શું ખરેખર લોકો દ્વારા સોમા ગાંડાને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Vasu vachhani દ્વારા તારીખ 19 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હા સોમા ગાંડા ની મોજ હા મિત્રો….પક્ષ પલટું અને બળવાખોર નેતા સોમા ગાંડાની જનતાએ કરી ધોલાઈ, દે ભીખા દે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 53 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 148 […]

Continue Reading

શું ખરેખર અમૂલ ડેરી દ્વારા કોરોના વાયરસને કારણે અચોક્કસ મુદત સુધી ચિલીંગ સેન્ટર બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Manish Vora નામના ફેસબુક યુઝર દ્વારા 19 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અમૂલ ડેરી પ્લાન્ટ બંધ કરે છે 21 તારીખ થી અચોક્કસ મુદ્દત સુધી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે 21 માર્ચ, 2020 થી અમૂલના ચિલીંગ સેન્ટર અચોક્કસ મુદત […]

Continue Reading

શું ખરેખર આ દ્રશ્યો ઈરાકમાં હાલમાં જોવા મળ્યા છે….? જાણો શું છે સત્ય…

Rupal J Mistry નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે ઇરાકની આકાશમાં વિચિત્ર રચનાઓ જોવા મળી હતી અને લોકો ડરતા ડરતા રડવાનું શરૂ કરતાં વિચાર્યું કે આ વિશ્વના અંતની શરૂઆત છે!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 14 […]

Continue Reading

શું ખરેખર રાત્રીના 10 થી સવારના 5 વાગ્યા સુધી હવામાં દવાનો છંટકાવ કરવામાં આવવાનો છે.? જાણો શું છે સત્ય…

Kapil Mangi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર મ્યુનિસિપલ કમિશનરનો સંદેશ “નમસ્તે હું તમને વિનંતી કરું છું કે તમે આજે રાત્રે 10 વાગ્યા પછી કાલે સવારે 5 વાગ્યા સુધી તમારા ઘરની બહાર ન આવો …. કેમ કે તેઓ કોવિડ -19 ને મારવા માટે હવામાં દવા છાંટશે. […]

Continue Reading

શું ખરેખર ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા વગર જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવશે..? જાણો શું છે સત્ય…

Laxmanbhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત સરકારનો નિર્ણય: વિદ્યાર્થીને પરીક્ષા વગર પાસ કરી દેવા આવશે – જાણો વિગતે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર રોનાલ્ડોએ તેની બે હોટલોને હોસ્પિટલમાં ફેરવી નાખી..? જાણો શું છે સત્ય…

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા ખેલાડી ઓ ને સન્માન અપાઈ…..જે સ્વાર્થ નહીં પણ દેશ માટે પોતાના નુ યોગદાન આપે.સેલ્યુટ સર રોનાલ્ડો. ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના […]

Continue Reading

હોંગકોંગમાં બનેલી ઘટનાનો જૂનો વીડિયો ચીનમાં કોરોના વાયરસના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Saurastra Samachar‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના ચાઇનમાં શુ થયું જુઓ વિડિઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનનો છે. જ્યાં કોરોના વાયરસને પગલે આવી સ્થિતિ સર્જાઈ છે. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ગરમ પાણી પીવાથી કોરોના વાયરસનો નષ્ટ થાય છે…? જાણો શું છે સત્ય…

ગુજ્જુ ની ખલબલી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે. જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા […]

Continue Reading

શું ખરેખર બેંક ઓફ બરોડાને 21 હજાર કરોડનું નુકશાન પહોચ્યુ છે….? જાણો શું છે સત્ય…

Shailesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એકર પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંક ઓફ બરોડા નું 3 મહિનામાં 21000 કરોડ નું નુકશાન બરોડા અને દેના બેંક વાળા ને ડરાવતો નથી આ તો માહિતી આપું છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 […]

Continue Reading

શું ખરેખર પરબધામના બાપુ દ્વારા વર્ષ 2000માં કોરોના અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય…

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પુજ્ય બાપુ ની ભવિષ્ય વાણી 2000 ની સાલમાં કરી હતી અને આજે સાચી પડી જય હો પરબના પીર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 77 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર ભારતમાં ગૌમાંસ ફ્લેવરની મેગી વેચવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Organic Farming નામના ફેસબુક પેજ દ્વારા  9 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આપણે ગૌ માતા, ગૌસેવા અને ગૌચર અને ગૌશાળા, ગાયનું દૂધ,ઘી, માખણની વાતો કરતા રહ્યા ને…. બોલો આ મેગી નૂડલ્સ ગૌમાંસ વાળું નૂડલ્સ જ ખવરાવી ને હિન્દુ ધર્મ ભ્રષ્ટ કરી રહ્યો છે… […]

Continue Reading

શું ખરેખર દમણમાં થયેલા અકસ્માતના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય…

Krish Narola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દમણ થી ચિકકાર દારૂ નાં નશા માં આવતા નબીરા ઑ એ સ્કુલ ની વિદ્યાર્થિની ઓને અડફેટે લીધી ક્યાં સુધી આવા નિર્દોષ નો જીવ લેવાછે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

બાબા રામદેવનો ભૂખ હડતાળનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Jayesh Sonara નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના શંકા ને ના લીધે રામદેવ બાવો એમ્સ એડમિટ કાલે ટીવી બધાને કોરાના ઈલાજ બતાવતો હતો 😃. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં બાબા રામદેવને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

Continue Reading

શું ખરેખર માઉન્ટ આબુમાં વરસાદ પડ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Narendrakumar C Modi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “માઉન્ટ આબુ શ્રીનાથજી કાકરોલી બરફ વરસાદ સ્વીઝરલેન્ડ જેવો માહોલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 52 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને લઈ સુરત શહેર ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Pravinbhai Italiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાનુની ચેતવણી સુરતમાં રહેતા તમામ પરીવારો ને, જણાવવાનું કે, કોરોના વાયરસના બે કેસ નોંધાયા છે, જો આંકડો દસને આંબશે તો, કપરી પરિસ્થિતીનો સામનો કરવો પડશે, કોઈ પણ પરિવારને વતનમાં જવા તેમજ આવવા દેવામાં નહીં આવે એની નોંધ લેવી, દીલ્લી […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસના કારણે IPL 2020 બંધ રહેશે…? જાણો શું છે સત્ય..

મોટાભાઈ બેફામ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઈરસ ને કારણે IP;-2020 બંધ રહેશે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 329 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

ઇન્ફોસિસના ચેરમેન સુધામૂર્તિનો ફોટો પારલે જી ગર્લના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Viragkareliya Virag નામના ફેસબુક યુઝર દ્વારા 20 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, પારલે જી ના પેકેટ પર જે છોકરીનો ફોટો હોય છે તેમનું નામ નિરુ દેશપાંડે તેઓ 4 વર્ષના હતા ત્યારે આ ફોટો પડાવ્યો હતો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પારલે […]

Continue Reading

શું ખરેખર ભારતમાં યસ બેંકના 18 હજાર કર્મચારીઓને નોકરી જશે.? જાણો શું છે સત્ય..

Akash Mahera Bhoiraj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “યસ બેંક ડૂબવાના કારણે જે 18,238 કર્મચારીઓ નોકરી ગુમાવશે તેમાં 17,000 હિંદુ છે. બોલો જય શ્રીરામ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 185 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ […]

Continue Reading

શું ખરેખર લોનાવાલા-મુંબઈ હાઈ-વે પરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Ashvin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોનાવાલા અને મુંબઈ પુના હાઈવે ઉપર મોટા ભાગે લીચી વેચાણ માટે આવી ગયછે જુઓ મુસલમાનો વેચાણ માટે શું કરી રહ્યા છે લીચી ખરીદી કરી ખાતા પેલા સો વાર વિચાર કરજો??? ગદ્દારો સાથે ભાઈચારો નહીં કરવો ….એકેય મુસ્લિમ સારો નથી […]

Continue Reading

ફોટોને ભાજપા લાથે તેમજ કોરોના વાયરસ સાથે કોઈ જ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

ડ્રાઈવર દિલ વાળો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઇરસથી બચવા મોદીભક્તો ગોબરથી નહાવા મંડ્યા.. 🤣 હવે આને જોઈ ને કોરોના ય ભાગી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર ચીનમાં કોરોનાના દર્દીને પકડી પાડ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

જ્ઞાન સાથે ગમ્મત – Gujarati Fun નામના યુઝર દ્વારા તારીખ 4 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “ચાઈનામાં હાઈવે પર આ રીતે કોરોના ગ્રસ્ત લોકોને પકડી પકડીને સારવાર ક્ષેત્ર માં નાખે છે…. ત્યાં ના પોલીસ ની પ્રસંસનીય કામગીરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000થી વધુ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

જૂદા-જૂદા રેસ્ટોરન્ટના વિડિયોને મેકડોન્લ્ડના નામે વાયરલ કરવામાં આવી રહ્યા…. જાણો શું છે સત્ય….

Sheth Hitesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “McDonald for clean and healthy food. Share for public awareness.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢના સકરબાગમાં સિંહ દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

Hema Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “જૂનાગઢ – સક્કરબાગ ની ઘટના” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર દારૂના સેવનથી મટી જાય છે કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

Rakesh Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ ભારત મા પણ આવી ગયો બધા રાજ્યો વાળા તો દારૂ પી ને બચી જશે પણ બચારા ગુજરાતીઓ ની શું ? અને આ ગુજરાત સરકાર ને કોણ સમજાવે કે […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા હાઈ-વે પર સર્જાયેલા અકસ્તમાતનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Prakash Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ થી બરોડા એક્સપ્રેસ હાઇવે પર હાલમાં જોરદાર ૩થી ૪ બસ/ટેન્કર/ગાડી ઓ ભંયકર એક્સીડન્ટ થતાં ૧૫ થી ૨૦ વ્યક્તિઓના કરુણ મોત થવા અને ધણા બધા નાના-મોટા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા હોવાનું જાણવા મળે છે..!! ઘટના અંગે તમામ સત્ય હકીકત અધિકૃત […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા ભારત માટે કોઈ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Bharat Dikshit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાઈઝરી સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ચીનમાં કોરોના વાયરસથી બચવા માટે ગેરમુસ્લિમ લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન નામના ફેસબુક પેજ દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્લાહુ અકબર બૈશક અલ્લાહ બેહતર ફૈસલા કરનેવાલા હે….. આ છે ચાઈનાનુ એ દશ્ય અલ્લાહ ના અજાબથી જે ચાઈના ગઇકાલ સુધી મુસ્લિમ હોવા પર જુલ્મ […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો વાસદ હાઈવે પરની ઘટનાનો છે, જેમાં 80 જાનૈયાઓ મોતને ભેટ્યા…? જાણો શું છે સત્ય…

Bharat Soni Baroda‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Vasad Highway Incident ✍️✍️✍️👇👇👇આખી જાન ની ગાડી ના જાનૈયા બળી ને ભળથુ થયી ગયા લાઈટ નો કરંટ લગઝરી માં લાગતા 80 જણ નાં મોત વરરાજા સીવાઈ. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

દિલ્હીમાં બનેલી પિસ્તોલ તસ્કરીની ઘટનાનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાવધાન…ખબરદાર… આ ડબ્બામાં શું વેંહચી રહયા છે અને આ કોણ લોકો છે..જનતાની જાણકારી માટે… અમારુ કામ મિડીયામા લાવવાનું છે અને કાયઁવાહી કરવાનુ કામ પોલીસનુ છે.. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર તેલંગણામાં હિન્દુઓના ઘર તોડી પાડ્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય..

A Bajaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020 ના મારૂં ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તેલંગાણા માં હિન્દુ ઓ ના ૬૦ ઘર સળગાવી દીધા ૭૦ટુ વિલ ગાડી અને ૬૦થી વધારે ઘર લુંટી લિધા અનૈ ગામો ખાલી કરાવયા અને શહેરમાં થી પણ હિન્દુ ઓને લુંટી મકાનો ઉપર કબજો […]

Continue Reading

શું ખરેખર સુરતમાં ભિખારીના વેશમાં લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ છે..? જાણો શું છે સત્ય…

Mukesh Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે 9 વાગ્યા પછી ના સમાચાર છે Live સુરત news ધ્યાન થી સાંભળો જેટલા ગ્રુપ હોય તેટલા માં send કરો સવાર મા બધાની પાસે આ messege પોહચી જાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો […]

Continue Reading

શું ખરેખર મોબાઈલ એક મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય એવા મશીનની શોધ થઈ…? જાણો શું છે સત્ય…

‎Mukesh Dhone‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા સોનેરી સુવિચાર / SONERI SUVICHAR નામના ગ્રુપમાં 3 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતનો વિકાસ અને ટેકનોલોજી જુઓ , લ્યો હવે મોબાઈલ..2..કલાક ચાર્જ માં રાખવાની જંજત ખતમ.. હવે મોબાઈલ ચાર્જ મશીન આવ્યું બસ મોબાઈલ મશીન માં નાખો. એક […]

Continue Reading

અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો દિલ્હીમાં થયેલી હિંસાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

24India‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ પૂરો વિડિઓ જોતા સવાલ થાય છે કે કેમ દિલ્હી પોલીસ આ હિંસા સહન કરતી રહી? #DelhiViolence #DelhiPolish #24india. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દિલ્હી […]

Continue Reading

દિલ્હીમાં બનેલી ઘટનાને ખંભાતના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય…

निमिषा जे अग्रवाल નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 473 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 133 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર તમિલનાડુમાં 300 વર્ષ પહેલા સમાધિ લીધેલા યોગી હજુ પણ જીવિત છે…? જાણો શું છે સત્ય…

Raval Pradip‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સરકારે સત્તાવાર ખાનદાન કર નથી પણ અંબાજી વાળા ચુંદડી વાળા માતાજી અન્ન નો દાણો ખાધા વિના આપણી વચ્ચે આવી આશીર્વાદ આપે છે એટલે આં જીવિત શબ્દ બોલતું હોવાથી માની શકાય…આશા રાખીએ કે […]

Continue Reading

શું ખરેખર મહેશ ભટ્ટ ઝાકિર નાયકને મલેશિયા મળવા ગયા હતા તે સમયનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Anant Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भारत का भगोडा जेहादी अपराधी जाकिर नाईक,जिसने इस्लामिक देश मलेशिया में शरण ली है..उस जेहादी अपराधी जाकिर नाईक से मिलने मलेशिया चला गया महेश भट्ट जेहाद प्रेम” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 195 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

યુવા સશક્તિકરણ પ્રોજેક્ટના નામે ખોટી ભરતીની માહિતી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Patel Jagruti‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ  Apnu Anand ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 🚨વર્ષની સૌથી મોટી ભરતી🚨💥કુલ 3114 જગ્યાઓ💥 ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે 📝ભરતી અંગેની જાહેરાત📝 ઓનલાઈન અરજી માટે જુઓ વેબસાઈટ👇 https://www.indiayep.org 👉🏾જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર જગ્યાઃ 33 […]

Continue Reading

શું ખરેખર ઉત્તર પ્રદેશની શાળાનો આ ફોટો છે..? જાણો શું છે સત્ય…

ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“ये तस्वीर उसी यूपी की ही है जहाँ पर गाय के लिए 450 करोड़ का बजट पास हुआ है ! और इंसान के बच्चे कहा पढ़ रहे है।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ હોટલ માલિકો દ્વારા હિન્દુઓને થૂંક જમાડવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુસ્લિમો દ્વારા હાઈવે કી સભી હોટેલો મે યે આદેશ દિયા ગયા હે કી હિંદુઓ કો થૂંક..થૂંક..થૂંક.. વાલા ખાના ખીલાઓ.. જો ભી હિન્દુ હમારી હોટેલ મે આયેગા ઊંકે ખાને મે પેસાબ-ટટ્ટી કરકે ખીલાઓ ઓર હિંદુઓ કે ખાને મે થૂંક ડાલકર […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ખેડૂતોને મધ્યપ્રદેશમાં માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎Rakesh Umarethiya નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, M.P. ના મજુરો ઉપાડ લય ને ભાગી જતા ધોરાજી ના ખેડુતો સાત ગાડી લય ને તેના વતન મા ઉધરાણી એ જતા તેમની દશા કેવી થય તે જુવો. આ પોસ્ટમાં એવો […]

Continue Reading

શું ખરેખર ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિન્દુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન થઈ શકે છે…? જાણો શું છે સત્ય…

नितिन चारोलीया નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*ચેતતા રહેજો* *Golden Sagai* નામની વેબસાઇટ છે. જ્યાં *ફક્ત હિન્દુ છોકરીઓનું જ registration થાય છે* કરોડપતિ વર મળશે ના નામ પર *સાવધાન રહેજો* . જો એ આટલી જ મોટી company હોય તો રિક્ષા પાછળ જાહેરાત અને *મુસ્લિમ એરિયામાં office […]

Continue Reading

શું ખરેખર ગોરખપુરમાં આવેલા ગીતા પ્રેસ નાણાના અભાવે બંધ થઈ રહ્યુ છે…? જાણો શું છે સત્ય…

Virsinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SAD ના સમાચાર ગીતા પ્રેસ ગોરકપુર બંધ થવા જઇ રહ્યો છે. ઝી સમાચારો અનુસાર ગીતા પ્રેસ તેમના કર્મચારીઓને પગાર પણ ચૂકવવાની સ્થિતિમાં નથી, કારણ કે તેઓ સનાતન ધર્મના તમામ પુસ્તકો કોઈ પણ નફો વિના વેચે છે. જો ગીતા પ્રેસ […]

Continue Reading

શું ખરેખર બ્રોઈલર ચિકનમાં મળી આવ્યો કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

Raj Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 4 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બોઈલર મુરઘી મા કોરોના વાયરસ જોવા મા આવ્યો છે, તમામ લોકો ને અપીલ કરવામાં આવે છે, કે બોઈલર નુ મટન નો ખાવા મા ઉપયોગ કરશો નહી….. મુસ્લિમ કોમ્યુનિટી, મુંબઈ. ખાર…. […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુ મહિલા પર પથ્થરમારો કર્યો તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Minesh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાકિસ્તાન માં સિંધ માં હિન્દૂ યુવતી એ અત્યાચાર વિરોધ માં પોલીસ ફરિયાદ કરતા ત્યાંના લોકો એ શું હાલત કરી……એટલે જ nrc અને caa ની જરૂરત છે..જય હો મોદી સરકાર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 10 લોકોએ શેર […]

Continue Reading

શું ખરેખર આ બાળક દયાદરા ભરૂચ રોડ પરથી મળી આવેલ છે…? જાણો શું છે સત્ય…

Kanubhai Somabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ છોકરી દયાદરા થી ભરૂચ તરફ જતા રોડ ઉપર થી મળેલ છે જે ગામ નુ નામ.. આણંદ અને પુજા હરીભાઇ વસાવા ની દીકરી તરીકે ની પોતાની ઓળખ આપે છે .. આણંદ તરફ નુ ગ્રુપ હોય તો મદદ કરશો .છોકરી […]

Continue Reading

શું ખરેખર દલસાણિયા પરિવારને તેમની છોકરી વિશે ખ્યાલ નથી.? જાણો શું છે સત્ય…

Amish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ છોકરી દલસાણીયા પરિવારની છે…ક્યા ગામની છે એ ખબર નથી…કોઈ મુસ્લીમ છોકરાએ એને ફસાવી છે…અને હવે આ બંન્ને લગ્ન કરવાના છે…કોટૅ એ ૩ મહિનાની નોટીસ આપેલી છે એ દરમ્યાન કોઈ વાન્ધો ન લે તો મેરેજ થઈ જાશે..છોકરીના પરિવાર વારાને […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની ન્યુ યુએન મહેતા હોસ્પિટલના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય…

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ શહેર માં ન્યુ યુ.એન.મેહતા હોસ્પિટલ માં સી.સી.ટી.વી. ફુટેજ એટલે કે (વિડિઓ) ડરનો મોહલ જોવામાં આવ્યો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યો હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા નકલી પટ્ટી બાંધીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Mehul Shashtri નામના ફેસબુક યુઝર દ્વારા 3 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આટલી મોટી નૌટંકી….કયો ડોક્ટર હિજાબ ( બુરખા ) પર અને જેકેટ પર પાટો બાંધે..આ જામિયા અને jnu વાળા પોતે તો મૂર્ખ છે…અને આખી દુનિયા ને બનાવવા માંગે છે. આ […]

Continue Reading

લૂંટ કરતા તુટેલી મૂર્તિને સાંપ્રદાયિક રંગ આપી ખોટી રીતે ફેલાવવામાં આવી રહી.. જાણો શું છે સત્ય…

ZalaMahavirsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સત્ય બતાવામાં કોઈને પૂછવાની જરૂર નથી.. ગેટ બજાર મહાકાળી મંદિર સિલીગુડી પશ્ચિમ બંગાળમાં મહાકાળીમાંની મૂર્તિ તોડી હતી. બંગાળમાં ગુંડારાજમાં મમતાના રાજમાં ગુંડારાજ..કોઈ ધર્મનિરપેક્ષ, કે મીડિયા કંઈ કહેશે?,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 57 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading