શું ખરેખર સ્પેનમાં લોકડાઉન દરમિયાનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Vishnu Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “This is lockdown in Spain, You guys in India are lucky…u just get caned…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 59 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 323 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દર્દીઓને હોસ્પિટલમાં મળવા ગયા તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાહુલજી જનતાની મુલાકાતે ગયા, મોદી શાહ સંઘ કેજરી ગયો ? ગયો હોય તો ફોટો મોકલજો.. જનનેતા કેવાય આને” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 419 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર રેલવે દ્વારા 6370 ડબ્બાને હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Shailesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 તારીખ 2020ના એક પોસ્ટ શેર કરવમાં આવી હતી. “જુઓ આ મોદીની કમાલ! ચીને હોસ્પીટલ બનાવી ‘ અમેરીકા યુરોપ વગેરે દેશો એ ગંજાવર ખર્ચા કરી કરીને કોરોનાના દર્દીઓ માટે તાત્કાલીક ઘણા ખર્ચથી હોસ્પીટલો બનાવી પણ મોદીએ તો આ બધાના પ્રમાણમાં નહિંવત ખર્ચે ૬૩૭૦ રેલ્વેના ડબાઓનું હોસ્પીટલમાં રૂપાંતર કરી […]

Continue Reading

શું ખરેખર અમેરિકાના ન્યુ યોર્કમાં કોરોનાના ડરથી યુવાને આપઘાત કર્યો…? જાણો શું છે સત્ય…

Bhagirathsinh Jadeja નામના યુવાન દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “New York Citizen commits sucide because of corona” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના […]

Continue Reading

શું ખરેખર જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે…? જાણો શું છે સત્ય…

M R Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Jamnagar ma ak posivetiv korona g g hospital live” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર રસ્તા પરથી કોરોના દર્દીને ઉઠાવ્યા હોવાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Bhakti Rathod Jethva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Live case corona ત્રીજા સ્ટેજની શરૂઆત રોડ રસ્તે થી કોરોના અસર ગ્રસ્ત મળવાનું ચાલુ ઘરે રહો અને સાચવો આપનાં પરીવાર અને આપને” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ […]

Continue Reading

જંતુ વિજ્ઞાનના પુસ્તકમાં કોરોના વાયરસના ઉપચારની માહિતી નથી આપવામાં આવી… જાણો શું છે સત્ય…

Deep Parmar  નામના ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ફોરવર્ડ કરો અને કોરોના થી બચો…  book : જંતુ વિજ્ઞાન, લેખક : રમેશ ગુપ્તા, પેજ નંબર :1072… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, લેખક રમેશ ગુપ્તાના જંતુ વિજ્ઞાનના […]

Continue Reading

શું ખરેખર દિલ્હીના ડૉ. ઉસ્માન રિયાઝનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત થયું…? જાણો શું છે સત્ય…

Munaf Radhanpuri  નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના સામે લડતા-લડતા દિલ્હીના # ડો. ઉસ્માન રીયાઝ આજ આપણી વચ્ચે નથી રહયા 😢 #એમની શહિદી દેશ હમેશાં યાદ રાખશે જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં જે […]

Continue Reading

શું ખરેખર જગન્નાથ પુરી મંદિરના શિખર પર આગ લાગી…? જાણો શું છે સત્ય…

‎‎ગુજરાતી દેશી ઢોલ ના તાલે નામના ફેસબુક પેજ દ્વારા 21 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પૂરી ના જગન્નાથ મંદિર ના શિખર પર આગ. પૂજારી એ દેશમાં મોટી હોનારત ની કરી આશંકા. આવું ક્યારેય બન્યું નથી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર લાશોને ટ્રક મારફતે નાખતો વિડિયો ઈટાલી દેશનો છે…? જાણો શું છે સત્ય…

Ramesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મિત્રો ઇટાલી ની હાલત મહેરબાની કરી આ વીડિયો બીજા ને શેર કરો જેથી ભારત ની જનતા વધુ ને વધુ સચેત થશે ઘરે રહો સુરક્ષિત રહો બહાર શાકભાજી લેવા જાવ તો પણ પ્લાસ્ટિક ના હાથ મોજ પહેરો મેડિકલ માં માલી […]

Continue Reading

શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન દ્વારા કોરોના સામે હાર સ્વિકારી લીધી છે..? જાણો શું છે સત્ય..

ભગત ભુતનીનો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણા રઘાએ એરપોર્ટો ખુલા મુકીને આવનાર લોકોને આઈસોલેટ કરવાની જગ્યાએ ઘેર જવા દીધાં એ દેશ માટે કેવડી મોટી આફત ને આમંત્રણ આપ્યું છે એ આવનાર સમય બતાવશે…….|| આ બૈલ મુજે માર ||” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

અંબાજી ચૂંદડીવાળા માતાજી દેવલોક પામ્યા એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

Gandhi Urvashi Bansilal  નામના ફેસબુક યુઝર દ્વારા 25 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આપોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, અંબાજીમાં શ્રી પ્રહલાદભાઈ જાનીચુંદડીવાળા માતાજી આજે દેવલોક પામ્યા છે Prahlad Jani (Gujarati: પ્રહલાદ જાની), also known as Mataji or Chunriwala Mataji, (born 13 August 1929) is an Indian breatharian monk […]

Continue Reading

શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન કોરોના વાયરસના કારણે દેશના લોકોને મરતા જોઈને રડી પડ્યા…? જાણો શું છે સત્ય…

Bharat Kapadia  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકો એ પિકનીક મનાવી. (બહાદુર લોકો) આજે તે બહાદુર લોકો ને દફનાવવા માટે લોકો નથી. તો ઘરે રહી ને તમારા પરીવાર ને હિંમત આપો એ તમારી અસલ મર્દાનગી હશે. આજે […]

Continue Reading

શું ખરેખર ઈટાલીમાં રોડ પર પડેલી લાશોનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય..

SAVE and CARE Foundation દ્વારા તારીખ 24 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઇટાલી ની હાલત અત્યારે આવી છે. લાસો ઉઠાવવા વાળુ કોઇ નથી. હજુ ચેતી જાવ. શેર કરો વધુમાં વધુ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસની દવા શોધવામાં આવી છે…? જાણો શું છે સત્ય..

Mahendra Kareliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખૂબ સારા સમાચાર ભારત માટે અને ખાસ ગુજરાત માટે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સ્પેનમાં કર્ફ્યુનો ભંગ કરતા યુવાનને મારમારવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય..

Chouhan Kesarsingh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણી પોલીસ તો કંઈ નથી. જુઓ સ્પેનની પોલીસ કરફ્યુ ભંગ કરવા વાળાની કેવી ખાતીરદારી કરે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 10 વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

સ્પેનના એરપોર્ટ પરનો ફોટો ઈટાલીમાં મૃત્યુ પામેલા દંપતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Prakash Chuahan  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #કર_ચલે_હમ_ફિદા_જાનો_તન_સાથિયો_અબ_તુમ્હારે_હવાલે_વતન_સાથિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં દેખાતા ઈટાલીના ડોક્ટર દંપતિએ રાત દા’ડો સેવા કરીને કોરોનાના 134 દર્દીઓને બચાવ્યા હોવાનું માનવામાં આવે છે. જોખમ વચ્ચે કામ કરતા કરતા આઠમાં […]

Continue Reading

શું ખરેખર નમાઝ માટે એકઠા થયેલા લોકો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય..

વી કે ચોક્સી પટેલ નામા ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મસ્જિદ માં નમાઝ પઠતા મીયાભાઈ ને પ્રસાદ આપવાનું ચાલુ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની સિવિલ હોસ્પિટલનો કોરોના દર્દીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Naresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના ને આપણે સિરિયસલી નથી લેતાં પરંતુ આજના અમદાવાદ સીવીલ હોસ્પિટલ નાં ૩ વીડિયો મોકલું છું જે મને તેમની સારવાર કરતાં ઙો.ભાવસાર સાહેબે મોકલ્યો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર રશિયામાં જાહેર કરફ્યુ લાદવા માટે સિંહોને શેરીઓમાં છૂટા મૂકવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Pinnal Patel  નામના ફેસબુક યુઝર દ્વારા 22 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રશિયામાં સરકારે શેરીઓ માં સિંહ છુટા મૂક્યા. હવે ત્યા કોઈ ઘર બહાર નીકળતા નથી. મોદી સાહેબ આવું કંઈ કરે એ પેલા સમજી જાવ. #JANTACURFUE. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસ 12 કલાક માટે જ એક જગ્યાએ સક્રિય રહે છે…? જાણો શું છે સત્ય…

Bharatg Joshi Bharatg Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 માર્ચ 2020નો એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જનતા કરફ્યુ ના પરિણામ શું આવશે? આપણે સૌ પેહલા એ જાણી લઈએ કે કોરોના વાઇરસ એક જગ્યા એ નિર્જીવ વસ્તુ પર લગભગ 12 કલાક સુધી જીવતો રહે છે. હવે, કરફ્યુ નો સમય 7 થી 9 એટલે કે […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ નારણપુરારા થી પહેલું રુઝાન આવ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર અજમેરની બકરા મંડીમાં બકરીઓમાં જોવા મળ્યો કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

राहुल जरीवाला‎ નામના ફેસબુક પેજ દ્વારા 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લો કોરોના વાઇરસ બકરી માં આવી. ગયો છે તો મટન ખાવા નુ બંધ કરો સુરતી લલાઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અજમેરનો છે. […]

Continue Reading

શું ખરેખર લોકો દ્વારા સોમા ગાંડાને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Vasu vachhani દ્વારા તારીખ 19 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હા સોમા ગાંડા ની મોજ હા મિત્રો….પક્ષ પલટું અને બળવાખોર નેતા સોમા ગાંડાની જનતાએ કરી ધોલાઈ, દે ભીખા દે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 53 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 148 […]

Continue Reading

શું ખરેખર અમૂલ ડેરી દ્વારા કોરોના વાયરસને કારણે અચોક્કસ મુદત સુધી ચિલીંગ સેન્ટર બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Manish Vora નામના ફેસબુક યુઝર દ્વારા 19 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અમૂલ ડેરી પ્લાન્ટ બંધ કરે છે 21 તારીખ થી અચોક્કસ મુદ્દત સુધી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે 21 માર્ચ, 2020 થી અમૂલના ચિલીંગ સેન્ટર અચોક્કસ મુદત […]

Continue Reading

શું ખરેખર આ દ્રશ્યો ઈરાકમાં હાલમાં જોવા મળ્યા છે….? જાણો શું છે સત્ય…

Rupal J Mistry નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે ઇરાકની આકાશમાં વિચિત્ર રચનાઓ જોવા મળી હતી અને લોકો ડરતા ડરતા રડવાનું શરૂ કરતાં વિચાર્યું કે આ વિશ્વના અંતની શરૂઆત છે!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 14 […]

Continue Reading

શું ખરેખર રાત્રીના 10 થી સવારના 5 વાગ્યા સુધી હવામાં દવાનો છંટકાવ કરવામાં આવવાનો છે.? જાણો શું છે સત્ય…

Kapil Mangi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર મ્યુનિસિપલ કમિશનરનો સંદેશ “નમસ્તે હું તમને વિનંતી કરું છું કે તમે આજે રાત્રે 10 વાગ્યા પછી કાલે સવારે 5 વાગ્યા સુધી તમારા ઘરની બહાર ન આવો …. કેમ કે તેઓ કોવિડ -19 ને મારવા માટે હવામાં દવા છાંટશે. […]

Continue Reading

શું ખરેખર ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા વગર જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવશે..? જાણો શું છે સત્ય…

Laxmanbhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત સરકારનો નિર્ણય: વિદ્યાર્થીને પરીક્ષા વગર પાસ કરી દેવા આવશે – જાણો વિગતે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર રોનાલ્ડોએ તેની બે હોટલોને હોસ્પિટલમાં ફેરવી નાખી..? જાણો શું છે સત્ય…

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા ખેલાડી ઓ ને સન્માન અપાઈ…..જે સ્વાર્થ નહીં પણ દેશ માટે પોતાના નુ યોગદાન આપે.સેલ્યુટ સર રોનાલ્ડો. ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના […]

Continue Reading

હોંગકોંગમાં બનેલી ઘટનાનો જૂનો વીડિયો ચીનમાં કોરોના વાયરસના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Saurastra Samachar‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના ચાઇનમાં શુ થયું જુઓ વિડિઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનનો છે. જ્યાં કોરોના વાયરસને પગલે આવી સ્થિતિ સર્જાઈ છે. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ગરમ પાણી પીવાથી કોરોના વાયરસનો નષ્ટ થાય છે…? જાણો શું છે સત્ય…

ગુજ્જુ ની ખલબલી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે. જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા […]

Continue Reading

શું ખરેખર બેંક ઓફ બરોડાને 21 હજાર કરોડનું નુકશાન પહોચ્યુ છે….? જાણો શું છે સત્ય…

Shailesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એકર પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંક ઓફ બરોડા નું 3 મહિનામાં 21000 કરોડ નું નુકશાન બરોડા અને દેના બેંક વાળા ને ડરાવતો નથી આ તો માહિતી આપું છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 […]

Continue Reading

શું ખરેખર પરબધામના બાપુ દ્વારા વર્ષ 2000માં કોરોના અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય…

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પુજ્ય બાપુ ની ભવિષ્ય વાણી 2000 ની સાલમાં કરી હતી અને આજે સાચી પડી જય હો પરબના પીર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 77 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા કાળાધનની માંગણી કરતુ ટ્વિટ કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાહ મોદીજી વાહ માસ્ટર સ્ટ્રોક નરેન્દ્ર મોદી એ ભારત સરકાર પાસે માગણી કરી કે કાળા નાણા ની ફાઇલો સાર્વજનિક કરો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 91 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો […]

Continue Reading

જ્યોતિરાદિત્ય સિંધિયાનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Dilipsinh Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા  10 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જયોતિરાદિતય સિધિયા ને ભાજપ માં જોડાવવા બદલ ખુબ ખુબ અભિનંદન જય હો બીજેપી સરકાર હર હર મોદી ઘર ઘર મોદી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ભારતમાં ગૌમાંસ ફ્લેવરની મેગી વેચવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Organic Farming નામના ફેસબુક પેજ દ્વારા  9 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આપણે ગૌ માતા, ગૌસેવા અને ગૌચર અને ગૌશાળા, ગાયનું દૂધ,ઘી, માખણની વાતો કરતા રહ્યા ને…. બોલો આ મેગી નૂડલ્સ ગૌમાંસ વાળું નૂડલ્સ જ ખવરાવી ને હિન્દુ ધર્મ ભ્રષ્ટ કરી રહ્યો છે… […]

Continue Reading

શું ખરેખર દમણમાં થયેલા અકસ્માતના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય…

Krish Narola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દમણ થી ચિકકાર દારૂ નાં નશા માં આવતા નબીરા ઑ એ સ્કુલ ની વિદ્યાર્થિની ઓને અડફેટે લીધી ક્યાં સુધી આવા નિર્દોષ નો જીવ લેવાછે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

બાબા રામદેવનો ભૂખ હડતાળનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Jayesh Sonara નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના શંકા ને ના લીધે રામદેવ બાવો એમ્સ એડમિટ કાલે ટીવી બધાને કોરાના ઈલાજ બતાવતો હતો 😃. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં બાબા રામદેવને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

Continue Reading

શું ખરેખર માઉન્ટ આબુમાં વરસાદ પડ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Narendrakumar C Modi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “માઉન્ટ આબુ શ્રીનાથજી કાકરોલી બરફ વરસાદ સ્વીઝરલેન્ડ જેવો માહોલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 52 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને લઈ સુરત શહેર ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Pravinbhai Italiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાનુની ચેતવણી સુરતમાં રહેતા તમામ પરીવારો ને, જણાવવાનું કે, કોરોના વાયરસના બે કેસ નોંધાયા છે, જો આંકડો દસને આંબશે તો, કપરી પરિસ્થિતીનો સામનો કરવો પડશે, કોઈ પણ પરિવારને વતનમાં જવા તેમજ આવવા દેવામાં નહીં આવે એની નોંધ લેવી, દીલ્લી […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસના કારણે IPL 2020 બંધ રહેશે…? જાણો શું છે સત્ય..

મોટાભાઈ બેફામ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઈરસ ને કારણે IP;-2020 બંધ રહેશે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 329 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

ઇન્ફોસિસના ચેરમેન સુધામૂર્તિનો ફોટો પારલે જી ગર્લના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Viragkareliya Virag નામના ફેસબુક યુઝર દ્વારા 20 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, પારલે જી ના પેકેટ પર જે છોકરીનો ફોટો હોય છે તેમનું નામ નિરુ દેશપાંડે તેઓ 4 વર્ષના હતા ત્યારે આ ફોટો પડાવ્યો હતો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પારલે […]

Continue Reading

શું ખરેખર ભારતમાં યસ બેંકના 18 હજાર કર્મચારીઓને નોકરી જશે.? જાણો શું છે સત્ય..

Akash Mahera Bhoiraj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “યસ બેંક ડૂબવાના કારણે જે 18,238 કર્મચારીઓ નોકરી ગુમાવશે તેમાં 17,000 હિંદુ છે. બોલો જય શ્રીરામ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 185 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ […]

Continue Reading

શું ખરેખર લોનાવાલા-મુંબઈ હાઈ-વે પરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Ashvin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોનાવાલા અને મુંબઈ પુના હાઈવે ઉપર મોટા ભાગે લીચી વેચાણ માટે આવી ગયછે જુઓ મુસલમાનો વેચાણ માટે શું કરી રહ્યા છે લીચી ખરીદી કરી ખાતા પેલા સો વાર વિચાર કરજો??? ગદ્દારો સાથે ભાઈચારો નહીં કરવો ….એકેય મુસ્લિમ સારો નથી […]

Continue Reading

શું ખરેખર ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે જ આંતકી હુમલાનો પત્ર વાયરલ કર્યો હતો…? જાણો શું છે સત્ય….

Afzal Lakhani નામના ફેસબુક યુઝર દ્વારા Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક પેજ પર તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આતંકી હુમલાની ભીતિનો પત્ર ભાજ૫ના ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે ફરતો કર્યો બોલો હવે આ લોકો પોતેજ કરે અને પોતેજ છુપાવે..આતંકી ખુદ ભાજપ જ નીકળી બોલો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

યુનિસેફના નામે કોરોના વાયરસ સંબંધિ ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

ખેડૂત માટે વિશેષ માહીતી નામના ફેસબુક પેજ દ્વારા 4 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, યુનિસેફ કોરોના વાયરસ કદમાં મોટા પ્રમાણમાં 400-500 માઇક્રોના કોષ વ્યાસ સાથે હોય છે, તેથી કોઈપણ માસ્ક તેની પ્રવેશને અટકાવે છે તેથી મીઝલ્સ સાથે વેપાર કરવા માટે ફાર્માસિસ્ટ્સનું શોષણ […]

Continue Reading

ફોટોને ભાજપા લાથે તેમજ કોરોના વાયરસ સાથે કોઈ જ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

ડ્રાઈવર દિલ વાળો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઇરસથી બચવા મોદીભક્તો ગોબરથી નહાવા મંડ્યા.. 🤣 હવે આને જોઈ ને કોરોના ય ભાગી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર ચીનમાં કોરોનાના દર્દીને પકડી પાડ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

જ્ઞાન સાથે ગમ્મત – Gujarati Fun નામના યુઝર દ્વારા તારીખ 4 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “ચાઈનામાં હાઈવે પર આ રીતે કોરોના ગ્રસ્ત લોકોને પકડી પકડીને સારવાર ક્ષેત્ર માં નાખે છે…. ત્યાં ના પોલીસ ની પ્રસંસનીય કામગીરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000થી વધુ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

જૂદા-જૂદા રેસ્ટોરન્ટના વિડિયોને મેકડોન્લ્ડના નામે વાયરલ કરવામાં આવી રહ્યા…. જાણો શું છે સત્ય….

Sheth Hitesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “McDonald for clean and healthy food. Share for public awareness.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading