પીએમ નરેન્દ્ર મોદીના જૂના ભાષણના સ્ક્રિન શોટને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….
પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના સ્ક્રિનશોટ હાલનો નહિં પરંતુ વર્ષ 8 ડિસેમ્બર 2017ના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના ભાભરમાં જાહેર જનતાને સંબોધિત કરી હતી તે સમયનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે કાપડ નગરી સુરતમાં કરોડોના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ વચ્ચે સંદેશ ન્યુઝ ચેનલનો સ્ક્રિનશોટ […]
Continue Reading