બાબાસાહેબની પ્રતિમાનું અપમાન કરનાર આરોપીને વકીલો દ્વારા માર મારવામાં આવ્યો નથી; જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો અમૃતસરનો નહીં પણ રાયપુરનો છે. આ વીડિયો 17 જાન્યુઆરીએ છત્તીસગઢની રાયપુર કોર્ટમાં વકીલ પર હુમલો કરનાર આરોપીને વકીલોના ટોળાએ માર માર્યો હોવાનો છે. પંજાબના અમૃતસરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, પોલીસ સુરક્ષા હેઠળ વકીલોના ટોળા દ્વારા એક વ્યક્તિને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર આ શખ્સ દ્વારા તેની બહેન સાથે બળાત્કાર કરનારની હત્યા કરી છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જે છોકરો છે તે દિલ્હીનો રહેવાસી છે અને તે લવપ્રીત નથી. ઓમકાર સિંહની હત્યાના પાંચ મહિના પહેલાથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. પંજાબમાં ગયા મહિને એક ભાઈએ તેની સગીર બહેન પર બળાત્કાર કરવાના આરોપીની હત્યા કરી નાખી. આ ભાઈનું નામ લવપ્રીત છે. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં એક યુવકનો એક વીડિયો શેર કરવામાં […]

Continue Reading

જાણો પંજાબમાં ભાજપના સળગાવી રહેલા લોકોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના ઝંડા સળગાવી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પંજાબમાં લોકો દ્વારા ભાજપના સળગાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના ઝંડા સળગાવી રહેલા […]

Continue Reading

જાણો પાકિસ્તાની સાંસદમાં બોલી રહેલા વ્યક્તિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સાંસદભવનમાં બોલી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાની સાંસદમાં બેટીઓ માટે દયાની ભીખ માંગી રહેલા હિંદુ સાંસદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ પાઘડી પહેરવાની ના પાડી દિધી હતી…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં રાહુલ ગાંધી પાઘડી પહેરવાની ના નથી પાડી રહ્યા છે. તે એક મહિલાને તેની સાથે ફોટો પડાવવાની મનાઈ કરી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પંજાબ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે રાહુલ ગાંધીને એક વ્યક્તિ સાથે વાત કરતા જોઈ શકો છો. તે દરમિયાન તે કહે છે, “હવે નહીં મેડમ, […]

Continue Reading

સાત વર્ષ જૂના વિડિયોને હાલના પંજાબના નશાના વિડિયો તરીકે ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2015થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર વર્ષ 2022માં પંજાબમાં બની છે. જેથી કહી શકાય કે આ વિડિયોને ખોટી રીતે આમ આદમી પાર્ટી સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે દિલ્હીની આમ આદમી પાર્ટીનું જોર વધતુ જણાતા સોશિયલ મિડિયામાં પણ ઘણી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે […]

Continue Reading

આમ આદમી પાર્ટીના વિરોધમાં પ્રચાર કરી રહેલા ખેડૂતોનો વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક શીખ સમુદાયના ખેડૂતોનો આમ આદમી પાર્ટીના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના શીખ સમુદાયના લોકો ગુજરાતમાં […]

Continue Reading

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ભાષણનો અધૂરો વીડિયો મજાકના સંદર્ભમાં વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એવું કહી રહ્યા છે કે, “જો કોઈ કિસાનના વિરોધમાં મારા મોંઢેથી કોઈ શબ્દ નીકળ્યો હોય તો એ આદમી મારી પાસે આવીને માફી માંગી શકે છે.” પરંતુ […]

Continue Reading

વધુ એક એડિટેડ ફોટો વાયરલ થયો જેમાં અરવિંદ કેજરીવાલ નશો કરતા દેખાડવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. બીયર અને ગ્લાસ પાછળ થી ઉમેરવામાં આવ્યા છે. દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં જોર વધી રહ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ સાચી-ખોટી પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ […]

Continue Reading

શું ખરેખર પંજાબના મુખ્યમંત્રી સાથે દેખાતો વ્યક્તિ સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો ‘ગોલ્ડી બરાડ’ છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સમાચરોએ જોર પકડ્યું છે ત્યારે તેને લગતા ઘણા બધા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ઉભેલા એક વ્યક્તિનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના […]

Continue Reading

શું ખરેખર પંજાબ સરકાર દ્વારા વિજળીમાં યુનિટ દિઠ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પંજાબમાં જ્યાર થી આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ત્યારથી સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં જ પંજાબ સરકારની વિજળીને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ સરકાર દ્વારા વિજળીમાં પ્રતિ યુનિટ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બાઇક ચોરીના કેસમાં પકડાયા હતા..? જાણો શું છે સત્ય….

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની એક જૂની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તેમાં તે મિત્રો સાથે જમીન પર બેસેલા જોઈ શકાય છે. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તસવીર ત્યારે લેવામાં આવી છે જ્યારે ભગવંત માન બાઇક ચોરીના કેસમાં પકડાયા હતા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ ભગતસિંહ સ્મારકમાં શુઝ પહેરીને ગયા હતા…? જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબ પણ સરકાર બનાવી હતી. જ્યાના મુખ્યમંત્રી ભગવત માનના શપથ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા. આ વચ્ચે અરવિંદ કેજરીવાલનો અને ભગવત માનનો એક ફોટો વાયરલ થાય છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શહીદ ભગતસિંહના સ્મારકમાં અરવિંદ કેજરીવાલ શુઝ પહેરીને ગયા […]

Continue Reading

પંજાબ સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોક્યું નથી, ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે…

પંજાબના પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓના પેન્શનને લઈને એક સમાચાર ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. જેમા કહેવામાં આવી રહ્યું છે કે, “પંજાબની ભગવત સિંહ માન સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોકવા માટે મોટો નિર્ણય લીધો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, પંજાબ સરકારે ધારાસભ્યોનું સમગ્ર […]

Continue Reading

શું ખરેખર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ ખાલિસ્તાન સમર્થનમાં નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાલિસ્તાનના સમર્થનમાં નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ ખાલિસ્તાન સમર્થનમાં નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ દારૂની દુકાન બહાર બેઠેલા છે…? જાણો શું છે સત્ય….

પંજાબ વિધાનસભાની ચૂંટણી આગામી મહિનામાં યોજવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પંજાબ આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ભગવંત માનનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેની પાછળ દારૂની દુકાન નું બોર્ડ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભગવંત માન અને અરવિંદ […]

Continue Reading

શું ખરેખર PM મોદીની પંજાબની ઘટના બાદની આ ઘટના છે…? જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબના પ્રવાસને લઈ સમગ્ર દેશમાં ચર્ચા છે. ત્યારબાદ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીની દિર્ઘ આયુને લઈ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક મહિલા અને પુરૂષ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળે છે. જેમાં પાછળ કમલનું નિશાન અને ભાજપા પ્રમુખ જે.પી.નડ્ડા અને પીએમ નરેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર પંજાબ પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક વ્યક્તિને પોલીસ અધિકારીઓ માર મારી રહ્યા હોવાનું જોઈ શકાય છે. પંજાબની પીએમ મુલાકાત લઈને આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ પોલીસ દ્વારા ભાજપા કાર્યકરની પિટાઈ કરવામાં આવી તેનો […]

Continue Reading

શું ખરેખર ઈટલી થી પંજાબ આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસ અને દેશમાં આગામી ત્રીજી લહેર વચ્ચે, એક બ્રેકિંગ ન્યૂઝ જોયા જેમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈટાલીથી પરત ફરેલા 125 યાત્રીઓ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે એરપોર્ટ પર હંગામો થયો હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈટાલી થી પંજાબના અમૃતસર […]

Continue Reading

પંજાબના ભવાનીગઢ ખાતેની રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના પોસ્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબ ખાતે દશેરાની તૈયારીનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીના પોસ્ટરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર દશેરાના દિવસે રાવણ ફૂટતા 56 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

કોરોના બાદ દશેરાનો તહેવાર આ વર્ષે સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયો હતો. લોકો દ્વારા રાવણ દહન કરી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં એક અહેવાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબમાં દશેરાના દિવસે રાવણની અંદર ભરેલા ફટાકડા ફૂટતા 56 લોકોના મોત થયા હતા.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર ખંભા પર લાશ ઉપાડી જતા વૃધ્ધનો વિડિયો પશ્ચિમ બંગાળનો છે…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃધ્ધ માણસ પોતાના ખંભા પર એક ચાદરમાં મૃતદેહ વિટીને લઈ જાય છે. તેની પાછળ એક યુવાન તેની સંભાળ લઈ રહ્યો છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખંભે લાશ લઈને જતા વૃધ્ધની આ ઘટના પશ્ચિમ બંગાળમાં બનવા પામી છે.”   ફેક્ટ […]

Continue Reading

નદીમાં વહેતા રેમડેસિવિરના ઈન્જેક્શન અસલી નથી તેમજ પંજાબની નહેરમાં વહેતા હોવાની વાત તદ્દન ખોટી છે…..

આખું ભારત હાલમાં કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે, આ સદીનો આ સમયનો સૌથી મુશ્કેલ સમય છે જ્યાં દેશભરમાં કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા ચિંતાજનક છે, કોરોનાથી સંબંધિત કેટલીક દવાઓ વિશેના સોશિયલ મિડિયા પરના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જ્યાં આ દવાઓ વિશે કેટલાક ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે, કોરોનામાં આવી એક દાવાનો ઉપયોગ એન્ટિવાયરલ […]

Continue Reading

હરિયાણાનો અનાજની બોરીઓ પર પાણીના છંટકાવનો વર્ષ 2017 નો વીડિયો પંજાબના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પંજાબનો છે. જ્યાં ખેડૂતો FCI ના ગોદામોમાં MSP પર ખરીદેલા અનાજની બોરીઓ પર પાણીનો છંટકાવ કરી રહ્યા છે. આ રીતે ખેડૂતો અનાજને સડાવીને સડેલા અનાજને બિયર તથા […]

Continue Reading

શું ખરેખર પંજાબમાં ખેડૂતો દ્વારા JIOના ટાવરને આગ લગાડી દેવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટાવરમાં આગ લાગેલી જોવા મળે છે. 30 સેકેન્ડના આ વિડિયોમાં ટાવરને આગ લાગેલી જોવા મળે છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પંજાબમાં જીઓ દ્વારા ટાવરને આગ લગાડવામાં આવી તેનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

મુંબઈ ખાતે વર્ષ 2018 માં થયેલા ખેડૂત આંદોલનનો ફોટો હાલના કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

રાજસ્થાનમાં વર્ષ 2017 માં થયેલા કિસાન આંદોલનનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

વર્ષ 2018 નો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન પ્રદર્શનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં પોલીસ દ્વારા ખેડૂતો પર ઠંડીની ઋતુમાં પાણીનો મારો કરવામાં આવ્યો તેનો […]

Continue Reading

ચાર વર્ષ પહેલાંનો પંજાબનો ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટ્રંપ આ સીન જોઇ લે તો બેભાન થઈ જાય. કોરોના ની ઐસી તૈસી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતનો છે. આ […]

Continue Reading