શું ખરેખર જૂનાગઢના ગિરનારમાં આવેલા આશ્રમનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dilip Davda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જૂનાગઢ ગિરનાર જંગલ માં આવેલો પૂજ્ય કાશ્મીરી બાપુ ના અમકું આશ્રમ માં પર્વત માળા ઉપર થી વહેતું વરસાદી પાણી નયન રમ્ય દર્સ્ય જોવો મજા આવશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 78 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી છોકરી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી છે…? જાણો શું છે સત્ય…

Ravindra Barot નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રશિયાએ લોંન્ચ કરેલી કોરોનાની વેક્સીન પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી પર કરવામાં આવ્યું. ટૂંક સમયમાં સામાન્ય વ્યકિતઓ સુધી રસી પહોંચે તેવી શકયતા . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શ્રીનગરમાં લાલચોક પર તિરંગો ફરકાવતો ફોટોએ ફોટોશોપ છે….જાણો શું છે સત્ય…

રાજેન્દ્ર જોશી નામના ફેસબુક યુઝર દ્વારા B+You are not Alone નામના ફેસબુક પેજ પર તારીખ 15 ઓગસ્ટ 2020ના એક ફોટો શેર કરવામાં આવી હતી. “જય હિન્દ … મિત્રો નીચેનો ફોટો લાલચોક શ્રીનગર નો આજ નો છે ..!! .. એકવાર જરૂર જય હિન્દ થઇ જાય ** ભારત માતાના મસ્તકે ત્રિરંગો મસ્ત અદામાં લહેરાઈ રહ્યો છે … […]

Continue Reading

શું ખરેખર કેન્દ્ર સરકારે કહ્યુ છે કે ડિસેમ્બર મહિના સુધી શાળાઓ નહિં ખુલે….? જાણો શું છે સત્ય…

Rakesh Jayantilal Modi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ડિસેમ્બર મહિના સુધી શાળાઓ નહી ખૂલે – કેન્દ્ર સરકાર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણીના સંબોધન દરમિયાન રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર ન હતુ…..? જાણો શું છે સત્ય…

Sanjay Bhatiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2020ના અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મંતવ્ય ન્યુઝ ચેનલ ઉપર CM વિજય રૂપાણી સા. પ્રજાજોગ સંદેશ આપી રહ્યા હતા જેમાં ન્યુઝ ચેનલે મુકેલા રાષ્ટ્રઘ્વજ માંથી અશોક ચક્ર જ ગાયબ ટાઈમ સાંજે 7:30” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના વિમાનનો આ ફોટો છે….? જાણો શું છે સત્ય…

ભાજપનો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “साहब ने अपने लिए 8000 करोड का आलिशान प्लेन बनवाया है देश बिक रहा है पर साहब की फकीरी में कोई कमी हो तो बताना” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2100 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા કોરોનાના 125 દર્દીઓની કીડની નીકાળીને હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharatbhai Hirpara નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરા દેશ બદલ રહા હૈ નયા ભારત. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખેલું છે કે, સ્વસ્થ માણસને કોરોના દર્દી બતાવીને અત્યાર સુધીમાં 125 લોકોની કિડની નીકાળીને હત્યા કરનાર ડૉ. દેવેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો….? જાણો શું છે સત્ય…

Hind Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ ગઈકાલે કરાવ્યો હતો કોરોના ટેસ્ટ અમિત શાહ થયાં કોરોના મુકત મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડના વડાપ્રધાન કોરોના માંથી સાજા થયા બાદ હિન્દુ મંદિરે ગયા હતા….? જાણો શું છે સત્ય…

Jaswant G. Sharma નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુઝીલેન્ડ ના વડાપ્રધાન ને કોરોના માંથી સ્વસ્થ થતા ત્યાં ના એક હિન્દૂ મંદિર માં પૂજા કરવા ગયા. *ઉજ્જનવાડા* ના દેવરામભાઇ રાવલ (પંડિત) દ્વારા વિધિ સંપન કરવામાં આવી.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 103 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…? જાણો શું છે સત્ય…

Shailesh Dhameliya નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હે ભૂંડભક્તો આ હીરાલાલ એંડ કું.. નું કનેક્શન તો પાકિસ્તાન માં પણ નીકળ્યું.. બજાવ… ભૂંડભક્તો.. તાલી… આજ ઓલો હલ્કટ ગિરિરાજ સિંહ એક ટાંગ પે નાચેગા..????? . જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં […]

Continue Reading

શું ખરેખર બ્રિટનના વડાપ્રધાન દ્વારા રામ મંદિરને લઈ અભિષેક કરાયો….? જાણો શું છે સત્ય…

First Breaking નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનએ પોતાના ગૃહ મંત્રીની સાથે તેમના નિવાસસ્થાને “શ્રીરામ અભિષેક” કર્યો અને જણાવ્યું કે હું ભારતીય કલ્ચરનો બહુ મોટો ફેન છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 6 […]

Continue Reading

બિહારના IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મૂકવામાં આવ્યા એ માહિતી અફવા… જાણો શું છે સત્ય…

Praveen Monpara નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મોટાભાઈ का बड़ा धमाका ✌️💪 BMC એ કોરનटैन કરેલ IPS વિનય તિવારી CBI માં ડેપ્યુટેશન પર!✌️💪 બોલીવૂડ સફાઈ ✌️. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં […]

Continue Reading

શું ખરેખર દીવ પેટ્રોલ પંપમાં લાગેલી આગના સીસીટીવીનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Sandesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જો તમે પણ પેટ્રોલ પંપ પર આ રીતે ભરાવો છો પેટ્રોલ, તો ધ્યાન રાખજો જો તમે પણ પેટ્રોલ પંપ પર આ રીતે ભરાવો છો પેટ્રોલ, તો ધ્યાન રાખજો ક્યાક વિસ્ફોટ ના થઇ જાય. જુઓ દીવના પેટ્રોલ પંપનો વીડિયો” શીર્ષક હેઠળ […]

Continue Reading

શું ખરેખર આ લેઝર શોનું હાલમાં અયોધ્યા ખાતે આયોજન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Gujju Waves નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેસ્ટ લેસર શો રામ નગરી અયોધ્યા માં” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં […]

Continue Reading

વાઈસ એડમિરલ ગિરિશ લૂથરાએ ગાયેલા ગીતનો વીડિયો કેપ્ટન દિપક સાઠેના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Bhatt Chetna નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મી.કેપટન દિપક વસંત સાઠે કે જેઓ ગઈ કાલે કેરળ વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામ્યા છેતેમના દ્વારા ગવાયેલું સુંદર ગીત… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ભાજપના 21 નેતાઓ TMC માં જોડાયા…? જાણો શું છે સત્ય…

Meet Patel નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, *બંગાળ ની દીદી તો મોટાભાઇ ની પણ દાદી નીકળી…* *બંગાળ મા 4સાસંદ,1ધારાસભ્ય અને 16પાર્ષદ BJP માથી TMC મા જોડાયા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બંગાળમાં ભાજપના 4 સાંસદ, 1 […]

Continue Reading

પાકિસ્તાનના કરાંચી ખાતે ગટરમાં પડી ગયેલા બાળકનો વીડિયો મુંબઈના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Gujarati Mavo નામના ફેસબુક પેજ દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મુંબઈ ની ખુલ્લી ગટર મા બાળક નું મૃત્યુ….  #MumbaiRains #mumbai. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈ ખાતે ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનો છે જેનું […]

Continue Reading

ચેન્નાઇનો સ્કેટિંગનો જૂનો વીડિયો મુંબઇના છોકરાના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

Yusuf Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મેં ચા બેચને વાલે 7 વર્ષ એ જમાલ મલિક ને કમાલ કર દિયા, એક વાર ઉસકા ટેલન્ટ જરૂર દેખીયે मुंबई में चा बेचने वाले 7 वर्ष ये जमाल मलिक ने कमाल कर दिया, एक बार उसका टैलेंट […]

Continue Reading

શું ખરેખર ભારે વરસાદના કારણે મુંબઈના સિલિંક પર પાણી ભરાયા..? જાણો શું છે સત્ય…

City News Rajkot live નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈમાં ભારે વરસાદ થી ચારે તરફ પાણી પાણી ફરી વળ્યાં, સીલિંક ખાતે પાણી ભરાયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1200થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર કોલક્તાના કારિગર દ્વારા આ ગામ તૈયાર કરવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

Samast Gujarat Prajapati Yuvak Mandal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કલકત્તાના એક કુંભારે મૂર્તિનું આખું ગામ વસાવ્યું ફક્ત શ્વાસ આપવાનું ભૂલી ગયા મેં આટલો સારો વીડિયો ક્યારેય જોયો નથી તમે પણ જુઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 65000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, રામમંદિર પર ફેંસલોઃ આપનાર જજ રંજન ગોગોઈ શિલાન્યાસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો આ કોરોના પણ પકડી પકડી ને શોધતો લાગે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રામ મંદિરનો ચુકાદો […]

Continue Reading

શું ખરેખર મુંબઈમાં કોરોના વાયરસના દર્દીઓની અંગ તસ્કરી થઈ રહી છે…? જાણો શું છે સત્ય…

Amit Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 20 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #कोरोना के नाम पर नया घोटाला* *भायंदर के गोराई मे पिछले दिनो कोई केस नही था,एक व्यक्ति को हल्का बुखार,सर्दी खाँसी हुई तो चेक करवाने गया* *उसे जबरदस्ती भर्ती करके रिपोर्ट […]

Continue Reading

શું ખરેખર રાફેલ ભારતમાં આવ્યા બાદનો આ વિડિયો છે…..? જાણો શું છે સત્ય…

Sumit Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાફેલનુ ભારતમાં આગમન થયા બાદનો આ વિડિયો છે.” […]

Continue Reading

શું ખરેખર વીએચપીના કાર્યકરો ગૌતસ્કરીમાં પકડાયા છે….? જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસંણુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “VHP ભાજપ સંઘ કાર્યકર્તા ગૌ તસ્કરી કરતા પકડાયા, જનતા સમજે મૂર્ખ બની વોટ દીધા જોઈ લો તમારી સામે.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 478 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 14 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર કાનપુર પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ બકરીને ગિરફ્તાર કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Nirav Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બકરી બેં….. બોલો માસ્ક નહોતુ પહેર્યું તો પોલીસ સ્ટેશન લઈ ગયા ! ये U.P है साहब।  તો વિચારી લો જો તમે આવનારી પરિસ્થિતિ।. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો […]

Continue Reading

નાસા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જ નામ પર રોવર પર લખવામાં આવ્યા….? જાણો શું છે સત્ય…

Krunal Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2021 માં નાસા (અમેરિકા) દ્વારા મંગળ ગ્રહ પર જે ઉપગ્રહ પહોચવાનો છે તેના રોવર ઉપર આ નામ લખવામાં આવેલા છે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરૂ હરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું નામ રાખેલું છે” શીર્ષક હેઠળ […]

Continue Reading

ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો હોવાની વાત અફવા… જાણો શું છે સત્ય…

Abtak Media નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાબરકાંઠા : ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો, વીડીયો વાઇરલ #Sabarkantha #Hinmantnagar #Idar #Tiger. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને […]

Continue Reading

હરિયાણામાં થયેલી અંગત અદાવતની મારપીટનો વીડિયો ભાજપના ધારાસભ્ય સાથે થયેલી મારપીટના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Girish Sanghvi નામના ફેસબુક પેજ દ્વારા 31 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હરિયાણા માં ભાજપ ધારાસભ્ય અને અધિકારી ની જનતા દ્વારા ધમધમાટ ધોલાઈ…. જનતા ની સહનશક્તિ હવે ખૂટી ગઈ છે..અમેરિકા વાળી ચાલુ થઈ ગઈ છે ઇન્ડિયા માં. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર સુરતમાં ટ્રાફિક પીએસઆઈ સિવાય કોઈ મેમો નહિં ફાડી શકે….? જાણો શું છે સત્ય..

Naresh Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ની જનતા માટે રાહત ભર્યા સમાચાર ટ્રાફિક શાખા નાં તમામ કર્મચારીઓ પાસેથી મેમોં બુક પરત લેવા નો હુકમ ખાલી પોલીસ ઈન્સપેક્ટર મેમોં આપી શકશે,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર પૂર્વ PM રાજીવ ગાંધી દ્વારા રામ મંદિરનો શિલાન્યાસ કર્યો તેની ફોટો છે….? જાણો શું છે સત્ય…

Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “1989 માં રાજીવ ગાંધી સરકારની મંજૂરીથી અયોધ્યામાં રામ મંદિર નો શિલાન્યાસ તથા ભૂમિ પૂજન થઈ ચૂક્યા છે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 339 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા […]

Continue Reading

હૈદરાબાદના મંદિરની સજાવટનો જૂનો વીડિયો રામ મંદિર ભૂમિપૂજનની સજાવટના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Devbhoomi નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રામમંદિર ભૂમિપૂજન માં મંડપડેકોરેશન- અયોધ્યા #ram #Ayodhya. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો મંદિરની સજાવટનો વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિપૂજન માટે સજાવટ કરવામાં આવેલા મંડપ ડેકોરેશનનો […]

Continue Reading

શું ખરેખર CM રૂપાણી દ્વારા સરદાર પટેલનું અપમાન કરવામાં આવ્યુ.? જાણો શું છે સત્ય…

હિના પંડયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “સરદાર પટેલ વિરોધી રૂપાણી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી  આ પોસ્ટ પર 178 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ખાદીના માસ્ક 999 રૂપિયમાં ત્રણ વહેચવામાં આવી રહ્યા છે.? જાણો શું છે સત્ય…

Manish Gondaliya ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂલાઈ 2020ના ખેડૂત પૂત્ર ગુજરાત (किशान पूत्र गुजरात) (Khedut Putra Gujarat) એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખાદી ના ત્રણ માસ્ક 999/- અને કપાસ ના એક મણ ના 700 મેરા દેશ બદલ રહા હે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 74 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading