શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવ્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા શહેરી ગરબામાં 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા પંચરની દુકાન પર મારપીટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ કાર રોડ પાસે આવી ઉભી રહે છે અને બાદમાં રોડ પાસે આવેલી પંચરની દુકાન પર રહેલા વ્યક્તિને ડંડાથી માર મારે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ દ્વારા મારમારવામાં આવેલી આ ઘટના ગુજરાતની છે. ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારે […]

Continue Reading

શું ખરેખર 5 મે થી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય…

કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસે સંપૂર્ણ દેશમાં વધી રહ્યો છે. દરમિયાનમાં દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે હાલ ગુજરાતમાં એક ન્યુઝ પ્લેટ સાથેનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમગ્ર દેશમાં 5 મે થી 14 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાના પ્રકોપથી ખૂબ જ ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની સહી વારા આ લેટર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગૃહવિભાગ દ્વારા ગુજરાતના 6 મહાનગરોમાં તારીખ 11 થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાને લઈ ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ત્યારે મંગળવાર સવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ત્રણ ચાર દિવસનું કર્ફ્યુ લગાવવા તેમજ કોરોનાના કેસને કાબુમાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી જ લોકડાઉનને લઈ ભારે ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સોશિયલ મિડિયામાં પર એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી. અને દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર સુરતમાં શોપિંગ મોલ, જીમ, થીયટેરો બંધ રાખવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં સુરત પોલીસ કમિશનરના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુરત સ્પેશિયલ કમિશનર દ્વારા શહેરના જૂદા-જૂદા વિસ્તારને લઈ આદેશ કરવામાં આવ્યા હોવાનુ જણાવવામાં આવ્યુ છે.આ પત્ર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતના સ્પેશિયલ કમિશનર ડો.પી.એસ.પટેલ દ્વારા શહેરના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં જીમ, થિયેટર, શોપિંગ મોલ બંધ કરવા આદેશ કરાયો.” […]

Continue Reading

શું ખરેખર 14 થી 21 માર્ચ સુધી ચાર રાજ્યોની તમામ શાળાઓ બંધ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. આ ન્યુઝ પ્લેટમાં કોરોનાને લઈ માહિતી આપવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરાકાર દ્વારા કોરોનાના કેસમાં વધારો થતા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમના તમામ શાળાઓ 14 માર્ચ થી 21 માર્ચ સુધી બંધ કરવા આદેશ કરાયો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં લોકડાઉનના નામે એક વર્ષ જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રમાં પોલીસ દ્વારા લોકડાઉનની કડક અમલવારી શરુ થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ […]

Continue Reading

લોકડાઉન મુદ્દે આરોગ્યમંત્રી કુમાર કાનાણીનું ખોટું નિવેદન વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકડાઉન મુદ્દે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને આરોગ્યમંત્રી કુમાર કાનાણી દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે. શું દાવો કરવામાં આવી […]

Continue Reading

પેરિસમાં થયેલા ટ્રાફિક જામનો વિડિયો લંડનના નામે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂદા-જૂદા હાઈ-વે પર મોટી સંખ્યમાં ટ્રાફિક જામ દેખાય રહ્યો છે. આ વિડિયોને શેર કરતા જણાવવામાં આવી રહ્યુ છે કે, લોકડાઉન પહેલાનો લંડનનો આ વિડિયો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો લંડનનો નહિં પરંતુ પેરિસનો છે. જ્યાં મિડિયા […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ફરી લોકડાઉન થવા જઈ રહ્યુ છે.? જાણો શું છે વાયરલ મેસેજની સત્યતા…

Nanji Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2020ના દીલ ની વાતો દોસ્તોની સાથે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “lockdown dhamaka” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં […]

Continue Reading

બિહારમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું એ માહિતી એક અફવા… જાણો શું છે સત્ય…

TV9 Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 29 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોનાના કેસ વઘતા બિહારે લોકડાઉન લંબાવ્યું, 1થી 16 ઓગસ્ટ સુધી લોકડાઉન રાખવા નિર્ણય. પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બિહારમાં કોરોનાના કેસ વધતાં લોકડાઉન 1 થી 16 […]

Continue Reading

શું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડાઉન લાદવાની ભલામણ કરી….? જાણો શું છે સત્ય…

જગતનો તાત ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત જિલ્લા માં આગમી 48 કલાકમાં લોકડાઉન ના ચક્રો ગતિમાન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લોકડાઉન દરમિયાન સુરતના ભાગળ વિસ્તારમાં શોપિંગ કરતી મહિલાઓનો છે…? જાણો શું છે સત્ય…

हम हैं गुजरात નામના ફેસબુક પેજ દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, भागल मैन रोड़ पर शोरूम खुला था की औरतें पहुंच गई शॉपिंग करने । पुलिस वाले आए तो ऊपर जाकर छुप गई । पुलिस शोरूम सील कर गई मजबूरी में […]

Continue Reading

2019 નો જૂનો ફોટો પ્રિયંકા ગાંધી દ્વારા પ્રવાસી મજૂરો માટે ઉપલબ્ધ કરવામાં આવેલી બસોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mehul Priyadarshi  નામના ફેસબુક યુઝર દ્વારા 18 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શ્રીમતી પ્રિયંકા ગાંધી એ ઉત્તરપ્રદેશ ની બોર્ડરે પ્રવાસી મજદૂરો ને ઘરે જવા ૧૦૦૦ બસો મૂકી,પણ યોગી સરકાર બસો ચલાવવાની પરમિશન નથી આપતી, મજદૂર વિરોધી યોગી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબના લોકડાઉન બાદ મોલ ખુલ્યાના દ્રશ્યો છે.? જાણો શું છે સત્ય…

Kirit Mandirwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Crazy situation on saudi malls opening after lockdown… ladies out for Eid market 🙄🙄God also cannot save us” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો અમેરિકાના વોલમાર્ટનો છે…? જાણો શું છે સત્ય…

‎‎Shailesh Kabariya નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જુવો અમેરિકા માં વોલમાર્ટ આગળ લાગી લાઈનો. આપણા ત્યાં નાની નાની કરિયાણાની દુકાનો હોવાથી આવી પરિસ્થિતિ નથી .જુવો અમેરિકનો ની દશા એટલે આવા મોલ માં ખરીદી બંધ કરો. આ પોસ્ટમાં એવો […]

Continue Reading

જામનગર પોલીસ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપવામાં નથી આવી… જામનગર પોલીસના નામે અફવા ફેલાવાઈ…

Vikramsinh Jadeja નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર પોલીસ જાહેર ચેતવણી જામનગર પોલીસ દ્વારા જાહેર કર્યા મુજબ તારીખ: 5-5-2020ને મંગળવાર સાંજે 7 વાગ્યાથી રાત્રે 12-00 કલાલ સુધીમાં દરેક એરિયા અને સોસાયટીમાં ગમે ત્યારે પોલીસ ચેકીંગ કરવા આવી શકે છે. આ દરમ્યાન જો કોઈ વ્યક્તિ રસ્તા પર, સોસાયટી, એપાર્ટમેન્ટ પાર્કિંગમાં બેઠેલ […]

Continue Reading

શું ખરેખર લોકડાઉન દરમિયાન સાંસદ મનોજ તિવારીએ સોશિયલ ડિસ્ટિનટિંગનો ભંગ કર્યો હતો..? જાણો શું છે સત્ય…

Bharat Chauhan Koli નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સોસીઅલ દિસતાનસીંગ ના ભંગ બદલ આ દિલ્હી ના સાંસદ મનોજ તિવારી ઉપર કોઈ પગલાં નહિ ભરે માટે કોઈએ ફરિયાદ વિષે તો બોલવું જ નહિ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર લોકડાઉન દરમિયાનના માધુપુર બિચના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Dhiren Ankleshvaria નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વીડિયો માધવપુર બીચ નો છે.. પ્રકૃતિ નો આવો નજારો ક્યારેય જોવા નહી મળ્યો હોય.. lock down ના કારણે માનવ નજરે ના આવતા દરિયા કિનારા ની મજા લેતું હરણ..તેની જીદગીમાં ક્યારેય પણ દરીયો નહી જોયો હોય,કેવો આનંદ છે તે […]

Continue Reading

શું ખરેખર જો લોકડાઉન ન કર્યુ હોત તો 8.2 લાખ કેસ ભારતમાં હોવાનું ICMRના રિસર્ચમાં સામે આવ્યુ..? જાણો શું છે સત્ય…

Prakash Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 એપ્રિલ 2020ના સાયબર યોદ્ધા ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “લૉકડાઉન ન કરાયું હોત તો ભારતની ઈટાલી જેવી થઈ હોત હાલત આઠ લાખ કેસની હતી શક્યતા ICMR રિસર્ચના અહેવાલમાં કરાયો દાવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 728 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર શ્રીલંકામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર લોકોની આ તસ્વીર છે…? જાણો શું છે સત્ય…

Ajayraj Gala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શ્રીલંકા મા લોકડાઉન મા બહાર નીકળી જનારને આવી રીતે પગે લોક મારી દેવામાં આવે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 લોકો […]

Continue Reading

શું ખરેખર લોકડાઉન દરમિયાન દારૂ સાથે આ વ્યક્તિ પકડાયો છે…? જાણો શું છે સત્ય…

વી કે ચોક્સી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ 12 દિવસ થી આખાય ભારતમાં લોકડાઉન હોવા છતાં દારુ ક્યાંથી લાવ્યા એ સમજાય જાય તો દેશ બચી જશે ….નહીં તો……. જય શ્રી રામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ જાહેરાત કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Manish Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વાંચો અને પી.એમ. મોદીજી ને પક્ષ અને જ્ઞાતી મુક્ત થઇ સંપુર્ણ સહકાર આપો.. *WORLD HEALTH ORGANISATION PROTOCOL & PROCEDURE OF LOCKDOWN PERIODS FOR CONTROLLING ON MOST DANGEROUS VIRUS* STEP 1 – 1 DAY. STEP 2- 21 DAYS. AFTER […]

Continue Reading

અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો નડિયાદના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

‎Vishal Sabalpara‎ ‎ નામના ફેસબુક પેજ દ્વારા 2 એપ્રિલ, 2020ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં […]

Continue Reading

બેંગ્લોરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Mitesh Khilwani નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં […]

Continue Reading