gujarat Titans* को फाइनल जितने की ख़ुशी में *टाटा* दे रहा है सभी भारतीय यूजर […]

Continue Reading

શું ખરેખર આંતકવાદી યાસિન મલિકની સજા બાદ તેની પત્નીએ આપેલુ રિએક્શન છે…? જાણો શું છે સત્ય….

25 મેના રોજ કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને NIA કોર્ટે ટેરર ​​ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવવામાં આવ્યા બાદ તેની પત્ની મુશલ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મોડાસા ખાતેના પેટ્રોલપંપ પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલપંપ પર એક બાઈકમાં અચાનક લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોડાસા ખાતે એક પેટ્રોલપંપ પર બાઈકમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ભાજપના સાંસદ રવિ કિશન આ જાહેરાત દ્વારા વીજળી કાપની નિંદા કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

દેશના ઘણા રાજ્યોમાં પાવર કટના કારણે ઈન્ટરનેટ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આમાં તમે રસ્તામાં એક હોર્ડિંગની તસવીર જોઈ શકો છો. તેમાં ઉત્તરપ્રદેશ સ્થિત ગોરખપુરના સાંસદ બીજેપી નેતા રવિ કિશનની તસવીર છે અને તેઓ હોટસ્ટાર કંપનીની જાહેરાત કરી રહ્યા છે.  જે હોર્ડિંગમાં લખવામાં આવ્યુ છે કે, “ક્રિકેટ જોવું છે, પરંતુ પાવર કટ વારંવાર […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 8 વર્ષ જૂના વિડિયોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે…જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં ઓસ્ટ્રેલિયાના તત્કાલિન પ્રધાનમંત્રી ટોની એબોર્ટ પણ જોવા મળે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહમાં સ્વાગત કરવામાં આવતુ હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યુ તેનો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઉજ્જવલા યોજનાનો ગેસનો બાટલો લેવાની મહિલાએ ના પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન રુપે ગેસનો બાટલો આપે છે તો એ મહિલા એ બાટલો પરત કરીને પાછા પગલે ચાલતી થાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર બ્લડ ઓન કોલ નામની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, “આજથી’104’ નંબર ભારતમાં રક્તની જરૂરીયાતો માટે ખાસ નંબર બનશે. ‘બ્લડ ઓન કોલ’ સેવાનુ નામ છે. આ નંબર પર ફોન કર્યા પછી 40 કિ.મી.ની ત્રિજ્યામાં ચાર ક્લાકની અંદર રક્ત પહોંચવાડવામાં આવશે જેનો ચાર્જ 45Rs. બોટલ દિઠ અને પરીવહન […]

Continue Reading

શું ખરેખર 1098 પર કોલ કરવાથી પ્રસંગમાં વધેલું ભોજન લઈ જવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા 1098 નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના પર કોલ કરતાં તેઓ કોઈ પણ પ્રસંગમાં વધેલું જમવાનું લઈ […]

Continue Reading

સરકાર દ્વારા હાલમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા નથી….જાણો શું છે સત્ય…..

હાલમાં સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રાફિકના નવા નિયમો ના દંડની રકમ જણાવેલી છે અને જુના દંડની રકમ કરતા 30 ગણો વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા હાલમાં આ પ્રકારના નવા ટ્રાફિકના નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે અને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં જોવા મળતા શખ્સની ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક વુદ્ધ વ્યક્તિ તેમજ ત્રણ મહિલાઓ અને ઘણા બાળકો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટમાં જોવા મળતા વૃદ્ધ વ્યક્તિને ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે તેમનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર મનીષ સિસોદિયાએ ભાજપને શ્રેષ્ઠ અને AAPને સૌથી ખરાબ પાર્ટી કહી..?જાણો શું છે સત્ય….

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને એમ કહેતા સાંભળી શકો છો કે બે અઠવાડિયા પહેલા તેણે એક સર્વે કર્યો હતો. જેમાં તેમણે જનતાને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. પહેલો સવાલ એ હતો કે દેશભરમાં ગુંડાગીરી અને રમખાણો કયો પક્ષ કરે છે? તો 91% લોકોએ કહ્યું કે આમ […]

Continue Reading

શું ખરેખર ગૌવંશના 5 ટ્રકો સાથે ભાજપાના નેતા ઝડપાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આવતા થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં રાજકિય પાર્ટીઓ દ્વારા એકબીજાને ટાર્ગેટ કરીને મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એખ ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે કટિંગ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં ભાજપાના નેતા 5 ટ્રકોમાં ગૌવંશ ભરી લઈ જતા પકડાયા.” […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામમાં ધરાશાયી થયેલા પુલનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આસામ ખાતેના પુરમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધસમસતા પાણીમાં ધરાશાયી […]

Continue Reading

શું ખરેખર જ્ઞાનવાપી મસ્જિદનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તેના નામે ઘણા બધા ફોટા અને વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને એ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

45 દિવસમાં કેન્સર મટાડી દેવાની દવા મળી આવી હોવાની દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં કેન્સરના ઉપચારને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગંગાનગર ગામમાં 45 દિવસમાં ચોથા સ્ટેજનું કેન્સર મટાળી દેવામાં આવે છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

બાંગ્લાદેશના વિડિયોને ભારતનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં જ રાજસ્થાનના જોધપુરમાં ઈદના અવસર પર થયેલી હિંસાના ઘણા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક વિડિયો સામે આવ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ટ્રક પર યુવકોને લાકડીઓથી મારતા હોય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મસ્જિદ સામે ડીજે વગાળતા મુસ્લિમ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર છે…? જાણો શું છે સત્ય….

શ્રીલંકામાં પ્રદર્શન કારીઓ દ્વારા મંત્રીઓને મારમારવા સહિતના ઘણા વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ શેરીઓમાં ફાટેલા કપડા પહેરીને રખડી રહ્યો છે અને લાચારી અનુભવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા […]

Continue Reading

શું ખરેખર અસાની વાવાઝોડા દરમિયાન ઓડિશાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

ગત સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અસાની વાવાઝોડું અથડાયુ હતુ. દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન સોશિયલ મિડિયામાં ઘણા વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેમજ આ જ ભારે પવનનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર રાજપક્ષાના પુત્રની લક્ઝરી કારને આગ લગાડવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા તેના ઈતિહાસની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, સોશિયલ મિડિયા પર શ્રીલંકાના અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે.  આવો જ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે ,જેમાં લેમ્બોરગીની અને લિમોઝિન સહિત પાર્ક કરેલી લક્ઝરી કાર જોવા મળે છે. જ્યારે બીજા ભાગમાં આ તમામ કારને આગ લગાવવામાં આવી […]

Continue Reading

શું ખરેખર આસની તોફાનને કારણે શ્રીકાકુલમના સમુદ્રમાં ‘સોનાનો રથ’ તણાઈને આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ચક્રવાત “આસાની” દેશના પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને આસપાસના રાજ્યોમાં ત્રાટક્યું હતું. જેના કારણે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આસની તોફાનને કારણે શ્રીકાકુલમ ખાતે સમુદ્રના પાણીમાં ‘સોનાનો રથ’ તણાઈ આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં ડાન્સ કરી રહેલુ યુગલ ચીની રોબોટ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક યુગલને તમે ડાન્સ કરતા જોઈ શકો છો. આ વિડિયોમાં આ યુગલની આસપાસ લોકોને શુંટિગ કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં ડાન્સ કરતા યુગલ તે ચાઈનીઝ રોબોટ છે. જે ચીનના શાંઘાઈના ડિઝનીલેન્ડની […]

Continue Reading

શું ખરેખર આસામ પોલીસે અલગ રાષ્ટ્રની માંગણી માટે મુસ્લિમોને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં પોલીસ અધિકારીઓ દ્વારા અમુક લોકોને માર માર મારવામાં આવી રહ્યો છે. લોકોને ઘર માંથી બહાર પણ કાઢવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આસામમાં અલગ રાષ્ટ્રની માંગણી કરનાર મુસ્લિમો પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર અલ્હાબાદ વિશ્વવિદ્યાલય ખાતે બોંબ બનાવતાં પકડાયેલા વિદ્યાર્થીઓનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા પકડવામાં આવેલા કેટલાક લોકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અલ્હાબાદ વિશ્વવિદ્યાલય ખાતે બોંબ બનાવતાં પકડવામાં આવેલા 25 વિદ્યાર્થીઓનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેરિસ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર રઘુરામ રાજનને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમૂણંક કરાયા…? જાણો શું છે સત્ય….

આરબીઆઈના ભૂતપૂર્વ ગર્વનર અને પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેનાર રઘુરામ રાજનને લઈ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રઘુરામ રાજનની બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમણૂંક કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નદીમાં નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીના પાણીમાં નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન પોલીસના જવાન દ્વારા ઇજાગ્રસ્ત થયા નું નાટક કરવામાં આવી રહ્યું છે..?

ઈદ બાદ રાજસ્થાનનું જોધપુર ખૂબ ચર્ચામાં રહ્યુ હતુ. જોધપુરમાં થયેલા તોફાનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ વચ્ચે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ અધિકારી તેમના માથા પર રૂમાલ બાંધતો જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ અધિકારી દ્વારા […]

Continue Reading

શું ખરેખર નેપાળમાં જે લગ્નમાં રાહુલ ગાંધી ગયા હતા ત્યાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લગ્ન માટે નેપાળ ગયા હતા. દરમિયાન તેઓ એક પબમાં પણ ગયા હતા. આ મામલે તેઓને ટોણા મારવામાં આવી રહ્યા છે. આ પછી હવે એક તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં રાહુલ ગાંધી જે લગ્નમાં ગયા હતા તે લગ્નમાં બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરના મીટિંગ રૂમમાં જવાહરલાલ નેહરુની તસવીર હતી…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાનના યુરોપ પ્રવાસની એક ફોટો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ કરવામાં આવી રહી છે. તેમાં તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝો સાથે બેઠેલા જોઈ શકો છો. તેમની પાછળની દિવાલ પર પંડિત જવાહરલાલ નેહરુની તસવીર પણ દેખાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર […]

Continue Reading

શું ખરેખર કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત આપવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત રાખવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, રાજ્ય સિવિલ સર્વિસ એકેડેમી […]

Continue Reading

શું ખરેખર દેશની રાજધાની દિલ્હીમાં સેક્સ પાર્લર ખોલવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સેક્સ માર્કેટનું એક બોર્ડ દુકાન પર લાગેલુ જોઈ શકાય છે. જે વિડિયોને સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીમાં કેજરીવાલ દ્વારા સેક્સ માર્કેટ ખુલ્લુ મુકવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ દ્વારા તેમના કાર્યકર્તાને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આગામી થોડા સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ પાર્ટી દ્વારા પોતાનો પક્ષ જનતા સુધી પહોંચાડવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. તેમજ આ વચ્ચે સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે.  દરમિયાન એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલુ છે અને ચાલુ મિટિંગમાં એક નેતા અન્ય નેતાને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને તેને લઈ ઇન્ટરનેટ પર એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે મુસ્લિમ સમુદાયના લોકોને ખરાબ રીતે લડતા જોઈ શકો છો. આ વિડિયોને  શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગરમી વધાવાને કારણે ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલી ચેતવણીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાને કારણે વાહનમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરવાથી વિસ્ફોટ થઈ શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

બ્રિટનના વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂંપડપટ્ટી નથી ઢાંકવામાં આવી… જાણો શું છે સત્ય….

હાલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરની મુલાકાત કરી હતી. દરમિયાનમાં સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોરિસ જોનસનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂપડપંટ્ટીને ઢાંકવામાં આવી હોવાનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર તિરુપતિ મંદિરના પૂજારીએ એવું કહ્યું કે, મંદિરની દાનપેટીના પૈસા જગનમોહન રેડ્ડી હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વાપરે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરુપતિ બાલાજી મંદિરના મુખ્ય પૂજારી એ.પી. રમના દીક્ષિતુલુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરુપતિ મંદિરના પૂજારીએ એવું કહ્યું કે, મંદિરની દાનપેટીના પૈસા જગનમોહન રેડ્ડી હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વાપરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અર્ધસત્ય હોવાનું સાબિત […]

Continue Reading